Book Title: Jain Satyaprakash 1939 02 SrNo 43 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 5
________________ ભગવાન મહાવીર અને માંસાહાર લેખક—મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી, કરાચી 4 આ લેખ અમે પ્રસ્થાન ’ના વ્યવસ્થાપક રૂપર પ્રસ્થાન 'માં પ્રગટ કરવા માટે મેયેા હતે. ચડા દિવસ બાદ એ લેખ તેમણે, એને પેાતાના પત્રમાં છાપવાના ઇન્કાર સાથે, અમને પામે છે. જિજ્ઞાસુઓની જાણ માટે અમે એ લેખને અહીં અક્ષયઃ વ્યવસ્થાપક પ્રસિદ્ધ કરીએ છીએ, કોઈ પણ વૃક્ષનું મૂળ શક્તિ, તેનું આયુષ્ય અને તેના પ્રતિપાદક વા આધાર રાખે છે. જેટલું મજબૂત અને ઊંડુ ડાય છે, તેટલી જ તે વૃક્ષની તેને ફેલાવા વધારે હોય છે. સિદ્ધાન્તોની દૃઢતા એ સિહાઉત્પાદકની મન-વચન-કાયાની આતપ્રેતતા ઉપર વધારે r અહિંસા કે દયાનું નામ લેતાં જૈનધર્મની આ મુખ્ય વસ્તુ છે.' એમ કાઈ પણ અભ્યાસક પકાર્યો વિના ન રહે. ભગવાન મહાવીર અને બુદ્ધ એ બન્નેએ આાથી પચ્ચીસ સો વર્ષ ઉપર અહિંસાને સદેશ જગતને સ ંભળાવ્યા હતા અને એ એ મહાપુરુષોના સન્દેશ આજે પણ તેમના અનુયાયિઓ દ્વારા જગત્ સાંભળી અને ઝીલી રહ્યું છે. છતાં બુદ્ધના અનુયાયિઓમાં એ સિદ્ધાન્તનું પાલન ણે ભાગે નથી થઇ રહ્યું, એ સા કાષ્ઠ જુએ છે. જ્યારે સાધુએમાં તે શું ગૃહસ્થેામાં પણ મહાવીરના અહિંસા અને દયાના સિદ્ધાંતાનું પાલન અત્યારે પણ થઇ રહ્યું છે, એનું કંઈક તેા કારણ હાવું જોમએ. Jain Education International સિદ્ધાન્તની પ્રરૂપણા એક વસ્તુ છે અને પાલન ખીજી વસ્તુ છે. ઉપદેશક પ્રરૂપાતા સિદ્ધાન્તનું સ્વયં આચરણુ જો નથી કરતો, તે તેની અસર જનતા ઉપર નથી થતી. અહિંસાના સિદ્ધાન્ત પ્રકાશવા છતાં બુદ્ધ ભગવાને રાતે માંસાહાર કર્યા છે, એ જ કારણુ, હું તે જોઉં છું કે તેમના પોતાના સમયમાં અને તે પછીના સમયમાં, ઠેઠ અત્યાર સુધી પણ તેમના અનુયાયિઓમાં મેટે ભાગે માંસાહાર પ્રચલત રહ્યો છે. જ્યારે ભગવાન મહાવીરે અહિંસાને જે સન્દેશ સંભળાવ્યેા તે પેાતાના આચરણુમાં ઉતારીને જ સ ંભળાવ્યે હતેા અર્થાત્ કટ્ટર રીતે તેમણે તેનું પાલન કર્યું હતું. આ જ કારણુ છે કે જૈનધર્મના અનુયાયિએમાં અત્યાર સુધી માંસાહાર સર્વથા ત્યાજ્ય ગણાતો આવ્યા છે. 46 ભગવાન 21 હુમણુાં હમણાં “ જૈન સૂત્રેામાં પણ માંસાહારનું વિધાન છે, ” અને એવું કોઇ કોઇ મહાવીર તથા તેમના તે વખતના સાધુઓ માંસાહાર લેતા હતા, લેખક તરફથી બહાર પડતું વાંચવામાં આવે છે. મને લાગે છે કે ચાલુ યેકમાન્યતાની વિરુદ્ધમાં કઈ પણ કહેવું, લખવુ પ્રવૃત્તિ કરવી એ આ જમાનાની એક ફેશન સમજાય છે. પરન્તુ એમાં એટલું યાદ રાખવાની જરૂર છે-કે તેમ કરવાથી કઈ પણુ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 64