Book Title: Jain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
然然然然然然然然然然动态总部动态总部动态越越越越越越益基於
શ્રી જેન હિતવર્ધક મંડળ શ્રી જેનશાસન (અઠવાડીક) વર્ષ: ૧૬ - અંક: ૩૧ તા. ૨૯-૬-૨૦૦૪ ટ્રસ્ટ રજી. નંબ૨ સુરેન્દ્રનગર એ. ૧૦૪૨ :
ફોન : ડોળીયા (૦૨૭૫૫) ૨૩૫૪૪
થાનગઢ (૦૨૭૫૧) ઓ. ૨૨૦૩૧૪, ૨૨૨૪૨ શ્રી શંખેશ્વર નેમીસ્વર જિનેન્દ્ર પ્રાસાદન
ઘર, ૨૨૦૦૨ 8 શ્રી જેન હિતવર્ધક મંડળ ) નેશનલ હાઈવે, મ. ડોળીયા (તા. સાયલા) જી. સુરેન્દ્રનગર. (સૌરાષ્ટ્ર) સુજ્ઞ મહાયો વડીલો તેમજ ધર્મપ્રેમી બંધુઓ તેમજ બહેનો, આપ સૌ સાતામાં હશો. ત્યાં બીરાજતા દરેક હશો. ત્યાં બીરાજતા દરેક સાધુ ભગવંતો પૂજય સાધ્વીજી મહારાજ સાહેબો ને અમારા મા સાતા પૂદ શો. બીજુ આપ સૌને ખુબજ ખુશી સાથે જણાવવાનું કે આપણાં શ્રી શંખેશ્વર નેમીશ્વર તીર્થ ડોળીયની ૧૪મી વર્ષગાંઠ છે. ૨-૩-૨૦૦૪ નાં રોજ ખુબજ હર્ષ ઉલ્લાસથી ધજારોપણ તેમજ ખૂબજ સારી સંખ્યામાં હાજર રહેતા ધર્મપ્રેમી ભાઇ બહેનો એના ઉત્સાહી ઉજવેલ છે. આ તીર્થના પ્રેરણાદાતા હાલાર ઉધારક પૂ.આ.શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મ. ના પટ્ટધર શાસન પ્રભાવક પૂ.આ.શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. તથા પૂ. પ્રવર્તક મુનિરાજ શ્રી યોગીન્દ્ર વિજયજી મ. ના ઉપદેશ અને તેઓશ્રીના માર્ગદર્શન મુજબ ભવ્ય રીતે આ
તીર્થ અદિ તત્વમાં આવ્યું છે. જે માટે આપણે તેમના કાયમ ઋણી છીએ. આ તીર્થમાં નીચે મુજબની વ્યવસ્થાઓ ઉભી કરેલ છે. I (૧) જૈન મંદિ, ૩ ઉપાશ્રય, યાત્રિકોને રહેવા માટેના ૨ મોટા હોલ તેમજ પ૦ રૂમો તૈયાર છે, જેનો યાત્રિકોનો ખુબજ લાભ ટ્રસ્ટને મળે છે.
ખુબજ મ રી ભોજન શાળા જેનું બાંધકામ ૧૬૩૨૧ ફુટ છે. છેલ્લે હમણા એક ધર્મશાળા બનાવી જે ટોટલ ૨૬ રૂમના દાતા શ્રી દેવશીભાઇ પોપટ મોઢ તેમજ તેમના ભાઇઓ તથા પરિવાર છે. અને આ લાભ તેમણે રૂા. ૧૧,૧૧,૧૧૧/- આપીને લીધો છે. ભોજન શાળામાં પણ રૂા. ૧૨, ૫૦,૦૦૦ જેવું ડોનેશન આપી પુરક દાતા તરીકેનો લાભ લીધો છે. હજુ પણ ડોળીયા તીર્થમાં વધુ લાભ લેવા માટે તેઓ વિચારી રહ્યા છે. જેની જાહેરાત તેઓ ધર્મશાળાના ઓપનીંગ વખતે કરશે. ભોજનશ ળાની મેઇન તકતી તેમજ ધર્મશાળાની તકતીના દાતા શ્રી દીપચંદભાઈ ગાર્ડી સાહેબ છે. હોલના મુખ્ય દાતા શ્રી મનસુખલાલ જીવરાજ - ભાડલાવાળા છે. દાતાઓનાં હંમેશા ખુબજ સહકાર મળવાથી આ તીર્થ ખુબજ ટૂંકા સમયમાં વિસ્તાર પામ્યું છે. અને ભોજન શાળા પI ફી ચાર્જમાં ફકત ખુશી ભેટ ઉપરજ ચલાવીએ છીએ. અને દર મહીને ૭-૮ હજાર માણસોનો ભોજન શાળાનો લાભ મળે છે. આપણાં બા તીર્થમાં નીચેના તક્તિઓ તેમજ તિથિ અને ફોટા માટેની ડોનેશનની યોજના છે તો આપ યથા યોગ્ય ડોનેશન આપીને આપ શા
તીર્થને મ દરૂપ થવા વિનંતિ. (૨) ધર્મશાળામાં જીર્ણોધ્ધાર કરેલ જેનાં ૮ રૂમ ગ્રાઉન્ડ ફ્લોર નો નકરો રૂા. ૧,૫૧,૦૦૦ અને ૮ રૂમ ફર્સ્ટ ફલોર જેનો નકરો રૂ. ૧,૫૧,૦૦
તેની જીર્ણોધ્ધારની તકિત લાગે. (૩) ભોજન શાળામાં એક ૩૨૦૦ ફટ (ભોય) છે જેની તકતી રૂ|. ૧,૫૧,૦૦૦ (૪) ભોજન ર ાળામાં કાયમી તિથિ જેનો નકરો રૂા. ૪૦૦૦ છે (૫) ભોજન શાળામાં ફોટા મુકવાના રૂ. ૨૫૦૦ ફોટાની સાઇઝ છે ૧૪ X ૨૦ જે ફોટો બનાવવાનું ખર્ચ સંસ્થા કરે છે. આપે એક નાનો ટો
મોકલવાનો રહે. | જીવદયા માટે સાયલા - ચોટીલા તાલુકાના આજુ બાજુના ૫૦ ગામડાઓમાં પક્ષીઓ માટે ચણ મોકલીએ છીએ. જેનો એક ગુણીનો ન કરો રૂા. ૬૦ રાખેલ છે. આપણી પાસે સુરેન્દ્રનગરમાં આપણા સાધમક ભાઇઓ માટે ૧૫૦ મકાન થાય તેટલી જમીન મંળી છે. જે કોઈ ભાગ્યશાળી ભાઇઓને રસ હોય તો જણાવશો. તેની વિગત આપવામાં આવશે.
આ રીતે અમારી ઉપરની સ્કીમો છે તો આપ તેમજ આપના મિત્રોને યાદી આપીને શક્ય એટલી આ તીર્થને અને અમારા કામને ગ આપવા વિનંતી.
લી. શ્રી જેન હિતવર્ધક મંડળ - ડોન ચા. - શ્રી રામજીભાઇ લખમણભાઇ સારૂ
તથા ટ્રસ્ટી મંડળ , કોન્ટેક શ્રી રામજીભાઈ લખમણભાઇ મારૂ
સનરાઇઝ પોટરી વર્કસ અમરાપર, થાનગઢ. ફોન : (ઓ.) ૨૨૦૪૨૮/૨૨૨૪૨૮/૨૨૦૩૧૪
શ્રી મનસુખલાલ જીવરાજ ભાડલાવાળો( શ્રી છગનલાલ ખીમજી ગુઢકા
શ્રી મગનલાલ લખમણ મારૂ રાજકોટ. ફોન (૦૨૮૧) ઓ. ૨૨૩૨૩૭૬|| નાઇરોબી, કેન્યા.
થાણા, મુંબઇ. પર. ૨૨૨૩૪૮૨
( ફોન ઓ. ૩૭૪૫૫૯૧ ઘર. ૩૭૪૧૧૧૦) ફોન ઘર. ૨૫૪૨૫૫૨૫/૨૫૪૦૧૪૧