Page #1
--------------------------------------------------------------------------
________________
-
-
GEBITS: *"
tIEW
તંત્રો
ચીમનલાલ ગોકળદાસ શાહ
વર્ષ
:
: અંક ?
: ક્રમાંક ૪૩ :
-
મળવા અમારા
eyeg
Page #2
--------------------------------------------------------------------------
________________
णमो त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमझे, संमोलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं, भवाणं मग्गयं विसयं ॥ १ ॥
श्री जैन सत्य प्रकाश
(માસ પત્ર)
વિક્રમ સંવત્ ૧૯૯૫
મહા વદ ૧૨
વીર સંવત્ ૨૪૬૫
બુધવાર
ઈસ્વીસન ૧૯૩૯ ફેબ્રુઆરી ૧૫
વિ–ષ–૨–– –ન १ श्री उपाध्यायपत्रस्तोत्रम् : आ. म. श्री विजयपद्ममूरिजो : १९७१) ૨ ભગવાન મહાવીર અને માંસાહાર : મુ. ભ. શ્રી વિદ્યાવિજયજી : ૩૯ ક શ્રી ગોપાલદાસ પટેલને ૪ આ. ભ. શ્રી. સાગરાનંદસૂરિજી : ૧૯૩ ૪ ‘પ્રસ્થાન’ સાથે પત્રવ્યવહાર
: 303 ૫ માંસાહારને શાસ્ત્રીય ખુલાસે : મ. કાશીવિશ્વનાથજી વ્યાસ : ૪૦૭ - નિવેદન - જૈનદર્શનમાં માંસાહારની બમણું : આ. ભ. શ્રી. વિયેલાવણ્યસુરિજી : ૪૯
સમાચાર
સ્થાનિક ગ્રાહકોને અમદાવાદના-સ્થાનિક–જે ગ્રાહક ભાઈઓનું લવાજમ આવવું બાકી છે તેએ અમારો માણસ આવે ત્યારે તેને લવાજમ આપીને આભારી રે !
– પૂ. મુનિરાજને વિજ્ઞપ્તિ –
વિહાર દરમ્યાન માસિક વખતસર અને ઠેકાણાસર પહોંચાડી શકાય તે માટે દરેક અંગ્રેજી મહિનાની તેરમી તારીખ પહેલાં, વિહારસ્થળની ખબર અમને મળતી રહે એવી વ્યવસ્થા કરવા સૌ પૂ મુનિરાજોને વિજ્ઞપ્તિ છે.
લવાજમ સ્થાનિક ૧-૮-૦ બહારગામ –૦-૦
છૂટક ર ક ૦-ર-૦
મુદ્રક : નરોત્તમ હરગેવિન્દ પંડયા, પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મુકણુથાન : સમાજ પ્રીટરી સલાપસ કેસ રેડ અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જનધર્મ
સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ.
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન સત્ય પ્રકાશ
ક્રમાંક ૪૩
[भासि न
. [वष ४ : म ७] ॥ श्रीउपाध्यायपदस्तोत्रम् ॥ कर्ता--आचार्य महाराज श्रीविजयपश्नमरिजी
॥ आर्यावृत्तम् ॥ सिरिसंखेसरपासं, थुणिय वरं णेमिसरिगुरुचरणं । सिरिसिद्धचक्कसंगो-वज्झायपयत्थवं कुणमि ॥१॥ सुयगयजहत्थविहिणा, सत्थज्झयणं कुणंति जे हरिसा । निम्मलसंजमनिरया, वंदेऽहं ते वरोज्झाए ॥२॥ उवयारगदिट्ठीप, विविहोवाएहि जेऽणगारगणं । चरणडमुत्तिमग्गे, साहजं दिति पइदियह ॥६॥ पाहाणतुल्लपडिहे, सीसेऽवि जणेइ सयलसुयकुसले । आयारविणयणिढे, जे वंदे ते वरोज्झाए ॥४॥ दव्यायरिए जुग्गे, चउविहसिरिसंघविहियसाहज्जे । सिरिपाढगे चउत्थे, णिच झापमि थिरचित्ता ॥५॥ वरणवपयसेढीए, चउत्थदियहे चउत्थपयसरणं । पणवीसइगुणलक्खा, कायव्वं पवरबहुमाणा ॥ ६ ॥ पणवीसइभेएणं, पणवीसइगुणसमुभवो णेओ । भेयदुगप्पाहण्णं, णायव्वं तत्थ विउहणे ॥ ७ ॥ इक्कारसंगचोहस-पुत्वज्झायणसरुपसज्झाणं । अंगोवंगकरणचर - णाराहणमवरगंथम्मि ॥ ८॥ अंगोवंगाइ मुया, इक्कारसबारसप्पमाणेणं । जे परिसमहिजते, अज्झाते ऽवरेसिं च ॥ ९ ॥ अटुप्पययणमाया- राहणणि उणे पसण्णयरहिअया । णिम्मलवेरग्गगया, ते वंदे वायगे णिञ्च ॥ १०॥ आयारे आयारो, समणाणं सुत्तिओ गणहरेहिं । अट्ठारसपयसहसं, दुसुयखंधणियं पढमं ॥ ११ ॥ ससमयपरसमयाणं, लोयालोयप्पजीवपमुहाणं । सूयगडंगे भणियं, वाइचउक्कस्सरूवं च ॥१२॥ विधिहोवसग्गभावा, अद्दकुमाइविविहसम्भावा । तत्थेव वित्थरेणं, पयासिया पुजपुरिसेहि ॥ १३ ॥
Page #4
--------------------------------------------------------------------------
________________
[३८]
શ્રી જૈન સત્ય પ્રકાશ
इकत्थाउ दसंता, अत्था परिगुंफिया विसेसाओ। तइयंगे ठाणंगे, वत्ता विविहाणुओगाणं ॥ १४ ॥ समिसावगहियभावा, चउभंगी सावगाण तह दुविहा । समिइव्ययपमुहाण, परूवर्ण पंचमडझयणे ॥ १५ ॥ आराहिऊण विहिणा, सिद्धत्थसुयस्स सासणं हरिसा। तित्थयरत्तं भवा, णव पाघिस्संति संतिगिह ॥ १६ ॥ सेणियसंखोदाई, सुपासपोट्टिलदढायुवरसयगा। तह रेवई य सुलसा - णवमज्झयणे मुणेयव्वा ॥ १७ ॥ तह पउमणामचरियं, सेणियणिवजीवणं महारसियं । आइसयतत्तणिहाणं, दीसइ अहुणा वि ठाणंगे ॥ १८ ॥ दवाइविमाणाणं, पुरिससमुदाण सेलसलिलाणं । भावा अज्झयणाई, दस तइयंगे सुयक्खंधो ॥ १९॥ समवायंगे भावा, जीवाजीवाण गइचउकस्स । समवायाणं सयगं-तित्थयराइस्सरूवं च ॥ २० ॥ ठाणंगाओ दुगुणं, कणंतभावणियं चउत्थंगं । सव्यंगसारकलियं, महप्पहावेण संजुक्तं ॥ २१ ॥ छत्तीससहस्साई, पसिणाई पंचमंगठिइयाई । सिरिगोयमाइपहि, संघसुरेहिं च पुट्ठाई ॥ २२ ।। तह बरबोहदयाई, भवरइवैरग्गभावजणयाई । पण्हाई पुट्ठाई, धम्मिट्ठाए जयंतीए ।। २३ ॥ केवलिसासणणाहो, पण्डत्तरदायगो महावीरो ।। सव्वाणुओगमेयं, चरणकरणभावसंकलियं ॥ २४ ॥ छद्दव्वभावपुण्ण, अन्नं णामं विवाहपण्णती। जस्स त्थि भगवईए, परिविइयं पंचमंगमिणं ॥ २५ ॥ एगाहियचालीस - ८पमाणसयगाइजत्थसुहयाई । उद्देसगप्पमाणं, पणसयरिण्णूणसहसदुगं ॥ २६ ॥ विमलोवक्कमभावा, णिक्खेवणयाणुगमसरूवं च । दवाइभंगतत्तं, पमाणसिद्धी भगवईप ॥ २७ ॥ अइमुत्ताइयसमणा, सड़ा सिरितुंगियाउरीवासा । सिरिसंघस्त हियटुं, परिकहिया सिरिभगवईए ॥ २८ ॥ संगामेणं भावा, सोवणियसेहरेण णिकाणं । छत्तीससहस्सेहिं, विहिया पूया भगवईए ॥ २९ ॥ एगूणधीसपमाणय - ज्झयणाइ दुवे तहा सुयक्खंधा । णायाधम्मकहंगे, दुगुणपयाई भगवईए ॥ ३०॥ पांडवसेलगवत्ता, दुवयसुयापूयणस्सरूवं च । सेणियसुयमेहमुणी, पहुणा विहिओ थिरो चरणे ॥ ३१॥ [अपूर्ण]
Page #5
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર અને માંસાહાર
લેખક—મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી, કરાચી
4
આ લેખ અમે પ્રસ્થાન ’ના વ્યવસ્થાપક રૂપર પ્રસ્થાન 'માં પ્રગટ કરવા માટે મેયેા હતે. ચડા દિવસ બાદ એ લેખ તેમણે, એને પેાતાના પત્રમાં છાપવાના ઇન્કાર સાથે, અમને પામે છે. જિજ્ઞાસુઓની જાણ માટે અમે એ લેખને અહીં અક્ષયઃ વ્યવસ્થાપક પ્રસિદ્ધ કરીએ છીએ,
કોઈ પણ વૃક્ષનું મૂળ શક્તિ, તેનું આયુષ્ય અને તેના પ્રતિપાદક વા આધાર રાખે છે.
જેટલું મજબૂત અને ઊંડુ ડાય છે, તેટલી જ તે વૃક્ષની તેને ફેલાવા વધારે હોય છે. સિદ્ધાન્તોની દૃઢતા એ સિહાઉત્પાદકની મન-વચન-કાયાની આતપ્રેતતા
ઉપર વધારે
r
અહિંસા કે દયાનું નામ લેતાં જૈનધર્મની આ મુખ્ય વસ્તુ છે.' એમ કાઈ પણ અભ્યાસક પકાર્યો વિના ન રહે. ભગવાન મહાવીર અને બુદ્ધ એ બન્નેએ આાથી પચ્ચીસ સો વર્ષ ઉપર અહિંસાને સદેશ જગતને સ ંભળાવ્યા હતા અને એ એ મહાપુરુષોના સન્દેશ આજે પણ તેમના અનુયાયિઓ દ્વારા જગત્ સાંભળી અને ઝીલી રહ્યું છે. છતાં બુદ્ધના અનુયાયિઓમાં એ સિદ્ધાન્તનું પાલન ણે ભાગે નથી થઇ રહ્યું, એ સા કાષ્ઠ જુએ છે. જ્યારે સાધુએમાં તે શું ગૃહસ્થેામાં પણ મહાવીરના અહિંસા અને દયાના સિદ્ધાંતાનું પાલન અત્યારે પણ થઇ રહ્યું છે, એનું કંઈક તેા કારણ હાવું જોમએ.
સિદ્ધાન્તની પ્રરૂપણા એક વસ્તુ છે અને પાલન ખીજી વસ્તુ છે. ઉપદેશક પ્રરૂપાતા સિદ્ધાન્તનું સ્વયં આચરણુ જો નથી કરતો, તે તેની અસર જનતા ઉપર નથી થતી. અહિંસાના સિદ્ધાન્ત પ્રકાશવા છતાં બુદ્ધ ભગવાને રાતે માંસાહાર કર્યા છે, એ જ કારણુ, હું તે જોઉં છું કે તેમના પોતાના સમયમાં અને તે પછીના સમયમાં, ઠેઠ અત્યાર સુધી પણ તેમના અનુયાયિઓમાં મેટે ભાગે માંસાહાર પ્રચલત રહ્યો છે. જ્યારે ભગવાન મહાવીરે અહિંસાને જે સન્દેશ સંભળાવ્યેા તે પેાતાના આચરણુમાં ઉતારીને જ સ ંભળાવ્યે હતેા અર્થાત્ કટ્ટર રીતે તેમણે તેનું પાલન કર્યું હતું. આ જ કારણુ છે કે જૈનધર્મના અનુયાયિએમાં અત્યાર સુધી માંસાહાર સર્વથા ત્યાજ્ય ગણાતો આવ્યા છે.
46 ભગવાન
21
હુમણુાં હમણાં “ જૈન સૂત્રેામાં પણ માંસાહારનું વિધાન છે, ” અને એવું કોઇ કોઇ મહાવીર તથા તેમના તે વખતના સાધુઓ માંસાહાર લેતા હતા, લેખક તરફથી બહાર પડતું વાંચવામાં આવે છે. મને લાગે છે કે ચાલુ યેકમાન્યતાની વિરુદ્ધમાં કઈ પણ કહેવું, લખવુ પ્રવૃત્તિ કરવી એ આ જમાનાની એક ફેશન સમજાય છે. પરન્તુ એમાં એટલું યાદ રાખવાની જરૂર છે-કે તેમ કરવાથી કઈ પણુ
Page #6
--------------------------------------------------------------------------
________________
[૩૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૪
સામાજિક, ધાર્મિક કે રાષ્ટ્રીય ફાયદો થાય છે કે? જે કંઈ પણ ફાયદો ન થતો હોય બકે સમાજમાં નિરર્થક કોલાહલ ઉત્પન્ન થતો હોય, લોકોનાં દિલ દુભાતાં હોય અને તેની સાથે જ સાથે લોકોમાં ગેરસમજુતિ ઉભી થતી હોય તે એવી પ્રવૃત્તિ ન કરવી, એ જ વધારે શ્રેયસ્કર છે.
