Book Title: Jain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શાસના
नमो चउविसाए तित्थयराण उसभाइ महावीर पज्जवसाणाण
શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર
અઠવાડિક
ગુરુનંદકો વિઘા ફળતી નથી जो उण णिंदेह गुरुं णिण्हवइ
य गौरवं विमग्गंतो। तस जइ कह वि विज्जा होइ
फलं ण उण जे देह ॥ (ચઉપ્પન્ન મહાપુરિયં ચરિયું) જે ખરેખર ગુરુની નિંદા કરે છે, ગુરુના નામને છુપાવે છે અને પોતાના જ ગૌરવ-મહત્તાને શોધે છે, તેને કદાચ કોઇપણ
રીતે વિદ્યા પ્રાપ્ત થાય તો પણ તે વિદ્યા તેને લાભદાયી
બનતી નથી.
ક -પ
છે
શ્રી જૈન શાસન કાર્યાલય
શ્રત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA.
PIN -361 005