Book Title: Jain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મહાવીર મૌ રહ્યા. ત્યારે નન્દીવર્ધને કહ્યું...
મહાવીરના દીક્ષા સંકલ્પ જાણીને નવલોકાન્તિક દેવોએ આવીને પ્રાર્થના કરી...
સારું ભ છે ! મારો સ્નેહ માનીને બે વર્ષ સુધી હજી રોકાઇ જાવ, તે પછી દીક્ષા લઈ લેજો.
હે ! ધર્મનો પ્રકાશ કરવા વાળા સૂર્ય, આપની
જય હો ! આપનો આ નિર્ણય મહાન છે. સંસારને આત્મકલ્યાણનો માર્ગ દેખાડ શો. ધર્મ
તીર્થનું પ્રવર્તન કરો.
ભાઇની વાત : ભળી મહાવીર બે વર્ષ સુધી ઘરમાં જ ત્યાગમય : વન વિતાવતા રહ્યા.
દીક્ષા લેતા પહેલા રાજકુમાર મહાર્વર એક વર્ષ સુધી દરરોજ સવારે એક પ્રહર સુધી નિરન્તર એક કરોડ આઠ લાખ સ્વર્ગ મુદ્રાયો દાન દ ધી. અમીર-ગરીબ બધા તેનું દાન લેવા આવતા અને પ્રસન્ન થઈને પાછા જતા.
(