જૈન સૂત્રોમાં માસાહારનું વિધાન છે કે કેમ? અથવા મહાવીર સ્વામી અને તેમના સાધુઓ માંસાહાર કરતા હતા કે કેમ એ તો એમના જીવન ઉપરથી, તેમનાં સુ ઉપરથી, સૂત્રોની ટીકાઓ ઉપરથી અને પચ્ચીસ સો વર્ષથી ચાલ્યા આવતા રિવાજે ઉપરથી બિલકુલ સ્પષ્ટ સમજાય તેમ છે; છતાં તે વસ્તુને એક જુદા જ આકારમાં મૂકી કોલાહલ ઉત્પન્ન કરે એમાં શું હેતુ હોવો જોઈએ? અથવા એનાથી શું ફાયદો થતો હોવો જોઈએ એ નથી સમજાતું. અત્યારે તે મહાત્મા ગાંધીજીએ ભગવાન મહાવીરના એ અહિંસાવાદને રાષ્ટ્રીય પ્રવૃત્તિનું મધ્ય બિંદુ બનાવ્યું છે, અને હિન્દુસ્તાન જ નહિ, દુનિયાના દેશે તેની તરફ મીટ માંડી રહ્યા છે અને અનુકરણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં “મહાવીરસ્વામીએ માંસાહાર લીધે હતો,” “તેમના સાધુઓ પણ માંસ લેતા હતા,” “વનસ્પતિ આહારમાં અને માંસાહારમાં સરખી જ હિંસા છે,” ઈત્યાદિ જાહેર કરવું અને તે પણ સૂની આડમાં ઉભા રહીને જાહેર કરવું એ ક્યાં સુધી ઉચિત છે એનો વિચાર કરવો ઘટે છે.
“સૂત્રોના અનુવાદ કરતા, પ્રસંગ આવે અમારે તે તે શબ્દોના સ્પષ્ટ અર્થ કરવા જોઈએ” એ જે બચાવ કરવામાં આવતો હોય તે તે પણ ભૂલે છે. જૈન સૂત્રો, ટીકા સિવાય આજને કઈ પણ વિદ્વાન સંપૂર્ણ રીતે, સ્પષ્ટ લગાવી શકે એને પૂરેપૂરો અર્થ કાઢી શકે–એ અશક્ય છે. સુત્રોના ભાષાન્તરકારે કે વ્યાખ્યાનકાર ટીકાનો આશ્રય જરૂર લેશે, અને એ આશ્રય લેતાં કોઈ પણ ભાષાંતરકાર કે બા ખ્યાનકારને કબૂલવું પડશે કે જૈન સુત્રોમાં જે જે શબ્દોના બાહ્ય દષ્ટિએ અમુક અમુક જાનવરોના અર્થ કાઢી શકીએ છીએ, તે અર્થ નથી. આ વાતનું સ્પષ્ટીકરણ હમણાં હું આગળ કરીશ.
--- થોડાં વર્ષો ઉપર “પુરાતત્વ મંદિર” અહમદાવાદથી પ્રગટ થતા “પુરાતત્તવ ના ત્રીજા પુસ્તકના ચોથા અંકમાં અધ્યાપક ધર્માનંદ કૌસંબોને “માંસાહાર' સંબંધી એક લેખ પ્રકટ થયો હતો. તે લેખમાં તેમણે એ બતાવવા પ્રયત્ન કર્યો હતો, કે “બુદ્ધના સમયમાં જેમ બુદ્ધ અને બુદ્ધિ ભિકે માંસાહાર કરતા હતા તેમ શ્રમણો (જૈન સાધુઓ) પણ કરતા હતા ”
હમણાં “પ્રસ્થાન' માસિકના ચૌદમા વર્ષના પહેલા અંકમાં ગોપાળદાસ જીવાભાઈ પટેલ નામના વિદ્વાને “શ્રી મહાવીર સ્વામીને માંસાહાર' એ નામનો લેખ લખ્યો છે. તેમાં તેમણે પણ એ બતાવવા નિષ્ફળ પ્રયત્ન કર્યો છે કે “ મહાવીરસ્વા. મીએ માંસાહાર કર્યો હતો અને જૈન સ્ત્રોમાં તેની સાબિતી મળે છે.” લેખકના આ લેખનું જરા સ્પષ્ટતાથી અવલોકન કરવું, એ મારી આ પ્રવૃત્તિને ઉદ્દેશ છે, અને તે એટલા માટે કે લકે ગેરસમજુતિમાં ન પડે.Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
અંક ૭]
ભગવાન સહાવીર અને માંસાહાર
૩૮૦ ]
વિદ્વાન લેખક શ્રીયુત પટેલે “ભગવતીસૂત્ર'ના પંદરમા મતકમાં આવેલા શાશાળાના પ્રસંગને સૌથી પહેલાં હાથ ધર્યો છે. ગશાળાને અને ભગવાન મહાવીર સ્વામીને સંબંધ ભગવતીના પંદરમા શતકને અનુસરે તેમણે વિસ્તારથી આલેખે છે. ગોશાળ મહાવીર સ્વામી પાસે આવે છે. ભગવાન મહાવીરના બે શિષ્યોને ગોશાળાએ તેજલેશ્યાથી બાળી મૂક્યા અને પછી મહાવીર સ્વામી ઉપર તેજે છેડી. એ તેલેસ્યા મહાવીરસ્વામીને કંઈ પણ અસર કરવાને બદલે તેમના ઉપર અફળાઈ ગોશાળા ઉપર પાછી પડી. ગોશાળાએ મહાવીરસ્વામીને કહ્યું “તું છ મહીનાને અને દાહની પીડાથી મરણ પામીશ.” ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું “હું તે હજુ સોળ વરસ સુધી તીર્થંકરપણે વિચરીશ, પણ તું હારા જ તેજથી પરાભવ પામીને સાત રાત્રિને અંતે મરીશ.” બરાબર ગોશાળે સાત રાત્રિએ મરી ગયો. મહાવીર સ્વામીને પેલી તે જેલેસ્થાની અસરથી મરડે થયો. સિંહ નામનો મહાવીરસ્વામીને શિષ્ય અણગાર પણ દુઃખી છે. ભગવાને જ્ઞાનથી જેમાં તેને પિતાની પાસે બોલાવી કહ્યું “તું ચિન્તા કરીશ નહિ, હું હજુ સોળ વરસ જીવવાનો છું.” તે પછી ભગવતી સૂત્રમાં આ પ્રમાણે પાઠ આવે છે-- " तत्थ शं रेवतीए गाहावइए मम अटाए दुवे कपोयसरीरा उपक्खडिया तेहिं नो अठो अत्थि। से अण्णे पारियासिए मजारकडे कुक्कुडभसए તમાદાર, તેમાં કો” | ઈત્યાદિ
શ્રીયુત પટેલ ઉપર્યુંકત પાઠનો આમ અર્થ કરે છે-“(તું મેંટીક ગામમાં રેવતી નામની બાઈ છે તેને ત્યાં જ તેણે મારા માટે બે કબુતર રાંધીને તૈયાર કર્યા છે. પણ તેને કહેજે કે મારે તેનું કામ નથી. પણ ગઈ કાલે બિલાડાએ મારી નાખેલા કુકડાનું માંસ તે તૈયાર કર્યું છે તે આપ.”
આમાં જે વિવાદગ્રસ્ત શબ્દો છે તે આ છે-“ સર” “ ” આ શબ્દોના અર્થો શ્રી પટેલ અનુક્રમે આમ કરે છે-“બે કત (કબૂતર) ના શરીર” “બિલાડ મારેલ” “કુકડાનું માંસ ” આ અર્થ કરીને તેઓ બતાવવા ચાહે છે કે “મહાવીરસ્વામીએ તેજોલેસ્થાની ગરમીથી થએલી મડાની બિમારીમાં બિલાડાએ મારી નાખેલા કુકડાનું માંસ ખાધું હતું.”
ઉપરના શબ્દોનો જે અર્થ તેઓ કરે છે તે સિવાય બીજો કોઈ અર્થ કષમાં થતું નથી” એમ તેઓ જણાવે છે. મને લાગે છે કે આ લેખકે જૂના કે તરફ ધ્યાન આપ્યું લાગતું નથી. હું એમનું અને બીજા વાચકોનું ધ્યાન ખેંચ્યું છું કે જૂના કેજોમાં આવા પ્રાણીવાચક દેખાતા અનેક શબ્દ વનસ્પતિવાચક શબ્દોમાં વપરાએલ આવે છે. નિર્ણયસાગર પ્રેસમાં પ્રકાશિત “અભિધાનસંગ્રહ” નામના સંગ્રહમાં નિબં, નામને કષ છપાયો છે તેના ૧૩૯ અને ૧૪૦મા શ્લેકમાં આ શબ્દો છે--
" पारावते तु साराम्लो रक्तमाल : पराषतः। आखेतः सारफलो महापारावतो महान् ।। For Private & ફોસાઇ
Page #8
--------------------------------------------------------------------------
________________
[ ૨] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : આ ઉપરથી કોઈ પણ વિદ્વાન જોઈ શકે છે કતિ કે જેને પ્રચલિત અર્થ કબૂતર છે, તેને બીજો અર્થ “ઈંડાના તુલ્ય ફળ” પણ થાય છે.
આવી જ રીતે કુક્ડ શબ્દ એ જ નિઘંટુના ૩૫રમા ભોમાં વનસ્પતિ અર્થમાં વપરાયેલે સ્પષ્ટ દેખાય છે.
“વારકાઃ રિતિક હિતુ કુદઃ ાિત્તિ' - ત્રીજો શબ્દ મજાકડે (માનત) એનો અર્થ શ્રી પટેલ “બિલાડીથી મારેલ” કરે છે. પરંતુ મજજાર શબ્દને અર્થ પણ ભગવતી સૂત્રના એકવીસમા શતકમાં “મુગ્ધપણું વનસ્પતિના અર્થમાં મૂકવામાં આવ્યો છે. એટલે અહિં પણ માત્ર એટલે “એક વનસ્પતિવિશેષથી તૈયાર કરેલ” એમ કરવામાં આવે એ જ વધારે ઉપયુક્ત છે.
આથી જે શબ્દોને અર્થ કેપમાં “પ્રચલિત અર્થ સિવાય વનસ્પતિ વિશેષમાં થતા નથી,’ એવી જે દલીલ કરવામાં આવે છે તે બેટી છે.
- હવે તેઓ કહે છે કે ટીકાકારેએ પણ માંસ અર્થ જ કર્યો છે, પરંતુ તે પણ ઠીક નથી, અભયદેવસૂરિ મહારાજ ઉપર્યુકત શબ્દોને આ પ્રમાણે વાસ્તવિક અર્થ કરે છે–
"कपोतकः पक्षिविशेषस्तवदरे फले, वर्णसाधात् ते 'कपोते' कुष्माण्डे हस्वकपोते कपोतके, ते चैते शरीरे च वनस्पतिजीवदेहत्वात् कपोतशरीरे, अथवा कपोतशरीरे इव धूसरवर्णसाधादेव, कपोतशरीरे कुष्माण्डफले इव, ते उपस्कृते संस्कृते, 'तेहिं णो अठोति' बहुपायत्वात् ।
અથતુ- કપત પક્ષિવિશેષ (કબૂતરનું નામ છે. તેને જેવા વર્ણવાળાં બે ફળ એટલે કુષ્મા ફળ, એવાં પકાવેલાં બે કુષ્માહ ફળનું મને પ્રયોજન નથી. (“સિતારે સિદ્ધહૈમ વ્યાકરણના ૭-૩-૩૩ માં સૂત્રથી “અલ્પ’ (નાના) અર્થમાં પૂ પ્રત્યય આપે છે, કારણ કે તેમાં ઘણે દેણ છે. આધાકમી હોવાથી.
વળી ટીકાકારે “વિશેષ સમાસ' કરીને કહ્યું છે કે “કપાતક' એ કેળાનું નામ છે અને શરીર એ ફળનું નામ છે. અથવા ધૂસરવર્ણના જેવું હવાથી “કુવે રવીન્દ્ર
' એને અર્થ એ કેળાનાં ફળ એવો થાય છે. તે આધાકર્મી હોવાથી બહુ પાપનું કારણ છે, માટે મારે ન કલ્પે.
આવી જ રીતે બજાર સુમર' એને સ્પષ્ટાર્થ કરતાં પણ ટીકાકાર કહે છે કે – “મા વાહિતકુમનાય છd, સંત માતા अपरे त्वाः-मार्जारो विरालिकाभिधानो वनस्पतिविशेषस्तेन कृतं भावित यत्तत्तथा, किं तत् ? इत्याद-कुर्कुटकमांस बीजपूरक कटाहं । आहराहि ति निरवचत्वात् ॥
અર્થાત્ માર નામના વાયુની શાંતિને માટે તૈયાર કરેલી વસ્તુ મારકૃત કહેવાય અથવા બીજી કહે છે કે મારે એટલે વિરાલિકા નામની વનસ્પતિ વિશેષ,
Page #9
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર અને માંસાહાર
[૩૮] તેનાથી સંસ્કારિત કરેલ છે, તે શું? રમાકં બિરાને ગર્ભ (બિજારને મુર ) તેને તું લાવ. કારણકે તે નિરવ છે.
આમ કષથી અને ટીકાકારોએ કરેલા અર્થથી બંને રીતે પોત” “માર અને “કુકકુટને અર્થ જાનવરવિશેષ નહિ, પણ વનસ્પતિ વિશેષ છે એ વાત સ્પષ્ટ છે.
એક બીજી વાત પણ વિચારવા જેવી છે. ભગવાન મહાવીરને આ વસ્તુ મંગાવવાની જરૂર પોતાને થયેલ મરડાની શાંતિને માટે પડી હતી. મરડા જેવી ઉષ્ણતની બિમારીમાં કબૂતર કે કુકડાનું માંસ મંગાવે, તે અસંભવિત છે. કોળાને અથવા બિરાને મુરબ્બો આપી શકાય, કારણકે તે ઠડાં ફળ છે. એટલે બુદ્ધિથી પણ આપણે વિચારી શકીએ કે આ પ્રસંગ માંસાહાર માટે નથી અને એટલા માટે વનસ્પતિ તરીકે કરાતો અર્થ જેમ પ્રસંગ અનુસરતે છે, તેમ કેષથી પણ તે અનુકૂળ છે; અને તેને ટીકાકરેએ પણ ટેકો આપે છે.
