________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો આવા સમયે અમુક અપવાદને બાદ કરતા જગ્યા જગ્યાએ બેસાડાતી ગુરુમૂર્તિઓ દેવ-દેવીની મૂર્તિ ઓ નું પ્રચલન ઓછુ કરવા જેવું છે. તથા તેમની પાછળ પાગલ બનવા કરતા આડબરો હોમ-હવન આદિ પણ બંધ કરવા જેવા છે નહિ તો આપણો સમાજ ભવિષ્યમાં જૈન સમાજ નહિ રહે...દેવીપૂજક સમાજ બની જશે.