________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - જેમ પૂ.આ.યુગભૂષણસૂરિજી મ.સા, કાયદા આદિ માં તૈયાર થયા છે. જેમ પૂ. નયપદ્મસાગરજી મ. તૈયાર થયા છે. જેમ પૂ. આ. રત્નસુંદરસૂરિજી મ. તૈયાર થયા છે. તેમ હવે અન્ય ગુરુ ભગવંતો પણ તૈયાર થાય. પૂ. ચંદ્રશેખર વિ. મ.સા. ની શાસનદાઝ અને સમર્પિતતા ને પામી ધામ આદિના યુવાનો પણ આ ક્ષેત્રે તૈયાર થયા છે. વધુ તૈયાર થાય તેવી અવશ્યકતા છે.