ત્રીજી વાત એ છે કે ભગવાન મહાવીરે આ વસ્તુ યજ્ઞયાગાદિ કરનારા કોઈ બ્રાહ્મણને ત્યાંથી નથી મંગાવી, પરતુ રેવતી શ્રાવિકાને ત્યાંથી મંગાવી છે. રેવતી એ સુલસા આદિ મુખ્ય શ્રાવિકાઓ પૈકીની શ્રાવકવતધારિણી મુખ્ય શ્રાવિકા હતી. તેને ત્યાં માંસ રંધાતું હોય એ કલ્પના પણ અસ્થાને છે. જે ભગવાન મહાવીરને આ પ્રસંગે માંસ ગ્રહણ કરવાનું હતું તે તે પિતાના સાધુને ગમે તે કઈ માંસાહારીનું જ ઘર બતાવને; કારણકે તે વખતે ભિક્ષા માટે અમુક કુળોનું બંધન તે હતું નહિ, એ વાત તે ચી. પટેલ પણ સ્વીકારે છે.
વિદ્વાન લેખકે પિતાના લેખના છેલ્લા પેરેગ્રાફમાં વિદ્યકીય દષ્ટિએ આ રોગ શું હે જોઈ એ? એનો વિચાર કર્યો છે. પરંતુ તે જેલેશ્યા ગમે તેવી વરતુ હોય, છતાં તે બાળનારી, ઉષ્ણતા ઉત્પન્ન કરનારી હોવી જોઈએ, એ તે નકકી છે. ભગવાન મહાવીરના બે શિષ્યને તેની વધારે અસર થવાથી તે બળી જાય અને ભગવાન મહાવીરની આંતરશકિતની પ્રબળતાથી વધારે અસર ન કરે અને કેવળ શરીરમાં ઉષ્ણતા, દાહ, ગરમી ઉત્પન્ન કરે તો તે સ્વાભાવિક છે. અને તે ગરમીના ઉપશમનને માટે ઠંડા ઉપચારે જ ઉપયુકત લેખી શકાય.
વિદ્વાનને એ સમજાવવાની જરૂર નથી કે દરેક ધર્મના પ્રાચીન ગ્રન્થમાં એવા અનેક શબ્દ આવે છે કે જે અત્યારે કંઈ બીજા જ અર્થમાં વપરાતા હોય છે, અને અત્યારે જે અર્થમાં તે શબ્દ વપરાતા હોય, તે જ અર્થમાં તે શબ્દ જે લઈ જવામાં આવે તે ઘણે જ અનર્થ ઉભો થાય. દાખલા તરીકે “ઐરાવણ' ઈન્દ્રના હાથીનું નામ મશહૂર છે, પરંતુ “પન્નવણ ' સૂત્રમાં “લકૂચફળ”ના અર્થમાં મૂકે છે.
મંડૂકી' એ દેડકીનું નામ પ્રસિદ્ધ છે, પરંતુ “ઉપાસદશાંગ' સૂત્રમાં આણંદ શ્રાવકને અધિકારમાં આણંદ શ્રાવક વનસ્પતિનું પરિમાણ કરતાં “મંડૂકી'ની છૂટ રાખે
છે. કારણ કે “મકી” એ “કેળી' નામની વનસ્પતિનું નામ છે. આ અર્થો મન Jain Educationકપિતા નથી પરંતુ નિઘંટુ આદિ સંસ્કૃત પ્રાકૃત કેષથી પણ જાણી શકાય છે. વ્યવ
Page #10
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ જ
હારમાં પણ એવા ઘણા શબ્દ છે કે જેના જુદા જુદા અર્થે થાય છે. “રાવણ દશાનનનું નામ છે, તેમ “નંદુક” ફળનું પણ નામ છે. “પતંગ' ચાર ઇન્દ્રિયવાળા છવનું નામ છે અને મહુડાનું પણ નામ છે. “તાપસપ્રિયા’ તાપસની સ્ત્રીનું નામ છે, તેમ “કાક્ષા નું પણ નામ છે. “કચ્છપ’ એ કાચબાનું નામ છે, તેમ “નંદિત્રીણિ' વૃક્ષનું પણ નામ છે. “ગાજી’ ગાયની જીભનું નામ છે, તેમ ગોબી'નું પણ નામ છે. “માંસલ' અતિપુષ્ટનું નામ છે, તેમ “કાલીંગડા'નું પણ નામ છે. “બિમી’ સર્ષવિશેષનું નામ છે, તેમ “કંડૂરી” નામના શાકનું પણ નામ છે. “ચતુષ્પદી” ચાર પગવાળાને કહે છે, તેમ “ભીંડાનું પણ નામ છે. આ બધા શબ્દો એવા વિચિત્ર છે કે ઉપલક દૃષ્ટિએ જોતાં ઘણા માણસો અર્થને અનર્થ કરી નાખે, પરંતુ પ્રસંગ અને પરિસ્થિતિઓને ખ્યાલ કરીને જ શબ્દોના અર્થો કરવા જોઈએ.
ભિન્ન ભિન્ન પ્રાંતની ભાષાઓમાં પણ એવા શબદો ભરાએલા છે કે એક જ શબ્દ એક દેશમાં એક અર્થમાં વપરાય છે, તો તે જ શબ્દ બીજા દેશમાં બીજા અર્થમાં વપરાય છે.
પંજાબને કોઈ વાણિ ગુજરાતમાં આવીને એમ કહે કે “હમ લોગ કુકડી બહુત ખાતે હૈ,' તે ગુજરાતને વાણિયે કંડ જ થઈ જાય. એને શી ખબર કે પંજાબમાં મકાઈને કુકડી કહેતા હશે? ગુજરાતને વાણિયો માળવામાં જઈને કઈ ચણાના ખેતરમાં ઉભેલી બાઈને કહે કે “બાઈબે આનાના પોપટા આપ’ તો તે વાણિ પેલી બાઈની પાસેથી પિપટાના બદલે પાંચ પાંચ શેરની ગાળો જ મેળવે છે. એને શી ખબર કે માળવામાં પિપટા શબ્દ કેઈ બિભત્સ-ખરાબ અર્થમાં વપરાતે હશે.
પચ્ચીસ વર્ષ ઉપર મગધ દેશમાં ભગવાન મહાવીરના મુખથી ઉચ્ચરાએલા શબ્દ અથવા તે દેશમાં હજારો વર્ષ ઉપર તે દેશની ભાષામાં લખાએલાં સૂત્રોને આપણે અત્યારની ભાષામાં વપરાતા શબ્દો તરીકે અર્થ કરીએ એ કયાં સુધી બંધબેસતું થાય એ બહુ વિચારવા જેવું છે. એ સુત્રોના અર્થ કરતી વખતે આપણે ઘણી બાબતનો ખ્યાલ રાખવો ઘટે છે.
મન, વચન, કાયાથી અહિંસાનું સંપૂર્ણ પાલન કરનાર અને જગતને તેને સંદેશ સંભળાવનાર ભગવાન મહાવીર પિતાને માટે જાનવરોનું માંસ મંગાવે એ કલ્પ નામાં આવી શકે ખરું?
શ્રીયુત પટેલ આગળ જતાં પિતાના લેખમાં હિંસા વિના સાધુનું જીવન પણ ટકી શકે નહિ એમ બતાવી છ કાયના છ પૈકી અમુક કાયના જીવોની હિંસા સાધુએથી પણ થવાની જ એમ પતિપાદન કરે છે, પરંતુ તેઓ પોતે જ ચોથા પ્રકરણના ચાથા પેરેગ્રાફમાં એ વાત કબુલ કરે છે કે –
મહાવીરસ્વામીએ આ રથળે વિચાર્યું કે ગૃહજીવનને સદંતર ત્યાગ કરી માત્ર ભિક્ષા ચર્યાથી જીવવામાં આવે, તે જ ઓછામાં ઓછી પ્રવૃત્તિ અને તે દ્વારા ઓછામાં
Jain Education internatiolla"
"
"
rivate
Persohall
www.jamelibrary.org
Page #11
--------------------------------------------------------------------------
________________
અંક ૭] ભગવાન મહાવીર અને માંસાહાર [૩૮૫] ઓછી હિંસા સંભવી શકે. તેથી તેમણે ઠરાવ્યું કે અહિંસાનું મહાવત ધારણ કરવા ઇચ્છનારે પ્રથમ તે ભિક્ષુક બનવું જોઈએ. અને ગૃહસ્થને ત્યાંથી માંગી આણેલી વસ્તુઓ વડે જ જીવવાનું સ્વીકારવું જોઈએ.”
એટલું જ નહિ પરંતુ તેઓ એમ પણ સ્વીકારે છે કે –
“એકને ખભેથી ઉતરીને હિંસા બીજાને ખભે ન જાય, તેમ જ સાધુને એવી હિંસામાં કંઈ નિમિત્ત ન લાગે,” તેના માટે મહાવીરસ્વામીએ બતાવેલે ભિક્ષા વિધિ બહુ વિસ્તારથી બતાવીને એ પણ સ્પષ્ટ કર્યું છે કે-“સાધુને માટે આધાર્મિક કે “દેશિક આહારને ત્યાગ મહાવીર સ્વામીએ બતાવ્યો છે.”
લેખક બરાબર સમજતા હોવા જોઈએ કે આટલી બધી વિસ્તૃત અને સપ્તમાં સખ્ત વિધિ બતાવવાને ઉદ્દેશ એક જ છે કે, સાધુનું જીવન અહિંસક બન્યું રહે,
સૂત્રોમાં જ્યાં જ્યાં “માંસ’વાચી શબ્દ આવે છે, તે તે સ્થળે વનસ્પતિ વાચી શબ્દો હોવાનું કહેવા સામે તેમને એ વિરોધ છે કે
જે તે શબ્દોથી વનસ્પતિને જ અર્થ અભિપ્રેત હતા તે ગ્રન્થકારે ખાવાની બાબતમાં “માં” વાચી શબ્દ જાણી જોઈને વાપર્યા શા માટે ?”
પરંતુ એ હું પહેલાં બતાવી ચૂકયો છું કે જેને આપણે “માંસ વાચી શબ્દ તરીકે જોઈએ છીએ, તે “વનપતિ' વાચી શબ્દો છે, અને તે વાત કોષથી, ટીકાથી અને અત્યારના વ્યવહારથી પણ કેટલાક ઉદાહરણો આપીને મેં સિદ્ધ કરી બતાવ્યું છે. એટલે તે સંબંધી પિષ્ટપેષણ કરવાની જરૂર નથી.
હવે લેખક, આચારાંગ સૂત્ર અને દશવૈકાલિક સુત્રોના ઇશારે કરીને બહુ કાંટાવાળું માછલું' કે “બહુ હાડકાવાળું માંસ' લેવાનો નિષેધ કર્યો છે, તે ઉપરથી એમ સિદ્ધ કરવા માગે છે કે તે વખતે સાધુઓ માંસવાળા આહાર લેતા હતા.
જો કે લેખક, તે પડે કે તે પ્રસંગ આપ્યા વિના ઈશારે કરે છે, પરંતુ આપણે તે પાઠેને સ્પષ્ટ રીતે જોઈ જઈએ, આચારાંગ સૂત્રનો પાઠ આ છે –
" से भिक्खु वा भिक्षुणी वा सेज पुण जाणेजा बहुअद्वियं मंसं वा मच्छ वा बहुण्टकं त्यांची साधने-सलाणए मंसगं मच्छग भोच्चा अट्ठियाई कंटप गहाय, सत्तमायाए एगतमवकमेजा, अवक्कमेत्ता अहेरज्झामथं हिलंसि वा अट्टिरासिसि वा किट्टमासिंसि वा तुसरासिंसि वा गोमयरासिंसि वा अण्णयरसि वा तहप्पगारंसि थंडिलंसि पडिलेहिय पमन्जिय पमजिय तओ संजयामेव पमजिय पमजिय परिवेजा।
(બાબુવાળુ આચારાંગ સૂત્ર પૃ. ૮૧-૮૨ ) આ જ પાઠને લગભગ મળતી દશવૈકાલિકની પણ નીચેની ગાથાઓ છે – बहुअट्ठि पोग्गलं अणिमिसं वा बहुकंटयं ।। अस्थियं तिदुयं बिल्लं उच्छुखण्डं य संबलि ।। ७३ ।।
अप्पे सिआ भोयणजाए, बहुउज्झिय धम्मियं ।। Jain Education Inte atiदे तिअं पडिआइकर न मे कापड तारिस ॥ ७४ ॥ अ. ५.
*
Page #12
--------------------------------------------------------------------------
________________
[૩૮]
શ્રી જેને સત્ય પ્રકાશ
ઉપરના આચારાંગના પાઠનો સારાંશ એ છે કે બહટકમય મર્યો કે બહુ અસ્થિમય માંસ મળે તે સાધુ સાધ્વીઓ લેવું નહિ, અને એવી રીતે બહુ કંટકમય મત્સ્ય કે બહુ અસ્થિમય માંસ આપનાર ગૃહસ્થને કે ગ્રહસ્થિનીને નિષેધ કરો, અને કેવળ અસ્થિ કંટક સિવાયનું મસ્ડ કે માંસ માંગવું. તેમ છતાં તે જે જબરજસ્તીથી પાત્રમાં નાખે તે આરામમાં કે ઉપાશ્રયમાં ગમે ત્યાં એકાન્તમાં જઈને માંસ ને ભસ્યને ઉપભોગ કરીને કાંટા તથા હાડકાં કોઈ બાળેલી જમીન પર, હાડકાંના ઢગલા પર, કાટ ખાઈ ગએલા જૂના લેઢાના ઢગલા ઉપર અથવા એવી નિર્દોષ જમીન ઉપર જગ્યા સાફ કરીને સંયમ પૂર્વક મૂકવાં.
ઉપરની દશવૈકાલિકની ગાથાઓને અર્થ એ છે કે
“બહુ અસ્થિમય માંસ, બહુ કંટકમય મત્સ્ય, અસ્થિવૃક્ષફળ, બિલ્લીપત્રનું ફળ, શેરડી, શાલ્મલી-આવી જાતના પદાર્થો જેમાં આવતો ભાગ છે અને ફેંકી દેવાને ભાગ વધારે હોય તે આપનારીને “તે મને એગ્ય નથી' એમ કહીને નિષેધ કરે.'
- જન સૂત્રોના માંસાહારના સમર્થનમાં માત્ર આ જ પાછો આગળ કરવામાં આવે છે.
