Book Title: Jain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
%AA%%%%%%%%%E%%%%%
%E%%E%%%E
શ્રી જૈન હિતવર્ધક મંડળ શ્રી જેનશાસન (અઠવાડીક) વર્ષ: ૧૬ જ અંક: ૨૯ તા. ૧૫-૬-૨૦૦૪ કસ્ટ રજી. નંબર સુરેન્દ્રનગર એ. ૧૦૪ર છે .
ફોનઃ ડોળીયા (૦૨૭૫૫) ૨૩૫૪૪૪
થાનગઢ (૦૨૭૫૧) ઓ. ૨૨૮૩૧૪, ૨૨૨૪૨૮ શ્રી શંખેશ્વર નેમીશ્વર જિનેન્દ્ર પ્રસાદવાન
ઘર. ૨૨૦૮૨૮ શ્રી જેન હિતવર્ધક મંડળ કે .? નેશનલ હાઇવે, મુ. ડોળીયા (તા. સાયલા) જી. સુરેન્દ્રનગર. (સૌરાષ્ટ્ર) , , ,
સુજ્ઞ મહાશયો વડીલો તેમજ ધર્મપ્રેમી બંધુઓ તેમજ બહેનો, આપ સૌ સાતામાં હશો. ત્યાં બીરાજતા દરેક હશો. ત્યાં બીરાજતા દરેક સાધુ ભગવંતો પૂજય સાધ્વીજી મહારાજ સાહેબ ને અમારા વતી સાતા પૂછશો. બીજુ આપ સૌને ખુબજ ખુશી સાથે જણાવવાનું કે આપણાં શ્રી શંખેશ્વર નેમીશ્વર તીર્થ ડોળીયની ૧૪ મી વર્ષગાંઠ તા. ૨-૩-૨૦૦૪ નાં રોજ ખુબજ હર્ષ ઉલ્લાસથી ધજારોપણ તેમજ ખૂબજ સારી સંખ્યામાં હાજર રહેતા ધર્મપ્રેમી ભાઈ બહેન એના ઉત્સાહથી ઉજવેલ છે. આ તીર્થના પ્રેરણાદાતા હાલાર ઉધારક પૂ.આ.શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મ. ના પટ્ટધર શાસન પ્રભાવક પૂ.આ.શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. તથા પૂ. પ્રવર્તક મુનિરાજ શ્રી યોગીન્દ્ર વિજયજી મ. ના ઉપદેશ અને તેઓશ્રીના માર્ગદર્શન મુ બ ભવ્ય રીતે આ
તીર્થ અસ્તિત્વમાં આવ્યું છે. જે માટે આપણે તેમના કાયમ ણી છીએ. આ તીર્થમાં નીચે મુજબની વ્યવસ્થાઓ ઉભી રેલ છે. (૧) જૈન મંદિર, ૩ ઉપાશ્રય, યાત્રિકોને રહેવા માટેના ૨ મોટા હોલ તેમજ ૫૦ રૂમો તૈયાર છે. જેનો યાત્રિકોનો ખુબજ લાલ ટ્રસ્ટને મળે છે.
