Book Title: Jain Satyaprakash 1939 02 SrNo 43
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 64
________________ Regd. No. B. 3801 જૈન સાહિત્યની આલમમાં ભાત પાડતું એ ઉત્તમ પ્રકાશન મેળવવા આજે જ ગ્રાહક બને શ્રી જૈન સત્ય પ્રકાશને શ્રી પર્યષણ પર્વ વિશેષાંક - - - - - 216 પાનાના આ દળદાર વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષના ઈતિહાસ ઉપર પ્રકાશ પાડતા વિદ્વત્તાભર્યા અનેક લેખે, ભગવાન મહાવીર સ્વામીનું કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાગર ત્રિરંગી ચિત્ર, નિહાસિક વાર્તાઓ અને શિલ્પ સ્થાપત્યના લેખો તથા વિદ્યા આપવામાં આવ્યો છે. આ વિશેષાંકની છે કે મુક્ત કે પ્રશંસા કરે છે. ઉંચા કાગળો, સુંદર છપાઈ, છતાં છુટક મૂલ્ય ટપાલ ખર્ચ સાથે એક રૂપિઓ. બે રૂપિઆ ભરીને શ્રી જન સત્ય પ્રકાશના ગ્રાહક થનારને આ વિશેષાંક ચાલુ અંક તરીકે તથા એ ઉપરાંત બીજ 10 ચાલ અંકે અપાય છે. - અમૂલ્ય તક !] [આજે જ મંગા! | અત્યાર સુધીમાં બહાર પડેલાં બધાંય ચિત્રમાં સૌથી ચઢિયાતું કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાંગસુંદર ભ. મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુ દેસાઈ પાસે તૈયાર કરાવેલું આ ચિત્ર પ્રભુની પરમ શાંત-ધ્યાનસ્થ મુદ્રા અને પરમ વીતરાગ ભાવને સાક્ષાત્કાર કરાવે છે. આ ચિત્ર જોયા પછી એની અપૂર્વતા સમજાયા વગર નહીં રહે. દરેક જેના ઘરમાં આ ચિત્ર અવશ્ય જોઈએ. ૧૪”x૧૦ની સાઈઝ, જાડા આર્ટ કાર્ડ ઉપર સુંદર છપાઈ અને સોનેરી બેઈર સાથે મૂલ-આઠ આના. ટપાલ તથા પેકીંગ ખર્ચના બે આના વધુ. લખ–શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. ( ગુજરાત ! Jain Education ] + www.jainenbrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64