Book Title: Jain Shasanna Vicharniya Prashno
Author(s): Bhushan Shah
Publisher: Mission Jainatva Jagaran

View full book text
Previous | Next

Page 40
________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - ગામો જૈનો પર નભે છે, છતાં સ્થાનિક લોકો મોટાભાગે જૈનોના વિરોધી કેમ? - સાધર્મિક ભક્તિ-સ્કૂલો-ટ્રસ્ટો-સ્કોલરશીપ પણ અપાય છે છતાં સાધર્મિકોની આ પરિસિથતિ કેમ? * અનુકંપા-જીવદયામાં હજારો-લાખોની ટીપો થાય છે. છતાં પણ પાંજરાપોળો ની હાલત ખરાબ કેમ? * કારણ માત્ર એક જ વ્યવસ્થિત આયોજનોનું માળખું આપણી પાસે નથી... ખિસ્સામાં હોય તો ઈદ નહીતર રોજા જેવો તાલ છે. વ્યવસ્થિત આયોજનો સાથે પ્રચારની જરૂર છે. આપણા એક-એક જિનાલયો-અનુષ્ટાનો પાછળ લાખો લોકોને રોજીરોટી મળે છે, તેનો ખાસ પ્રચાર કરવો જોઈએ. આ વાત હાઈલાઈટ કરવી જોઈએ.

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75