સૌથી પહેલી બાબત તો એ છે કે-આવા પાઠોના અર્થ કરતી વખતે આગળ પાછળના અધિકારને પ્રસંગ જોવાની ખાસ જરૂરત છે. જૈન સૂત્રો માંસાહારને માટે સન્તમાં સખ્ત રીતે નિષેધ કરતાં હોય અને અધ્યાપક કોસંબીના કહેવા પ્રમાણે જે જૈન શ્રમણે પિતાથી પક્ષ થએલી હિંસાને પણ હિંસા માનતા હોય, તે જૈન શ્રમ માંસ થા માછલી સ્વીકારે એ બિલકુલ અસંભવિત વાત છે.
ધ્યાનમાં રાખવું જોઈએ કે આ એક અપવાદિત પ્રસંગ છે. એટલે કે ઈ મહા વિકટ પ્રસંગમાં આ વસ્તુઓ ગ્રહણ કરવા માટે લખ્યું છે. વિધિ નથી અપવાદ છે. અને તે પણ બહાર પરિગને માટે, શરીર ઉપર લગાવવાને માટે, ખાવાને માટે નહિ.
લેખક ટીકાઓને માન્ય રાખતા હેઈ ટીકાકારના આ શબ્દો ઉપર તેમને જરૂર ધ્યાન આપવું ઘટે છે –
“ यस्य चोपादानं कचित् लुताद्युपशनार्थ सद्वैद्योपदेशतो वा बाधपरिभोगेन स्वेदादिना, ज्ञानागुपकारत्वात, फलयद् दृष्टं, भुजिश्चात्र बहिः परिभोगाथै, नाभ्यवहार्थेि, पदातिभोगवत् ।"
અત કયારેક ભૂતાદિ રોગની શાંતિ માટે કુશળ વૈદ્યના આદેશથી બહાર લગાડવાને માટે માંસ-મસ્ય ગ્રહણ કરે, પરંતુ તે ખાવાને માટે નહિ. અહિં ભુજ' ધાતું પરિભગ અર્થમાં છે. જેવી રીતે કે “પદાતિભેગ' આદિ શબ્દોમાં “ભુજ ' ધાતુને અર્થ “ખાવું' એ નહિ પણ કામમાં લેવું-લગાવવું એ ગ્રહણ કરવાને છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
અંક ૭]
ભગવાન મહાવીર અને માંસાહાર
[૩૮૭]
ટીકાકારેને આ ખુલાસો સ્પષ્ટ બતાવે છે કે કોઈ મહા અપવાદ માર્ગમાં કુશળ વિઘ દ્વારા બહારના ઉપયોગને માટે તેને ગ્રહણ કરવાનું સૂચવ્યું છે.
શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે –“સ લિક સ્ટિાફ - જેય 'અહિં કાલ અર્થ કેટલાક દુષ્કાળ કરે છે, પરંતુ તે ઠીક નથી. “ કાળ' શબ્દથી સમયવિશેષ સમજવો જોઈએ. સમયવિશેષ એટલે કોઈ મહા ભયંકર ભૂતાદિ રોગના સમયે તે વસ્તુ ગ્રહણ કરવાની જરૂર પડે તો હરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે “એવા અતિ કંટકમય માંય કે અતિ અસ્થિમય માંસને સાધુ નિષેધ કરે.”
શ્રી હરિભદ્રસૂરિજી વધુ ખુલાસો કરતાં એમ પણ કહે છે કે “આ પ્રસંગ વનસ્પતિ સંબંધી હોવાથી તે પણ એક જાતની વનસ્પતિના ફળોનાં નામે છે.” “વાઘપરિવું તથffમને રે'! તેઓ કહે છે કે“મરિશસરિસૃપાઇન્ “હિંદુ’ તૈકુંજ ૪૬ . .
ઉપરની વાતને કલ્પસૂત્ર સુબેધિકા ટેકે આપે છે. કલ્પસૂત્ર નવમા ક્ષણમાં
__'यद्यपि मधु १ मध २ मांस ३ नवनीत ४ वर्जन यावजीवं अस्त्येष, तथापि अत्यन्तापवाददशायां बायपरिभोगार्थ कदाचिद् ग्रहणेऽपि વાતુર્માચાં સર્વથા નિષદ ”
અથૉત્ મધુ, મધ, માંસ અને માખણ એને ત્યાગ યાવતુ જીવનને માટે છે જ. તથાપિ અત્યન્ત અપવાદ દશામાં બહાર લગાડવાને માટે કદાચિત્ પ્રહણ પણ કરવું પડે, તે પણ ચોમાસામાં સર્વથા નિષેધ જ છે.
એટલે જે પાઠ ઉપરથી લેકેને ભ્રાંતિ ઉત્પન્ન કરવામાં આવે છે, તે પાઠોનું ખાસ રહસ્ય પણ સમજવાની જરૂર છે.
જેને સૂત્રોના અભ્યાસીઓને તે સમજાવવાની ભાગ્યે જ જરૂર રહે છે કે ભગવાન મહાવીરે અહિંસા અને માંસ ગ્રહણના નિષેધને ઘણું જ મહત્વ આપ્યું છે.
આચારાંગ સૂત્ર” અને “નિશીથ સુત્ર”ને આ પાઠ સ્પષ્ટ બતાવે છે કે જ્યાં મસ્ય, માંસ વેચાતાં હેય ત્યાં થઇને ચાલવાને પણ નિષેધ છે.
'मसखलं मच्छखलं वा इञ्चाइ जावेणो अभिसंधारेज' | સુયોગ સૂત્રના બીજા અધ્યયનમાં મુનિઓના આચાર સંબંધી બતાવતાં “મમાંસાત્તિળ એમ કહીને માંસ અને મધ નહિ ખાનાર એવું જૈનમુનિનું વિશેષણ આપવામાં આવ્યું છે.
ભગવતિ સૂત્રના આઠમા શતકના નવમા ઉદેશમાં મહાઆરંભ, મહાપરિગ્રહ,
માંસાહાર અને પંચેન્દ્રિયના વધથી નારકીના આયુષ્યને યોગ્ય બંધ થાય છે, એમ Jain Education બતાવવામાં આવ્યું છે. આ રીતે ઠsonal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
[૮૮ છે
શ્રી જેન સત્ય પ્રકાશ
[વર્ષ :
महारंभयाए महापरिग्गहयाए कुणिमाहारेणं पंचिदियवहेणं नेहया. उयकम्मा सरीराप्पयोगनामाए कम्मस्स उदएण नेरइयाउयकम्मा सरीरे जाव पयोगबन्धे।'
આ જ વસ્તુ ઠાણુગસૂત્રને ચેથા દાણામાં પણ બતાવવામાં આવી છે–
'चउहि ठाणेहि जीवा रइयत्ताए कम्म पक्रंति तं जहा-महारंभयार महापरिग्गहयाए पंचेन्दियवहेणं कुणिमाहारेणं ॥"
આવી રીતે માંસાહારને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પાપ, નારકીના આયુષ્યને એગ્ય કર્મ બધન કરાવનારું પાપ જે જૈન સૂત્રમાં બતાવવામાં આવ્યું છે, તે જૈન સૂત્રો માંસ હણને આદેશ આપે અથવા માંસગ્રહણનું ઉદાહરણ પૂરું પાડે એ કલ્પનામાં આવી શકે એવી વસ્તુ નથી.
ભગવાન મહાવીર અને તેમના સાધુઓ ચુસ્ત અહિંસાના ઉપાસક અને પ્રકાશક હતા એ વાત અધ્યાપક કૌસંબીજી પણ સ્વીકારે છે. તેમણે પોતાના માંસાહાર સંબં. ધીના લેખમાં લખ્યું છે કે
તે જ પ્રમાણે પિતાથી પક્ષ કે અહેતુપૂર્વક થએલી હિંસા, એ હિંસા નથી, એમ બુદ્ધ ભગવાન કહેતા. દાખલા તરીકે આપણે દીવો કરીએ અને તેના ઉપર પડીને જીવડાં મરી જાય છે તે હિસા નથી, એમ તેમનું કહેવું હતું. તે ઉપરથી જન શ્રમણે પણ તેમને નાસ્તિક (અક્રિયાવાદી) કહેતા.”
આને અર્થ જ એ છે કે પક્ષમાં થતી હિંસાને પણ જેને હિંસા તરીકે માનતા આવ્યા છે. જૈન સાધુઓ બીજાના ઘરનું આમંત્રણ સ્વીકારવાને પણ તૈયાર નહોતા અને નથી, અને સાધુને માટે તૈયાર કરેલું અન્ન, એને પણ નિષિદ્ધ ગણતા અને ગણે છે. કારણકે તૈયાર કરતી વખતે અશ્ચિને લીધે ડી ઘણું પણ હિંસા થાય, તેમાં અનુમોદન આપ્યાં જેવું થાય. એટલા માટે તેને સ્વીકાર ન્હોતા કરતા, અને અત્યારે પણ નથી કરતા. આટલી બધી વ્યાપક અહિંસા મહાવીર અને તેમના અનુયાયીઓ માને છે” એવું વિદ્વાન લેખક સ્વીકારવા છતાં, મહાવીરે માંસ ગ્રહણ કર્યું હતું એવા અર્થ તરફ લઈ જવા પ્રયત્ન કરે છે, એ બહુ આશ્ચર્ય ઉત્પન્ન કરે છે.
માંસ નહિ ગ્રહણ કરવાનું શું કારણ છે? એ કારણ તરફ અને તે સંબંધી જૈન શાસ્ત્રમાં આપેલા પાઠ તરફ ધ્યાન આપવામાં આવે તે પણ એ સ્વીકાર્યા વગર ન રહી શકાય કે ભગવાન મહાવીર કે તેમના સાધુઓ પણ માંસ ગ્રહણ કરી શકે નહિ.
સૌથી પહેલાં તે કોઈ પણ જીવના મર્યા વિના માંસ ઉત્પન્ન થતું નથી, અને બીજું કોઈ પણ સ્થિતિમાં માંસ નિર્જીવ હોતું નથી. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રના” ત્રીજા પ્રકરણમાં કહે છે કે
सद्यः सम्मूर्छितानन्तजन्तुसन्तानदृषितम् ।
नरकाध्वनिपाथेयं कोऽश्निथात् पिशितं सुधीः ॥ ३३ ॥ અર્થાત જીવના નાશ સમયે જ જેમાં અનન્ત જીવ ઉત્પન્ન થાય છે, એવા દૂષિત માંસનું કયે બુદ્ધિશાળી ભક્ષણ કરે ? કે જે માંસ નરકના માર્ગમાં ભાતારૂપ થાય છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
*ફ 9}
ભગવાન મહાવીર અને માંસાહાર
[ ૩૮૯ ?
મતલબ કે-માંસમાં નિરન્તર જીવા વ્યાસ જ રહે છે. આ જ કારણ છે કે માંસને જૈન સૂત્રામાં સથા નિષેધ કરવામાં આવ્યે! છે.
આવી રીતે સુયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનની સાડત્રીસઆડત્રીસમી ગાથામાં માંસાહાર કરનારાઓનું વન આપી, પછી કહેવામાં આવ્યું છે કેये यावि भूजन्ति तहप्पगारं
सेवन्ति ते पायमाणमाणा । मणं न पर्यं कुसल करन्ती
वायावि पसा बुझ्या उ मिच्छा ||
માણસા તેની સેવા કરે છે-તેનુ ગ્રહણ કરે છે. ભક્ષણમાં રહેલા પાપને જાણનારા મનુષ્યો તેની એવી વાણી પણ એમની ખુઠી થઇ ગએલી હેાય પશુ ખેલતા નથી.
અર્થાત્—જે તથાપ્રકારના આહાર કરે છે, તે પાપને નહિ જાણુનાર અનાય પરન્તુ કુશલ મનુષ્ય અર્થાત્ માંસ અભિલાષ રૂપ મન પશુ ન કરે. અરે છે. મિથ્યા છે, અર્થાત્ એવી વાણી
કે-માંસાહારને જે સૂત્રએ, જે તીઅને અહિંસા સંબંધી સૂક્ષ્મ વિચાર માંસગ્રહણ કરે એ સ’ભવિત જ કેમ
આ ઉપરથી હરકાઇ માણસ સમજી શકે છે કરે, જે શ્રમાએ આટલું બધું તુચ્છ ગણ્યું હોય કર્યો હાય, ઠેકાણે ઠેકાણે નિષેધ કર્યો હાય, તે હોઇ શકે ? મૂળ શબ્દોના અર્થને નહિ જાણી શકવાના કારણે અથવા અત્યારના કલ્પનાના જમાનામાં સૂત્રનું સંપૂર્ણ રહસ્ય ન સમજી શકવાના કારણે આપણે ગમે તેવા બંધ બેસતા અર્થે કરીએ, તે તેથી આપણે ખરી વસ્તુને અન્યાય આપીએ છીએ એમ કહી શકાય.
ૐ
હવે મારે લેખકની એક આખતનો ખુલાસે કરવા રહ્યો. અંતમાં જતાં એક વિચિત્ર વસ્તુ પ્રકટ કરે છે. તેઓ કહે છે કે વનસ્પતિ ખાઓ તેા હું'સક્ર મટીને અર્હિસક બન્યા શકાય, માત્ર હિંંસાના પદાથ માં ફેર પડયે, પણું હુંસા તા જૈન સૂત્રોના ભાષાન્તર કરવાની જવાબદારી ભૂલીને લેખકે અહિં ખૂબ ભૂલ ખાધી છે. તેમના લખવાના ભાવાર્થ સ્પષ્ટ છે કે ‘એક માણસ કઈ વનસ્પતિ કાપે અને ખીજો માસ માણુસને કાપે આ બન્નેનું પાપ સરખું છે.’ બલ્કે ‘એક માણુક શ્વાસેાશ્વાસ લેતાં વાયુકાયના જીવોને હણે અને બીજો માણસ કેાઇ માણુસ હશે, એ બન્નેનું પાપ સરખું. વિદ્વાન લેખક, એકેન્દ્રિય, એટન્દ્રિય, તેન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય આ ભેદને ભૂલી જાય છે? પંચેન્દ્રિયમાં પણ તિર્યંચ અને મનુષ્યના ભેદી ભૂલે છે. એકેન્દ્રિયથી લઈ ને પંચેન્દ્રિય સુધી અને પંચેન્દ્રિયમાં પણ તિથ્ય અને મનુષ્ય થવામાં કાઇ કારણુ વિદ્વાન લેખક માને છે કે ? તે સિવાય કેટલીક વસ્તુની હિં'સા અનિવાય ડાય છે, એ હિંસાથી બચવું સર્વથા અસ ંભવિત હાય છે, એ વસ્તુને પણ લેખક કેમ Jain Educatiભૂલી જાય છે, શ્વાસેાશ્વાસ લીધા વિના જીવન નથી અને ન વિના સંયમ નથી.
www.janelibrary.org
લેખક પોતાના લેખની
* પશુને બદલે એમ ન જ કહી સરખી જ રહી.”
Page #16
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૦ ]
શ્રી જન સત્ય પ્રકાશ
[વર્ષ ૪
આ વસ્તુને જો તેઓ સમજ્યા હોત તે પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવોને અને વનસ્પતિ તથા જાનવરને એક સરખા ન ગણત.
લેખક કહે છે કે-વારંવાર શરીર પ્રાપ્ત કરાવનાર કર્મના ક્ષયમાં જ જે પ્રયત્નશીલ થવાનું શરૂ કરવામાં આવે તે હિંસામાંથી અહિંસામાં એક પગલું ચોક્કસ ભર્યું કહેવાય.” પરંતુ લેખક ભૂલે છે કે કર્મક્ષયને પ્રયત્ન કરવા માટે જ જીવહિંસા ત્યાગવાની છે. જેટલે જેટલે અંશે હિંસાને ત્યાગ થાય છે, તેટલે તેટલે અંશે સંયમની પાલન અને આશ્રવને રેપ થાય છે. સાધુ વિહાર કરે કે ગોચરી જાય, દરેક ક્રિયામાં લેખક હિંસા જરૂર જોઈ શકતા હશે. પરંતુ હિસાજન્ય કર્મનું બંધન ઉપગ પૂર્વક ક્રિયા કરનાર સાધુને થતું નથી, એ વાત પણ તેમણે ભૂલવી જોઈતી નથી.
कहं चरे कुहं चिढे कहमासे कई सये । कह भुंजन्तो भासन्तो पावं कम्मं न बंधइ ॥
કેવી રીતે ચાલવું? કેવી રીતે ઉભવું? કેવી રીતે બેસવું? કેવી રીતે સવું ? કેવી રીતે ખાવું અને કેવી રીતે બોલવું કે જેથી પાપ કર્મ ન બંધાય ?
શિષ્યના આ પ્રશ્નના ઉત્તરમાં ગુરુએ જે એક માર્ગ બતાવ્યો, તે ખૂબ ધ્યાનમાં રાખવા જેવો છે
जय चरे जयं चिट्टे जयमासे जयं सये। नयं भुजस्तो भासन्तो पावं कम्मं म बंधइ ।।
યતનાથી ચાલે, યતનાથી ઉભા રહો, યતનાથી બેસે, યતનાથી સૂએ, તેનાથી ખાઓ અને યતનાથી લો જેથી પાપ કર્મ ન બંધાય.
સંયમની રક્ષામાં ઉપયોગ એ પ્રધાન ચીજ છે. સંયમના નિર્વાહ માટે શરીરન નિર્વાહ અને શરીરના નિર્વાહ માટે બ્રાહ્ય ક્રિયાઓ જરૂરની છે. અને ક્રિયામાં કર્મ રહેલું જ છે. જ્યાં ક્રિયા છે ત્યાં કર્મ છે. પરંતુ કર્મનું બંધન અંતઃકરણ-મનના પરિણામ ઉપર આધાર રાખે છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે-ઉપગે ધર્મ, ક્લિાએ કર્મ અને પરિણામે બંધ છે. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે, ચાલવાની અને બીજી બધી ક્રિયાઓ સાધુ ઉપયોગ પૂર્વક કરે છે, સંયમના રક્ષણ માટે કરે છે, તે તેને બંધ નથી કારણ કે એ ક્રિયાએ અનિવાર્ય છે, અશકયપરિહાર્ય છે. પરંતુ આવી ક્રિયા સાધુ કરે છે એટલે તેને હિંસાનું પાપ લાગે છે એ માનવું નિતાઃ અજ્ઞાનતાનું સૂચક છે. આવું માનનારા સૌથી પહેલાં તો જૈન શાસ્ત્રમાં બતાવેલ સ્થૂલ અહિંસા, સૂક્ષ્મ અહિંસા દ્રવ્ય અહિંસા, ભાવ અહિંસા, વરૂપ અહિંસા, પરમાર્થ અહિંસા, દેશ અહિંસા, અને સર્વ અહિંસાઈત્યાદિ અહિંસાના ભેદેને, અને હિંસા-અહિંસાની વ્યાખ્યાને જ સમજ્યા નથી. યપિ એ વાત સાચી છે કે મુનિઓને પણ ચાલવાની. ખાવાની, પીવાની, બોલવાની વગેરે ક્રિયાઓ કરવી પડે છે, અને તેમાં સૂક્ષ્મ જીવહિંસા થાય છે, પરંતુ તેમને આત્મા હિંસાના સંકલ્પ વિકલ્પથી દૂર રહેવાને કારણે તેનાથી અલિપ્ત રહે છે. શ્રમના શરીર માત્રથી થવાવાળી હિંસા દ્રવ્ય હિંસા કિંવા સ્વરૂપ હિંસા કહેવાય છે 'WW
For Private & Personal use only
Page #17
--------------------------------------------------------------------------
________________
અંક ૭ ]
ભગવાન મહાવીર અને માંસાહાર
[૭૦]
ભાવ હિંસા કે પરમાર્થ હિંસા નથી. કારણ એ હિંસામાં આત્માને કઈ હિંસકભાવ નથી. વિષય કષાયથી વિરક્ત રહેતાં કદાચિત્ કઈ હિંસા થઈ જાય, તે પણ તે હિંસાના દોષી ન કહેવાય. વ્યવહારમાં પણ આનાં અનેક ઉદાહરણ આપી શકાય છે.
પિતા પુત્રને તેના હિતની ખાતર તાડન તર્જન કરે, અથવા ગુરુ શિષ્યને સંયમની રક્ષા કરવા માટે કોઈ વખત ઠપકો આપે છે તેથી કરીને પિતા કે ગુરૂ હિંસાજન્ય પાપ કરે છે એમ ન કહી શકાય. એટલું જ શા માટે? એક ગૃહસ્થ પિતાના મિત્રને ત્યાં જાય, મિત્રના નાનકડા બાળકને-રમાડતાં અકસ્માતું બાળક હાથમાંથી પડી જાય અને કદાચ મરી જાય, તે તેથી તે માણસ બાળકને ખૂની નહિ કહેવાય. કારણકે તેને અભિપ્રાય-તેના મન:પરિણામ બાળકને મારવાના નહિં હતા. આથી ઉલટું એક માણસ કોઈ માણસનું ખૂન કરવા ખુલ્લી તરવાર લઈ પાછળ પડે અને તે તેનું ખૂન કરે તે અગાઉ જ પોલીસ તેને પકડી લે તે જો કે તેણે ખૂન નથી કર્યું, છતાં ખૂની તરીકે જ તે ગુન્હેગાર ગણાશે. અને તેને પાપ રૌદ્ર પરિણામ ઘેર હિંસાનું લાગશે, કારણ કે પુણ્ય-પાપ-શુભ-અશુભ કાર્યને મુખ્ય આધાર મન ઉપર છે. ક્રિયા એક સરખી હોવા છતાં, તે જ ક્રિયાથી એક માણસ આદર પામે છે, શુભ કર્મ ઉપાર્જન કરે છે જ્યારે બીજો માણસ સજા પામે છે–પાપબંધન કરે છે. રેગીને સાર કરવા ડાકટર કલેરેકર્મ સુંઘાડે છે,
જ્યારે કઈ ચોર કોઈ માણસની મિલ્કત લૂંટી લેવા માટે કરેફે સુંઘાડે બને ક્રિયા એક સરખી હોવા છતાં મનને અભિપ્રાય જુદો જુદો હોવાથી એક પ્રશંસનીય છે, બીજે ગુન્હેગાર છે. એક વધુ ઉદાહરણ જુઓ. એક માણસ એક વખત પોતાની સ્ત્રીને આલિંગન કરે છે તે જ માણસ બીજે સમયે પોતાની પુત્રી, બહેન યા માતાને આલિંગન કરે છે. આલિંગનની ક્રિયા એક સરખી હોવા છતાં બન્ને વખતના આલિંગનમાં મનનાં પરિણામો જુદાં જુદાં પ્રકારનાં છે, અને તેથી વયવહારિક દૃષ્ટિએ જેમ ભેદ છે તેમ શુભાશુભ કર્મની દૃષ્ટિએ પણ ભેદ છે. એટલા જ માટે ગીતામાં કહ્યું –
योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रिय:। सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते ॥
યોગમુક્ત, વિશુદ્ધાત્મા, વિજિતાત્મા, જિતેન્દ્રિય અને સર્વ ભૂતેમાં આત્મબુદ્ધિ રાખનાર કર્મ કરવા છતાં પણ તેનાથી અલિપ્ત રહે છે.
આવી રીતે “ધર્મરત્નમંજૂષા ” ગ્રન્થમાં કહ્યું છે– नं नहु भणिओ बन्धो जीवस्स बहेवि समिइगुत्ताणं । માથો તલ્થ પ્રમાણે જ પ્રમાણ વયવ છે (પૃ. ૩૨)
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્ત પાલન કરનાર મહાવ્રતધારી સાધુઓને કદાચિત કઈ જીવને વધ થઈ જાય, તે પણ બંધ નથી થતું, કારણ કે કર્મ બંધનમાં માનસિક ભાવ કારણભૂત છે,-કાયિક વ્યાપાર નહિ. & Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
[૩૯]
શ્રી જેને સત્ય પ્રકાશ
આથી વિપરીત જેનું મન શુદ્ધ અને સંયમમાં નથી, જે સ્વાર્થ લેલુપતામાં જ ફસાએલા રહે છે, એહિક સ્વાર્થ માટે જ ક્રિયા કરે છે, અને જે કષાયથી લિપ્ત છે, તે બાહ્ય સ્વરૂપથી અહિંસક હોવા છતાં તે હિંસક છે, કારણ કે તેના મનના પરિણામ હિંસક છે.
જે આ બાબત ઉપર ગંભીરપણે શ્રી. પટેલે વિચાર કર્યો હતો અથવા કોઈ ગીતાર્થ વિદ્વાન પાસે અભ્યાસ કર્યો હતો કે તેઓ કદિ ન માનતા કે “સાધુઓ ખાવાની ચાલવાની વગેરે ક્રિયાઓ કરે છે, અને તેમાં એકેન્દ્રિય જીની હિંસા થાય છે માટે તેમણે માંસાહાર કર જોઈએ. અથવા આવી ક્રિયાઓ કરતાં હતાં એટલે માંસાહાર પણ કરતા હતા. મનુષ્ય, પશુ હિંસા વિના રહી શકે છે, માંસાહાર વિના ગૃહસ્થ પણ ચલાવી શકે છે, તે પછી સાધુ વાયુકાયની ક્રિયા વિના નથી રહી શકતે, માટે તે માંસાહાર વિના પણ ન રહી શકે એવું ધોરણ બાંધવું એ તે બહુ દુઃખકારક અને આશ્ચર્યજનક છે.
ચાલુ કાળમાં જનધર્મના સિદ્ધાન્ત અને જૈનધર્મનું શાસન ભગવાન મહાવીરના ઉપદેશને અનુસરીને અઢી હજ્જાર વર્ષોથી ચાલ્યું આવ્યું છે. ભગવાન મહાવીરના સિદ્ધાન્તને અભ્યાસ કરનાર કોઈ પણ અભ્યાસક કહી શકે છે કે ભગવાન મહાવીરે કેવલજ્ઞાન થયા પછી જગતને સંદેશ સંભળાવ્યો છે. તેમણે જે જે કહ્યું છે તે પિતાના આચરણમાં ઉતારીને કહ્યું છે. તેમના સિદ્ધાંતોની મુખ્ય વસ્તુ અહિંસા, સંયમ અને તપ છે. આત્મવિકાસની સાધનભૂત આ ત્રણ વસ્તુ મુખ્ય છે. આ ત્રણે વસ્તુઓ તેમણે પિતાના જીવનથી આદર્શ રૂપે ખડી કરી છે. પિતાને મત-પંથ વધારવાની અંશમાં પણ ઈચ્છા રાખ્યા વગર પિતાના જ્ઞાનમાં જે સત્ય લાગ્યું કે તેમણે પ્રકામ્યું છે. લોકો તેમને માને કે ન માને, તેમના મતનો આદર કરે કે ન કરે તે સંબંધી જરા પણ વિચાર રાખ્યા સિવાય, સકલ કર્મને ક્ષય એ જ મુકિતને માર્ગ છે અને કર્મક્ષયનાં પ્રધાન કારણો અહિંસા, સંયમ અને તપ છે, એ એમણે બતાવ્યું. આમ ભગવાન મહાવીરનું ચરિત્ર અહિંસા અને દયાથી ઓતપ્રેત થએલું આપણે જોઈ શકીએ છીએ. જૈન સૂત્રના અભ્યાસકેએ ઉપલક દષ્ટિએ અભ્યાસ ન કરતાં અથવા એકાદ અનુવાદકનું અનુકરણ ન કરતાં સ્વયં બહુ જ સંશોધક બુદ્ધિથી અભ્યાસ કરવાની અને અનુવાદ કરવાની જરૂર છે. સેંકડો કે હારે વર્ષો પહેલાંની આ વસ્તુ છે. જુદા જુદા સમયમાં જુદા જુદા દેશમાં, ભાષાઓ અને રીતરિવાજોમાં સમયે સમયે પરિવર્તન થયા કરે છે. આ બધા સમયના પ્રવાહમાં પહેલી વસ્તુઓને ખ્યાલ કર્યા સિવાય ઉપલક દષ્ટિએ જે કોઈ પણ વસ્તુને પ્રકાશ કરવામાં આવે છે, તે તેમાં બીજાને અન્યાય થવાનો સંભવ રહે છે. “પુરૂષવિશ્વાસે વચનવિશ્વાસ” એ સિદ્ધાંત મધ્ય બિન્દુમાં રાખીને મહાવીર કોણ હતા? એમનું જીવન કેવું હતું? એ બધું જોઈ તપાસી પછી જ એમનાં વચને ઉપર ઊહાપોહ કરવાની જરૂર છે. તેની સાથે જ સાથે મેં મારા લેખના પ્રારંભમાં કહ્યું છે તેમ પ્રકાશિત થતી વસ્તુના લાભાલાભને પણ વિચાર કરવાની જરૂર છે. વિદ્વાને મારા નામ વકતવ્ય
તરફ ધ્યાન આપશે, એવી ઈચ્છા સાથે વિરમું છું. Jain Education Inte જૈન મંદિર, રણછોડ લઈન, કરાચી rsonal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
ભગવાન શ્રી મહાવીરસ્વામી ઉપર માંસાહારી'ના આરેાપ મૂકનાર શ્રી ગેાપાળદાસ પટેલને—
લેખક:-આચાર્ય મહારાજ શ્રી સાગરાન દસૂરિજી
મહાશય ! તમાએ પુંજાભાઇ ગ્રંથમાળા તરફથી બહાર પાડેલ શ્રી ભગવતીજીના અનુવાદમાં ભગવાન મહાવીર મહારાજાની બાબતમાં અણુસમજ ભરેલા અ કર્યો છે. એ ચોક્કસ સમજી શકાય તેમ છે, છતાં તમેએ તમારી તે અણુસમજને ભગવાન અભયદેવસૂરિજીએ કરેલી ટીકાને જોઈ ને સુધારી નથી એટલું જ નહિં, પરંતુ તમે તમારા તે ‘પ્રસ્થાન'ના લેખમાં જણાવે છે કે મ્હારા ધા મિત્રએ મ્હને તે શ્રી ભગવતીજીના અનુવાદમાં થયેલી ગેરસમજને સુધારા અનેક પત્રોથી હિતની દૃષ્ટિએ સૂચના કરી છે. છતાં તમાએ તમારી ભૂલ નહિ સુધારતાં તે સૂત્રને ઉલટા અર્થ પકડી રાખવા સાથે મિત્રોની તિ દૃષ્ટિને પણ ધકકો માર્યો છે. એટલે પ્રથમ તમાને આ ટુંક લખાવી તે ભૂલ સુધારવાને માર્ગ દેખાડુ, છતાં જો સુધારા નહિ જ થાય તે પછી વિસ્તારથી લખવાની ફરજ જાવવી જ મારા માટે યોગ્ય ગણાશે. ચર્ચાના વિષયભૂત પાઠ આ પ્રમાણે છે–
" रेवतीए गाहावरणीय मम अट्ठाए हुवे कवोयसरीरा उवक्खडिया तेहि नो अट्टो, अस्थि से अन्ने पारियासिए मजारकडए कुक्कुडमंतर तमाहराहि पण अट्ठो '
..
૧ આ જણાવેલ પાઠમાં કે!' પણ પ્રકારે તમે! પાઠભેદ માનતા નથી.
૨ ભગવાન મહાવીર મહારાજને થયેલા પિત્તવર્ અને દાહની બાબતમાં તમારે મૃતભેદ નથી.
તમે! ‘તુવે વોયસરીયા' એ પદાથી એ પારેવાનાં શરીર એમ લેવા માગે છે! તે તમારે નીચેની હકીકત વિચારવાની જરૂર છે.
3
અ. જો કબૂતરનું માંસ લેવું હેય તે વોયા ' એટલું જ લખવું યાગ્ય છે, સરીર શબ્દ લગાડવાની જરૂર ન હોય ( એમ હોય તે અહિં પારેવા અ લેવાય. )
આ. માંસાહારના જે પ્રસંગે વિપાકસૂત્રાદિમાં અધમ માટે વર્ણવવામાં આવ્યા છે તેમાં કોઇ પણ સ્થાનકે જાતિવાચક શબ્દની સાથે શરીર શબ્દ હતો જ નથી ( તેથી અહિં વનસ્પતિ અર્થે લેવા પડે. )
.
જો માંસ લેવાનું હોય તે તુવે એટલે એ ( કપાત શરીર ) એમ કહેવાનું હોય જ નહુિ.
ઈ. માંસને અંગે યિ તપિ વગેરે શબ્દો વપરાય છે. જુઓ ઉપાસકદાંગનું મહાશતક અધ્યન અને વિષાસૂત્રને ભીમકૂટગ્રાહિને આધકાર.
Page #20
--------------------------------------------------------------------------
________________
[૩૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
ઉ. શ્રી ભગવતીજી આદિના શંખપુષ્કલી આદિના અધિકારને જેવાથી
સ્પષ્ટ માલમ પડશે કે “યુવતિને પ્રગ માંસ વગેરેમાં નથી થતા, પરંતુ પ્રશસ્ત એવાં અશનાદિમાં જ થાય છે. સારાંશ-ર ટુ અને કહિયા એ પદોને વિચાર કરશે
તે તમોને સવળો અર્થ તરત સૂઝશે. ૪ “ટુ વોરારી' ઉપરથી વનસ્પતિ અર્થ લેવાનાં કારણ સમજી શકે
એવાં છે, અને તે નીચે મુજબ છે – અ. ફળોના મોરબા થાય છે, તેમાં ફળો આખા રૂપમાં હોવાથી બે ફળ
એમ કહી શકાય. (પારેવાં આખાં રંધાય નહિ અને તેથી બે પારેવાં રાંધ્યાં એમ કહેવાય નહિ.) આ. નલિકા નામની ઔષધિ કપિત એટલે પારેવાના રંગની હેવાથી
તેને કેશકારે તપ કહીને જણાવે પણ છે, જુઓ નિઘંટુરત્નાકરછે. ભૂરા કેળાનો રંગ પારેવા જેવું હોય છે તેથી તેને કપાતશરીર
કહેવામાં આવે. ઈ સાહિત્ય તરફ નજર કરી હોય તે માલમ પડે કે પિતાના કથન માટે
તે મૃગ મહિષ ગે અશ્વ ગજ વગેરે શબ્દો જ વપરાય છે, તેમાં શરીર
શબ્દ વાપરવાની જરૂર રહેતી નથી. ઉ. તમે રક્તપિત્તના જ્વરથી ભગવાનનું શરીર વ્યાપ્ત છે એમ જાણે છે
તે પછી તેમાં માંસનો ઉપયોગ કે દિવસે કઈ પણ ન કરે એ સમજાય તેમ છે. (તેજોલેસ્થાની વિલક્ષણતા હતા તે તે પંકિતની જરૂર જ નહેતી. વળી રેવતી જે ઔષધ બનાવનારી છે તે વ્યવહાર પરાયણ જ છે માટે અલૌકિકપ માનું નામ દઈ ખોટી વાત રજુ કરવી એ
સજજનતા ન ગણાય.) ઉ. ભગવાનને શરીર દાહ થયેલો છે એમ સ્પષ્ટ છે તો પછી તે વખતે
પારેવા જેવાનું અત્યંત ગુરુ તથા ઉષ્ણુતમ માંસ ઔષધ માટે કલ્પવું અક્કલવાળાને શોભશે ખરું? (તમે જ્વર અને દાહની પીડા તરફ ધ્યાન ન રાખતાં માત્ર કોત શબ્દ જ પકડે તે ઠીક ન થયું.) કોળામાં મોટા અને નાના કાળાની બે જાત આવે છે અને તેમાં મેટા કેળા માટે ટુ શબ્દ બિનજરૂરી થાય, પરંતુ નાના કળા માટે બે શબ્દની જરૂર ગણાય. જુઓ નાના કોળાના ગુણ-૬ સુHહ જ मधुरं ग्राहि शीतलम् । दोषलं रक्तपित्तधनं भलस्तंभकरं રજૂ it અર્થાત ન્હાનું કેળું રૂક્ષ હોવા સાથે મધુર હોય છે અને નરમ ઝાડ ન કરે તેવું ગ્રાહક છે. (ભગવાનને ઝાડા અત્યંત અને લોહીવાળા થાય છે એ વાત સૂત્રસિદ્ધ છે.) વળી દહને મટાડનાર
Page #21
--------------------------------------------------------------------------
________________
મક ૭]
શ્રી ગોપાળદાસ પટેલને
[ ૩૯૫ ]
એવું શીતલ છે. (ધ્યાન રાખવું કે ભગવાનના શરીરે અત્યંત દાહ છે અને તેથી સૂત્રકાર તરીદવુતિg એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે.) વળી તે દેપલ હોવા સાથે રકતપિત્તને નાશ કરનાર છે, તેમજ મલને સ્તંભન કરનાર હવા સાથે ગુરૂપણ છે. ઉપર જણાવ્યા પ્રમાણે નાના કેળાના ગુણો અને ભગવાનના રક્તપિત્તજ જવર, નરમ ઝાડા, લોહીવાળા ઝાડા અને દાહની વેદના ધ્યાનમાં લેવાશે તે તમે જરૂર માંસના અર્થને સુધારી ફલના અર્થમાં આવી જશે. “કપતશરીર' શબ્દથી જ્યારે ભૂરું કેળું લેવાશે ત્યારે નાનું ભૂરું કેળું લેવા માટે સુવે એટલે બે ન્હાનાં કોળાં એવો અર્થ સ્પષ્ટપણે સમજાશે. નેહાના કેળામાં આખાનો પણ ઉપયોગ શાકમાં કે પાકમાં થવામાં અસંભવિત નથી. પારેવામાં બેની સંખ્યા અને શરીર શબ્દ નકામાં ગણાય. એ વાત તો સુજ્ઞની ખ્યાલ બહાર ન જ હોય કે જુદા જુદા કારણે જુદા જુદા શબ્દો લાગુ કરાય છે. જે એમ માનવામાં નહિ આવે તો શ્રી. ઉત્તરાધ્યયન સત્રમાં–ાવોવ ના માવો એમ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે એટલે શું પિત એટલે પારેવાને મારીને ખાઈ જવાની વૃત્તિ લેવી? જૈન શાસ્ત્રના અભ્યાસીઓની જાણ બહાર એ વાત તો નથી જ કે માત્ર વર્ણનું યતકિંચિત્માત્ર જ સાધમ્ય લઇને કાપતી કે કાપત લેસ્યા પણ કહેવામાં આવી છે. (વૃત્તિ અને વર્ણના યત્કિંચિત્ માત્ર સરખાપણાથી વૃત્તિ અને લેસ્યા કાપતી કહેવાય તે વર્ણ અને આકારાદિના સરખાપણને લઈ ભૂરા કેળાને કોત શરીર કહેવાય તેમાં આશ્ચર્ય જ નથી.)
ઘોઘરા શબ્દથી વનસ્પતિ લેવાથી પુલિંગમાં કરેલું નિદેશ યુક્ત ગણાય. જૈન શાસ્ત્રોમાં એવા પ્રસંગ સિવાય શરીર શબ્દ નપુંસકમાં આવે તેથી સૌરાઉન એમ થવું જોઇએ. કત શબ્દને પારેવા સિવાય બીજો અર્થ જ નથી થતું એમ ધારણા હોય અને તેથી કતશરીર એ એક જુદો શબ્દ છતાં કપાત શબ્દથી પારે અર્થ કરવા માગતા હે તે નીચે જણાવેલા શબ્દ તરફ
ધ્યાન દેવાની જરૂર છે. કતક-સાજીખાર
! કપાતવેગા-બ્રાહ્મી કતિચરણનલુકા
કપતસાર–લાલ સુરમો કતપુટ-આઠાગો પર્યાપુર
| કતાંધ્રિ—નલિકા કપતખાણ-લુકા
કપોતાજન–નીલે સુર કપોતવંકા–બ્રાહ્મી, સૂર્યકુલવલ્લી 1 કપોતાપમફલ–-સાસ... લીંબુભેદ પોતવર્ણ–એલચી, નલિકા 1 કપોતિકા---કોલા મૂળા–ચાણુખ્ય મૂળા.
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૦૧]
શ્રી જન સત્ય પ્રકાશ
ઉપર જણાવેલા કોષને અધિકાર વિચારશે એટલે જરૂર તમને જણાશે કે વર્ણની અપેક્ષાએ ભૂરું કેળું અથવા આકાર અને પ્રમાણુની અપેક્ષાએ ખાટાં મીઠાં લીંબુ લેવાય અને લીંબુ પણ બે લઇને તેને સંસ્કાર કરી રાખ્યું હોય તે રક્તને શોધે અને પિત્તને સમાવે એ સર્વ લોકમાં પ્રસિદ્ધ પણ છે. માટે કોળું અગર લીબુ એ અર્થ જ પ્રકરણને અનુકૂળ થઈ શકે, પણ તમારે કરેલ અર્થ વ્યાજબી થાય નહિ.
વાસ્તવિક રીતિએ તે આ સવલહિયા સુધીના પાઠની કંઈ પણ ગંભીરતા નથી, કારણ કે તે કેળાને ઉપભોગ ભગવાને ખાવામાં કે અન્ય રીતિએ કર્યો જ નથી. છતાં ભગવાન મહાવીરની ના ગાઉં સદા કારતકવિ અર્થાત જે ઉપદેશ આપે તેવું પોતે પણ વર્તન રાખે એ નિયમને ઉદ્દેશીને શ્રી સુયગડાંગજીના પહેલા કૃત
સ્કંધના બીજા અધ્યયનમાં અમારાશિ એવો અને શ્રી દશવૈકાલિકમાં એમણઅતિ અમારી એવા પાઠથી મધ અને માંસને ત્યાગને ઉપદેશ આપનાર તેઓ માંસને ઉપયોગ કરે જ નહિ.
મહાશય! તમારે એ વિચારવાની જરૂર છે કે ભગવાન મહાવીર મહારાજા શ્રી સુયગડાંગ અને શ્રી દશવૈકાલિકના વાક્ય મુજબ સમસ્ત સાધુ વર્ગને મઘ માંસનો ત્યાગ કરવાને ઉપદેશ આપે એટલું જ નહિ, પરંતુ શ્રી ઠાણાંગજી, શ્રી ભગવતીજી, શ્રી ઉવ. વાઈલ્ડ આદિમાં પંચેન્દ્રિય જીવોની હિંસાને નરકે જવાના કારણ તરીકે જણાવે છતાં તે મહાપ્રભુ મહાવીર માટે એક સંગ્રહસ્થની સુશીલા સ્ત્રી માંસ રાંધે એ કેટલું બધું અસંભવિત અને અયુક્ત છે, એ હરકોઈ સમજી શકે તેમ છે, અને તેથી સંયમ માટે હિંસા વર્જવાની નથી એવી પોકળ વાતને બોલી શકે તેમ જ નથી. આ આહાર તૈયાર કરનાર મહાવીર મહારાજા નથી પણ એક સંગ્રહસ્થની ધર્મશીલા સ્ત્રી જ છે.
