Book Title: Jain Shasanna Vicharniya Prashno
Author(s): Bhushan Shah
Publisher: Mission Jainatva Jagaran

View full book text
Previous | Next

Page 32
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો આવા સમયે અમુક અપવાદને બાદ કરતા જગ્યા જગ્યાએ બેસાડાતી ગુરુમૂર્તિઓ દેવ-દેવીની મૂર્તિ ઓ નું પ્રચલન ઓછુ કરવા જેવું છે. તથા તેમની પાછળ પાગલ બનવા કરતા આડબરો હોમ-હવન આદિ પણ બંધ કરવા જેવા છે નહિ તો આપણો સમાજ ભવિષ્યમાં જૈન સમાજ નહિ રહે...દેવીપૂજક સમાજ બની જશે.

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75