SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે આશ્રમવાસી તાપસોં એ કુલપતિ ને ફરીયાદ કરી. મહાવીર ઝુપડીમાં રોકાઇને તપ-ધ્યાન કરવા લાગ્યા. થોડી ગાયો આવી તેમની કૃપડી ખાવા લાગ્યા. પક્ષી તિણખા લઇ જવા લાગ્યા. પરંતુ મહાવીરે કોઇને કોઇ ન કહ્યું. આપણો અતિથિ શ્રમણ કેવા આળસું છે? પશુઓથી તેમણી ઝુપડીની રક્ષા પણ નથી કરી શકતા... ૧૩૧ ) HTT કુલપતિએ મહાવીર ને કહ્યું. -- કુમાર શ્રમણ! આટલી છે. પણ શું લાપરવાહી છે? જેવો, આ પક્ષીઓ પણ તેમના ઘોસલાની રક્ષા કરે છે, તમે ક્ષત્રીય પુત્ર થઇ ને પણ તમારી ઝોપડીની રક્ષા નથી કરી શકતા. મહાવીર ધ્યાન મોન મા સ્થિર હતા. તેમને વિચાર્યું જે આત્મા-દર્શન માટે મેં રાજપાટ, છોડયું શરીરની મમતા છોડી તો શું ઝુંપડીની રક્ષામાં લાગું?... મારા અહીંયા રોકાવાથી આશ્રમ વાસીઓના મનામાં પીડા પહોંચે છે તો ચાલ કયાંક બીજે.. ૧૪ . મહાવીર આશ્રમ છોડીને જંગલમાં ચાલ્યા ગયાં. ૧૩૩.
SR No.537269
Book TitleJain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2003
Total Pages382
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy