________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - ગામો જૈનો પર નભે છે, છતાં સ્થાનિક લોકો મોટાભાગે જૈનોના વિરોધી કેમ? - સાધર્મિક ભક્તિ-સ્કૂલો-ટ્રસ્ટો-સ્કોલરશીપ પણ અપાય છે છતાં સાધર્મિકોની આ પરિસિથતિ કેમ? * અનુકંપા-જીવદયામાં હજારો-લાખોની ટીપો થાય છે. છતાં પણ પાંજરાપોળો ની હાલત ખરાબ કેમ? * કારણ માત્ર એક જ વ્યવસ્થિત આયોજનોનું માળખું આપણી પાસે નથી... ખિસ્સામાં હોય તો ઈદ નહીતર રોજા જેવો તાલ છે. વ્યવસ્થિત આયોજનો સાથે પ્રચારની જરૂર છે. આપણા એક-એક જિનાલયો-અનુષ્ટાનો પાછળ લાખો લોકોને રોજીરોટી મળે છે, તેનો ખાસ પ્રચાર કરવો જોઈએ. આ વાત હાઈલાઈટ કરવી જોઈએ.