SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - ગામો જૈનો પર નભે છે, છતાં સ્થાનિક લોકો મોટાભાગે જૈનોના વિરોધી કેમ? - સાધર્મિક ભક્તિ-સ્કૂલો-ટ્રસ્ટો-સ્કોલરશીપ પણ અપાય છે છતાં સાધર્મિકોની આ પરિસિથતિ કેમ? * અનુકંપા-જીવદયામાં હજારો-લાખોની ટીપો થાય છે. છતાં પણ પાંજરાપોળો ની હાલત ખરાબ કેમ? * કારણ માત્ર એક જ વ્યવસ્થિત આયોજનોનું માળખું આપણી પાસે નથી... ખિસ્સામાં હોય તો ઈદ નહીતર રોજા જેવો તાલ છે. વ્યવસ્થિત આયોજનો સાથે પ્રચારની જરૂર છે. આપણા એક-એક જિનાલયો-અનુષ્ટાનો પાછળ લાખો લોકોને રોજીરોટી મળે છે, તેનો ખાસ પ્રચાર કરવો જોઈએ. આ વાત હાઈલાઈટ કરવી જોઈએ.
SR No.036511
Book TitleJain Shasanna Vicharniya Prashno
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherMission Jainatva Jagaran
Publication Year2019
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy