Book Title: Jain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ત્યારે આશ્રમવાસી તાપસોં એ કુલપતિ ને ફરીયાદ કરી.
મહાવીર ઝુપડીમાં રોકાઇને તપ-ધ્યાન કરવા લાગ્યા. થોડી ગાયો આવી તેમની કૃપડી ખાવા લાગ્યા. પક્ષી તિણખા લઇ જવા લાગ્યા. પરંતુ મહાવીરે કોઇને કોઇ ન કહ્યું.
આપણો અતિથિ શ્રમણ કેવા આળસું છે? પશુઓથી તેમણી ઝુપડીની રક્ષા પણ
નથી કરી શકતા...
૧૩૧
) HTT
કુલપતિએ મહાવીર ને કહ્યું.
-- કુમાર શ્રમણ! આટલી છે. પણ શું લાપરવાહી છે? જેવો, આ પક્ષીઓ પણ તેમના ઘોસલાની રક્ષા કરે છે, તમે ક્ષત્રીય પુત્ર થઇ ને પણ તમારી ઝોપડીની રક્ષા
નથી કરી શકતા.
મહાવીર ધ્યાન મોન મા સ્થિર હતા. તેમને વિચાર્યું
જે આત્મા-દર્શન માટે મેં રાજપાટ, છોડયું શરીરની મમતા છોડી તો શું ઝુંપડીની રક્ષામાં લાગું?... મારા અહીંયા રોકાવાથી આશ્રમ વાસીઓના મનામાં પીડા પહોંચે છે તો ચાલ
કયાંક બીજે..
૧૪
.
મહાવીર આશ્રમ છોડીને જંગલમાં ચાલ્યા ગયાં.
૧૩૩.