ખુબજ મોટી ભોજન શાળા જેનું બાંધકામ ૧૬૩૨૧ ફુટ છે. છેલ્લે હમણા એક ધર્મશાળા બનાવી જે ટોટલ ૨૬ રૂમના દાતા શ્રી દેવશીભાઇ પોપટ મોંઢ તેમજ તેમના ભાઇઓ તથા પરિવાર છે. અને આ લાભ તેમણે રૂા. ૧૧,૧૧,૧૧૧/- આપીને લીધો છે. જો જન શાળામાં પણ રૂા. ૧૨,૫૦,૦૦૦ જેવું ડોનેશન આપી પુરક દાતા તરીકેનો લાભ લીધો છે. હજુ પણ ડોળીયા તીર્થમાં વધુ લાભ લેવા માટે તેઓ વિચારી રહ્યા છે. જેની જાહેરાત તેઓ ધર્મશાળાના ઓપનીંગ વખતે કરશે. ભોજનશાળાની મેઈન તકતી તેમજ ધર્મશાળાની તકતીના દાતા શ્રી દીપચંદભાઈ ગાર્ડી સાહેબ છે. હોલના મુખ્ય દાતા શ્રી મનસુખલાલ જીવરાજ - ભાડલાવાળા છે. દાતાઓનાં હંમેશા ખુબજ સહકાર મળવાથી આ તીર્થ ખુબજ ટૂંકા સમયમાં વિસ્તાર પામ્યું છે. અને ભોજન શાળા પણ ફી ચાર્જમાં ફકત ખુશી ભેટ ઉપરજ ચલાવીએ છીએ. અને દર મહીને ૭-૮ હજાર માણસોનો ભોજન શાળા નો લાભ મળે છે. આપણાં આ તીર્થમાં નીચેના તક્તિઓ તેમજ તિથિ અને ફોટા માટેની ડોનેશનની યોજના છે તો આપ યથા યોગ્ય ડોનેશન આપીને આપણા તીર્થને મદદરૂપ થવા વિનંતિ. ) ધર્મશાળામાં જીર્ણોધ્ધાર કરેલ જેનાં ૮ રૂમ ગ્રાઉન્ડ ફ્લોર નો નકરો રૂા. ૧,૫૧,૦૦૦ અને ૮ રૂમ ફર્સ્ટ ફલોર જેનો નકરો છે. ૧,૫૧,૦૦૦
તેની જીર્ણોધ્ધારની તક્તિ લાગે. (ક) ભોજન શાળામાં એક ૩૨૦૦ ફુટ (ભોયરૂ) છે જેની તકતી રૂ. ૧,૫૧,૦૦૦ : -
ભોજન શાળામાં કાયમી તિથિ જેનો નકરો રૂા. ૪૦૦૦ છે ) ભોજન શાળામાં ફોટા મુકવાના રૂ. ૨૫૦૦ ફોટાની સાઇઝ છે ૧૪ X ૨૦ જે ફોટો બનાવવાનું ખર્ચ સંસ્થા કરે છે. આ પે એક નાનો ફોટો 'મોકલવાનો રહે. ) જીવદયા માટે સાયલા - ચોટીલા તાલુકાના આજુ બાજુના ૫૦ ગામડાઓમાં પક્ષીઓ માટે ચણ મોકલીએ છીએ. જેનો એક ગુણીનો નકરો
રૂા. ૬૦૦ રાખેલ છે. (ર) આપણી પાસે સુરેન્દ્રનગરમાં આપણા સાધર્મીક ભાઇઓ માટે ૧૫૦ મકાન થાય તેટલી જમીન મળી છે. જે કોઈ ભાગ્યશ ળી ભાઇઓને રસ
હોય તો જણાવશો. તેની વિગત આપવામાં આવશે. - આ રીતે અમારી ઉપરની સ્કીમો છે તો આપ તેમજ આપના મિત્રોને યાદી આપીને શક્ય એટલી આ તીર્થને અને “મારા કામને વેગ આપવા વિનંતી.
લી. શ્રી જેન હિતવર્ધક મંડળ - ડોળીયા શ્રી રામજીભાઇ (ખમણભાઇ મારૂ
તથા ટ્રસ્ટી મંડળ - કોન્ટક ૦ શ્રી રામજીભાઈ લખમણભાઈ મારૂ
- સનરાઇઝ પોટરી વર્કસ
અમરાપર, થાનગઢ. ફોન : (ઓ.) ૨૨૦૪૨૮/૨૨૨૪૨૮/૨૨૦૩૧૪ 41 મનસુખલાલ જીવરાજ ભાડલાવાળો( શ્રી છગનલાલ ખીમજી ગુઢકા )( શ્રી મગનલાલ લખ મણ મારૂ કાજકોટ, ફોન (૦૨૮૧) ઓ. ૨૨૩૨૩૭૬
નાઇરોબી, કેન્યા.
થાણા, મુંબ. ઘર. ૨૨૨૩૪૮૨
ફોન ઓ. ૩૭૪૫૫૯૧ ઘર. ૩૭૪૧૧૧૦Jા ફોન ઘર, ૨૫૪૨૫૫૨૫ ૨૫૪૦૧૪૧૩ ન કર ૩૬૭
%B%%%%
2B%%E%E%AA
%