ઉપર જણાવ્યા પ્રમાણે, અનુપયોગી છતાં, અધિકારી અનધિકારીપણાની ચર્ચા પૂરતું જણાવી હવે ઉપયોગી પાઠ ઉપર આવીએ.
આગળના પાઠની કંઈક ચર્ચા કરાય તેની પહેલાં ઉપર જણાવેલ આખા પાઠમાંથી તે આગળના પાકને બરાબર ધ્યાનમાં રાખવું આવશ્યક હોવાથી તે ફરીથી જોઇએ
अन्ने पारियासिए मज्जारकडए कुक्कुडमंसए तमाहराहि एएण अट्ठो
પટેલ ગોપાળદાસ અને બીજા વાચકે પણ આ આગળ જણાવવામાં આવેલા શ્રી ભગવતીજીના પાઠ ઉપર બરાબર ધ્યાન આપે.
૧ પ્રથમ તે બને સ્થાનકે ટીકાકાર મહારાજ શ્રી અભયદેવસૂરિજીએ ગોપાલજીભાઇએ સ્વીકારે માન્યતાને તા એમ કહીને ફેંકી દીધી છે અને બન્નેને સ્થાને વાસ્તવિક એવા વનસ્પતિના અર્થને કરનાર મહાનુભાવને જ જે સવારે એવા આદરમાં કવિએ રૂઢ કરેલ એવા પદને પ્રયોગ કર્યો છે.
૨ વનસ્પતિનો અર્થ ટીકાકાર મહારાજે સ્વતંત્રપણે રીતિએ કર્યા છતાં, તે
Page #23
--------------------------------------------------------------------------
________________
અક૭
શ્રી પાળદાસ પટેલને
[ ૩૯૭]
વનસ્પતિના અર્થને ન લેતાં એકલો માંસ અર્થ કે જે કવિરૂઢિથી તિરસ્કૃત છે તેને લે એમાં સબુદ્ધિ છે એમ કેણુ માને?
૩ આ અધિકારમાં પ્રથમ એ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે જે રેવતી આ ભિક્ષા આપનારી છે તે સ્વયં ગૃહસ્વામિની છે, અર્થાત વૈધવ્ય દશામાં છે અને સુશીલ સ્ત્રીઓ પિતાના શીલના રક્ષણને માટે વૈધવ્ય દશામાં દુધ દૈહિ વગેરેના ભક્ષણથી ઘણે ભાગે દૂર રહે છે. માંસ મધ અને મધને તે સંબંધ પણ જે આહારમાં ન હોય તેવો જ આહાર કરે છે એ વાત શ્રી ઉવવાઈ સુત્રે મમર્મપરિવરાિરા આવો સર્વથા મધ મધુ અને માંસ વગરને જ આહાર સુશીલ એવી વિધવાઓને હેય છે એ વર્ણન કરેલું છે, તેને જોનાર સમજી શકશે એટલે સ્પષ્ટ સમજી શકાશે કે તે રેવતીએ ભગવાન મહાવીર મહારાજા માટે માંસ રાંધ્યું નથી તેમ પિતાના માટે પણ તેણીએ માંસ રાંધ્યું નથી, અર્થાત્ આ સ્થાને માંસની કલ્પના કરવી પણ અયોગ્ય છે.
૪ શ્રી જૈનાગમમાં માંસ માટે વપરાતે માંસ શબ્દ કોઈ પણ સ્થાને પુલિંગમાં વપરાયો નથી અને તે પછી અહિં જો શબ્દથી શી રીતે માંસવાયક માંસ શબ્દ લઈ શકાય?
૫ પહેલા વાક્યમાં લીધેલ શરીર શબ્દ વનસ્પતિ અર્થમાં લઈને પુલિંગમાં લીધો હેવાથી જ અહીં પણ જો એમ કહીને તે વનસ્પતિ સિવાયની બીજી વનસ્પતિ જ જણાવી છે. વિચારો આ વાત સહેજે સમજી શકે તેમ છે.
૬ અને ૪ તે ગથિ આ સ્પષ્ટ સૂત્રપાઠ હોવાથી અન્ય શબ્દથી કોઈક સ્પષ્ટપણે પુલિંગમાં વપરાતે વનસ્પતિ વિશેષ લેવાનું જણાવે છે.
૭ અને એ પુલિગ પદ રાખવાથી જ આમલન “ર” ને “જ’ થઈ શકે, નહિતર મનં ૪ એમ ચકારવાળું જ પદ રહેત.
૮ આ વાક્યોમાં પૂર્વના વાક્યની માફક ૩યવસ્વરિઘ એમ પણ નથી તેમ મહિર આદિ પણ નથી, પરંતુ અસ્થિ એવું સામાન્ય સત્તા દેખાડનાર જ ક્રિયાપદ છે, એટલે સમજી શકાય છે કે જેમ કોળાપાક તૈયાર કર્યો છે તેમ આ બીજોરાપાક પોતે તૈયાર કરેલો નથી, અર્થાત વૈદ્યક વ્યાપારીને ત્યાંથી તૈયાર લવાયેલે પાક છે.
૯ આ વાકયમાં પરિવરિપ એવું જે પદ છે તે ઉપર ગોપાલજી ભાઈએ બબર ધ્યાન આપવાની જરૂર હતી. પ્રથમ તે જે ગોપાલજી ભાઈના કહેવા પ્રમાણે માંસ અર્થ કરીએ તે માં ને શ્રી નિશીથસૂત્રમાં સચિવા વિનય જણાવી બીજે દિવસે કામ ન લાગી શકે એવા સ્વરૂપવાળી જણાવી છે. એટ જેમ માંસનું અનર્થકારણું અને નરકગમનના હેતુપણું છે તેને વાસી માસ લેવામાં તે અનર્થને પાર રહે જ નહિ;
માટે માન અર્થ કરવામાં પરિણાસર એ શબ્દ કોઈ પણ પ્રકારે લાગુ પડે તેમ નથી. Educe એટલે સપષ્ટપણે માનવું જ જોઈ એ કે ઘણા દિવસને બીજેરાને પાક એને ત્યાં જૂનો
wlanelibrary.org
Page #24
--------------------------------------------------------------------------
________________
[૩૯૮ ]
શ્રી જેને સત્ય પ્રકાશ
[વ
૪
છે. સામાન્ય મનુષ્ય પણ હેજે સમજી શકે તેમ છે કે બીજોરે આદિના પાકો જૂના જે હોય છે તે વધારે સારું કાર્ય કરે છે માટે અહિં રિલિg એ પદ વનસ્પતિ વિશેપના મોરબાને જ જણાવે છે એમ સ્પષ્ટ સમજાય તેમ છે.
૧૦ એક દિવસને અંતરે લેવાનું હોય છે ત્યારે જૈન શાસ્ત્રમાં હિ એમ જણાવાય છે ઘ ણએમ જણાવાય છે, પરંતુ પ રિઘ એ પદ ઘણા જૂના માટે વપરાય એ જ ગ્ય છે. શ્રી બૃહત્કલ્પના પાંચમા ઉદ્દેશ વગેરે સ્થાને જોનારને સ્પષ્ટ માલમ પડશે કે પરિસિઘ એ પદ તેલ અને ઘી જેવા લાંબા કાલ સુધી રહેવાવાળા પદાર્થને લાગુ થાય છે. માટે આ સ્થાને માંસનું પ્રકરણ કોઈ પણ પ્રકારે ઉભું રહી શકે તેમ નથી.
૧૧ આ વાક્યમાં મારા એવું પદ સ્પષ્ટપણે છે અને તેવા પદની તમારે કબુલાત કર્યા સિવાય છુટકે પણ નથી, તે હવે વિચારવાની જરૂર રહે છે કે તમે બિલાલડિયે મારેલું એવો અર્થ શાથી કરો છો? પ્રથમ તે અહિં હિંસા અર્થને કહેવાવાળે ઘહિપ frag ૨ વાર સાદૃા જ્ઞાવિશaો કવિ વગેરેમાંથી કોઈ શબ્દ છે?
૧૨ જન શાસ્ત્ર અગર અન્ય કોઈ પણ તેવા શાસ્ત્રમાં ભારેલો એવો અર્થ જણાવવા માટે લાપ એવો કે એના જેવો શબ્દ વપરાયું નથી તે પછી અંહિ શા માટે ગોપાળજીભાઈ વાઘનો અર્થ મારેલો કે હણેલો એમ કરવા જાય છે? માંસને અર્થ ઠોકી બેસાડવાની વૃત્તિ ન હોય તે યg શબ્દનો અર્થ હણેલ કે મારેલ કરવા જવાય જ નહિ.
૧૩ મારા માં આવેલ મજજાર' શબ્દ પણ બિલાડાને કહેનાર લીધે તે પણ વિચારણિ વિના જ લીધો. કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી “શુંwાં તાપસતકર એમ કહી નિઘંટુ સંગ્રહમાં માર્જર શબ્દથી ઇંગુદીનું વૃક્ષ લે છે અને તેનું તેલ બીજોરાને શેકવામાં, હીમજ આદિને શેકવામાં લેવાય છે એટલે એમાં તળાય છે, તેમ તળાય એ સંભવિત હકીકત કેમ લઈ શકાય નહિ?
૧૪ પર્યાયાંતર તરીકે મુદી મુખ્ય શબ્દને માર અર્થે થઈ શકે અને તેનાથી સંસ્કૃત કરાયેલ પદાર્થને રીત અને સનત આદી શબ્દની માફક મારત એમ કહેવામાં અડચણ જરાય નથી. એ વાત તો સ્પષ્ટ છે કે કેઈક દેશે અને કોઈક કાળે કોઇક શબ્દ મુખ્ય હોય તે ગૌણ થાય અને ગૌણુ હોય તે મુખ્ય થાય.
૧૫ મારે શબ્દની મુખ્યતાઓ પણ નીચેને ખુલાસે જરૂરી ગણી કોશમાંથી રજુ કરાય છે કે જેથી સાચી વસ્તુ સુગમતાથી સમજી શકાય—
मार्जार १रक्तचित्रक २ मांजर ३ कालोमांजर ४ पूतिसारिका बनस्पति माजरांधमुख्या-कस्तुरी
આ પ્રમાણે કેવ હોવાથી તમે मार्जारगन्धा रानमृग
મારનો એ બિલાડી અર્થ કરે એ જેમ मार्जारगन्धिका-रानमृग
ગેરવ્યાજબી છે તેમજ કૃત શબ્દને હણેલ मार्जारिका-कस्तुरी
એવો અર્થ કરે તે સર્વથા અંગત માર-૨ સુરજ રસવારિ તુ| અને કલિકાલ્પત છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
અંક 9]
શ્રી ગોપાળદાસ પટેલને
૧૬ પર્યાયાંતરને પકડ્યા સિવાય ભાર શબ્દ રક્તચિત્ર આદિ વનસ્પતિના અર્થમાં છે એમ ઉપર જણાવેલ કેષથી જણાશે. બીજા પર્યાયની અપેક્ષાએ જોઈએ તે શ્રી આચારસંગ પત્ર ૩૪૮ સ ૪૫ અને સાહુ યા વિરઢિય શ્રી દશ વૈ૦ ૫–અ ૧૮મી ગાથામાં સ્પષ્ટપણે વિરાષ્ટિ શબ્દ વનસ્પતિને કહેનાર તરીકે વપરાયેલો જ છે.
૧૭ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી પણ વિટિક વૃક્ષgo એમ નિઘંટ સંગ્રહમાં જણાવી મારના પર્યાયરૂપ વિદ્યારિકા નામની વનસ્પતિ માને છે.
૧૮ નિઘંટુરત્નાકરમાં પણ વિદ્યાર્જિા શબ્દ આવેલ છે અને તેને અર્થ સ્પષ્ટપણે ભૂઈકળું એમ કરે જ છે.
૧૮ ગોપાલજીભાઈએ વિચારવાની અવશ્ય જરૂર હતી કે મરિવહg ag એ વિભાગમાં જે માંસ શબ્દને માંસ અર્થ જ કરવામાં આવે અને રૂ નો અર્થ કપિલકલ્પનાથી હણેલે એમ કરવામાં આવે તોપણ બિડાલાએ હલે કુક’ એ અર્થ સમાસને અંગે થાય નહિ. ધ્યાનમાં રાખવું યોગ્ય છે કે બિડાલાએ હશે કુકડો હેય પણ કુકડાનુ માંસ કંઇ બિડલાથી હણેલું હોય નહિ અર્થી શબ્દ પ્રયોગ ઉપર ધ્યાન આપ્યું હોત તે પણ અવલ અર્થ થાત નહિ.
૨૦ અનુવાદ કરનારે ધ્યાન રાખવાની જરૂર હતી કે પ્રથમમાં આજે કહીને પુલિંગમાં રહેલી વસ્તુ જણાવે છે અને વળી જા અને મરણ એ બન્ને જગે પર પુલિંગપણે જણાવવા સાથે “1' પ્રત્યય જેડે એટલે આ સ્થળે માંસ જેવી નપુંસક લિંગે વપરાતી વસ્તુ નથી, પરંતુ પુલિંગમાં રહેતી અને કોઈ સંજ્ઞાવાળી વસ્તુ છે.
૨૧ હવે ગુજરાત એ પદ ઉપર વિચાર કરવાની જરૂર છે કે પ્રથમ તે જે અહિં કુકડાનું માંસ લેવાનું હોય તે પરિવાર એ પદ નકામું જ નહિ પણ વિરોધી અર્થવાળું થઈ પડે છે, કેમકે માંસ અસંચયિક એટલે બીજે દિવસે પણ વાપરવા ગ્ય નહિં તે ઘણા દિવસનું તે હોય જ કયાંથી ?
- રર ગોપાલજીભાઈના હિસાબે મનુષ્ય હણેલા કે બિલાડાએ હણેલા કુકડાના માંસમાં ફરક છે અને રક્તપિત્તના જવર દાહ અને લોહી પડવાના દરદમાં શું બિલાડીના હણેલા કુકડાથી વધારે ફાયદો જણાય? જે એમ ન હોય તે ગોપાલજીભાઈના મુદ્દા પ્રમાણે મારિ સર્વથા નકામું થાય છે અને કસ્તુરીથી ભાવિત બીરાને કે બીજા કોઈને પાક લઈએ ત્યારે તે મઝાવા એ પદ જરૂરી રહે જ. જો કે ગેપાલ ભાઈના મુદ્દા પ્રમાણે તે હા પાઠ જ ન હોય, પરતું પ એવો જ પાઠ જોઈએ અને કોઈ પણ સ્થાને છે જ નહિ.
૨૩ ગોપાલજીભાઈના મુદ્દા પ્રમાણે તો મા એમ હોય અથવા કમરજતા હોય અથવા કોઈ પણ પદ હાથ તેમાં ફરક નથી અને કહેવાની જરૂર જ નથી.
Page #26
--------------------------------------------------------------------------
________________
[ ૪૦૦ ]
શ્રી જન સત્ય પ્રકાશ
[વર્ષ :
૨૪ તાજા માંસ કરતાં વાસી કે જુના માંસથી રક્તપિત્ત આદિમાં વધારે ફાયદો છે એમ કઈ કહી શકે તેમ નથી.
૨૫ મનુષ્ય કે બીજા કોઈએ હશેલા કરતાં બિલાડાએ હણેલાથી રકતપિત્ત આદિમાં વધારે ગુણ થાય એમ કહેવાને કેઈથી તૈયાર થવાય તેમ નથી.
૨૬ બિલાડી કુકડાને મારી નાખે અને છતાં એનું માંસ બિલાડી રહેવા દે એ ગેપાળદાસભાઈ શાથી માને છે?
૨૭ બિલાડીએ ભારેલા કુકડાના માંસને માલિક કુકડાવાળો હેય, અને આ તો રેવતી એ ઇભ્યની વધુ છે, નહિ કે કુર્કટોષિકા, એ સમજવું જરૂરી છે.
૨૮ જે બિલાડીના ભારેલા કે બીજાના મારેલા કુકડાના માંસમાં કંઈ ફરક નથી અને વનસ્પતિના પાકમાં અન્યથી વાસિત અને અવાસિતમાં ફરક પડે છે, તે ગોપાળજીભાઈ શા માટે વનસ્પતિના પાકના અર્થમાં નથી આવ્યા? જેથી રપ શબ્દને હલે એ અસંગત અને કલ્પિત અર્થ ઉભો ન કરે પડત.
૨૮ માંસ શબ્દ જેવી રીતે પંચેન્દ્રિય પ્રાણિના અંગને કહેનાર છે, તેવી રીતે ફલના મધ્ય ભાગ (ગર્ભ) ને કહેનાર છે, એ વાત આયુર્વેદના જાણકારોને અજ્ઞાત નથી. શુભૂત સરખા વૈદ્યક ગ્રંથોમાં બીજોરા અને કોળાનાં ફળોના મધ્ય ભાગને માટે માંસ શબ્દ સ્પષ્ટપણે વાપરેલે મળે છે.
૩૦ માંસને માટે મં શબ્દ સર્વત્ર જેમાગમમાં વપરાયેલ છે. મંસ એમ પણ વપરાયાની મુશ્કેલી છે, તે પછી મસા એમ તે હેય જ શાનું? માટે મરણ શબ્દ માંસ વાચક તરીકે લેતાં ઘણું વિચારની જરૂર હતી અને એ વિચાર જે સૂઝ હેત તે ગોપાળભાઈ આ અનર્થકારક અર્થ અનુવાદમાં લેત નહિ.
૩૧ શ્રી આચારંગજી અને શ્રી દશવૈકાલિકામાં જેમ વિરાજિત નામની ઔષધિ લેવામાં આવી છે તેમ નિઘંટુ સંગ્રહમાં વિઢિા વૃક્ષ એમ કહી સ્પષ્ટપણે બિાલિકા–માર પર્યાયને ઔષધી તરીકે જણાવે છે.
૩૨ નિઘંટું સંગ્રહકાર કુકકુટને સ્પષ્ટ રીતે વનસ્પતિ તરીકે જણાવે છે. તેઓ કહે છે કે શ્રીવાર વિક, વિતુરતઃ સુવર: શિરઃ અથત શ્રીવારક નામની ઔષધિને તેઓ કુકકુટ શબ્દથી જણાવે છે. વળી કુટી પૂરી શકુમા શુકદમ એમ કહી પૂરણી નામની ઔષધિને કુફ્ફટી નામથી જણાવે છે, આવી રીતે સ્પષ્ટપણે ઔષધિના વર્ગમાં આવી જાય એવા શબ્દો છતાં શાસ્ત્ર અને જૈન પરમ્પરાથી વિરૂદ્ધ અર્થ જૈન સુત્રના અનુવાદમાં લખ તે જૈન નામધારીને પણ અક્ષમ્ય છે.
૩૩ નિઘંટુરનાકરમાં પણ કર્યુટ શબ્દ જે હેત તે ગોપાલજીભાઈને જૈન rain Education સત્રોને અયુકત અને વિરૂદ્ધ એ અર્થે કરવાનો વખત ન આવત.
Page #27
--------------------------------------------------------------------------
________________
શ્રી ચાપાળદાસ પટેલને
कुक्कुट - क १ कोषंडे २ कुरडु ३ सांवरी
कुक्कुटपादप-कुक्कुटपादी
** ૭}
[૪૧]
હ્રતપુર-તટપુટમાવના--વાટપેરા- મરી-લટમ• હારમતા-જીવાશિલ-વાટા-ટાં૪-વટાંલત્તમ-દા
भकुक्कुटी-कुक्कुटोरग
કુકકુટને અંગે આટલા શબ્દો હાવાથી અને ન્યાયને અવલઅને એક દેશથી સમુદાય લઇ શકાતા હૈાવાથી ગૈાપાલજીભાઈ ને શ્રી જન સૂત્ર અને જૈનધમ ચાની લાગણીને એક અશે પણુ સમજ્યા હત અથવા માન આપવા માગતા હેત તે। આવી રીતે જનસૂત્ર, જૈનકેમ અને યાવત્ જૈન તીર્થકર મહારાજને કલકિત કરવા માટે ફલમ વાપરત નહિ.
૩૪ ઉપરની હકીકત વિચારનાર સુજ્ઞ અને મધ્યસ્થ મનુષ્ય શ્રીભગવતીજી સૂત્રની ટીકામાં લખવામાં આવેલ અથ જ વ્યાજની ગણશે. તે અર્થ આ પ્રમાણે છે.
भगवती पत्र ६९१ कपोतकः- पक्षिविशेषः तद्वत् ये फले वर्णसाधर्म्यात् ते कपोते - कूष्मांडे ह्रस्वे कपोते कपोतके ते च ते शरीरे वनस्पतिजीवदेहत्वात् कपोतकशरीरे, अथवा कपोतकशरीरे कूष्मांडफले एव ते उपसंस्कृते संस्कृते ‘ િશ ત્રો' ત્તિ યુવાપાત્——
मार्जारो विडालिकाऽभिधानो वनस्पतिविशेषस्तेन कृतं भाषितं यत् तत् तथा किं तदित्याह 'कुक्कुटमांसकं' बीजपूरकं कटाहं आहराहित्ति निखयद्यस्वात् पतगं मोपति पात्रकं पीठरकाविशेषं मुंचति सिक्कके उपरिकं सत् तस्मादवतारयतीत्यर्थः ।
ઉપર જવેલ ટીકાના પાઠ ઉપર ધ્યાન રાખ્યું હાત તો કઇ દિવસ પણુ જૈન સૂત્ર અને જેનજનતાને અન્યાય આપવાના વખત ગોપાલજી ભાષને આવત ઉ.
૩૫ આચાર્ય ભગવાન અભયદેવસૂરિજીથી પછીના વખતમાં થયેલી શ્રી દાનશેખરસૂરિજીવાળી શ્રીભગવતીજીની ટીકા-લઘુવૃત્તિમાં ઉપર્ પ્રમાણે જ અર્થ હાવાથી ત્યાં નજર કરી હેાત તાપણા ગેપાલજીભાને ગાથું ખાવાને વખત આવત નહિ.
૩૬ આચાર્ય શ્રી અભયદેવસૂરિજી કરતાં પહેલાંની એક ટીકા અને શુિ છે, અને વમાનમાં ઉપ્લબ્ધ પણ છે, તેમાં પણુ ગોપાળજીભાઇએ અનુવાદકતાની યથાય તા માટે નજર કરી હેાત તે તેમાં પણ આવે અનકારક અ ન દેખાવાથી તેમણે Jain Educationસ કામ કરીને પણ જૈન જનતાને દુ:ખત લગાડયું હોત.
Page #28
--------------------------------------------------------------------------
________________
[[૪૦૨)
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ
૩૭ ગોપાળજીભાઈએ એટલું જ જે ભૂલ દ્રષ્ટિથી સૂત્રને વિચાર્યું હતકે જે ભગવાન મહાવીર પિતાના માટે કરેલો ખોરાક-એટલે સાધુ મહાત્માની રીતિથી અહ ખોરાક લેવાને નિષેધ કરે છે, અને સ્પષ્ટ જણાવે છે પણ મન નો અ અર્થાત્ તે આધાકર્ષે છે માટે તે ને ખપે એવું નથી, તે મહાવીર ભગવાન, જે માંસનું ભક્ષણ નરકનું કારણ છે અને તે તેને તેવું જાહેર પણ કર્યું છે તે ખોરાક મંગાવે અને ખાવા તૈયાર થાય એ કદી પણ બનવા યોગ્ય છે ખરું? તરત જ માલમ પડત કે આધા કર્મીના પરિહાર કરનાર માટે માંસની કલ્પના એ કેવલ કપોલ પુરાણમાં જ શોભે તેવી કલ્પના છે.
૩૮ જાનવર અને પંખીના માંસમાં જુદાં જુદાં અવયવના જુદા જુદા ગુણ હેય છે. તે અહિં જે ચિકિત્સા માટે માંસ જ લેવું હતું તે તેનાં અવય-વિશિષ્ટ અવયવો-જણાવત.
૩૯ જનાવર અને પંખીના માંસમાં નરના માંસના અને માદાના માંસના જુદા જુદા ભાગના જુદા જુદા ગુણો હોવાથી જે અહિં, ગપાળજીભાઈના કથન મુજબ, માંસ લેવાનું હેત તે આ પ્રસંગ એક ચિકિત્સાને પ્રસંગ હોવાથી તેને અહીં વિશેષપણે નિર્દેષ કરવો પડત.
૪૦ ગોપાળજીભાઈ એ વાત પણ હૃદયમાં નથી ઉતારી શકયા કે શ્રી. રેવતીજી એટલી બધી દયાળુબાઈ છે કે તેણીએ તે પાક તૈયાર કર્યા પછી જેમ તેમ નહિ મેલતાં શકે મૂકેલ છે. અર્થાત્ આગંતુક જીવની હિંસાના ડરથી પાકને શીકે રાખનારી
છલા બાઈ ઘરમાં માંસ રાંધતી હતી એ માન્યતા બુદ્ધિમાં શી રીતે ઉતરી શકે?
- ૪ નાગમમાં કોઈ પણ પ્રકારે માંસભક્ષણ કરાયું નથી એ ચોકક્સ સમજવું અને તેને માટે પરિહાર્યમીમાંસા વગેરે જાણવાની પણ ભલામણ કરવી આ પ્રસંગે અસ્થાને નથી.
અંતે એ જ અભિલાષા સાથે આ લેખની સમાપ્તિ કરવામાં આવે છે કે આ લખાણ વાંચી ગોપાળજીભાઈ આસક્તિ આદિનાં બોટાં બહાનાં નહિ કહાડતાં જૈન સમાજમાં અસલથી માંસનો સમ્ર રીતે નિષેધ રહે છે એમ જાણી લેશે અને પિતાની ભૂલ પહેલી તકે સુધારી લેશે.
શ્રીસિદ્ધક્ષેત્ર (પાલીતાણું), વીર સંવત્ ૨૪૬૫.
T.
Page #29
--------------------------------------------------------------------------
________________
“પ્રસ્થાન” સાથેનો પત્રવ્યવહાર
અમદાવાદથી પ્રગટ થતા “પ્રસ્થાન' માસિકના ગત કાર્તિક માસના અંકમાં પ્રગટ થયેલ શ્રી ગોપાળદાસ જીવાભાઈ પટેલને મહાવીરસ્વામીને માંસાહાર” શીર્ષક લેખે જૈન સમાજમાં ઠીક ઠીક ઊહાપોહ ઉત્પન્ન કર્યો છે. ફકત લેખના જવાબરૂપે સમિતિ તરફથી પૂજ્ય મુનિ મહારાજ શ્રીવિધાવિજયજી મહારાજને “ભગવાન મહાવીર અને માંસાહાર” શીર્ષ લેખ અમે પરથાન’ના વ્યવસ્થાપક ઉપર મોહ હતો. શરૂઆતમાં આ લેખની પહોંચ સ્વીકાર્યા પછી તેમણે એને “પ્રસ્થાન'માં પ્રગટ કરવાનો ઇનકાર કર્યો છે, અને એ લેખ અમને પાછો મોકલવાની સાથે એક ખુલાસાને પત્ર અમને લખ્યો છે.
પત્રકારત્વની દષ્ટિએ આ પત્રમાંના મુદાઓ અમને ધણા જ વાંધાભર્યા લાગ્યા છે. અને તેથી એક બીજે પવ અમે “પ્રસ્થાન'ના વ્યવસ્થાપકને લખે છે. આ અંગે કંઈ પણ ટીકા કરવાનું અત્યારે મેકુફ રાખીને ન જડતાની જાણ માટે એ આખો પત્રવ્યવહાર અમે અહીં પ્રગટ કરીએ છીએ.
અમે ઇચ્છીએ છીએ કે જૈન તેમ જ અન્ય પત્રકાર ભાઈઓ આ વસ્તુને નિખાલસ પત્રકારત્વની સેટીએ જ ચડાવે અને આ અંગેનાં પોતાનાં મંતવ્યે પ્રગટ કરી જનતાને માર્ગદર્શન કરાવે
-ગ્યવસ્થાપક શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ
પત્રવ્યવહાર
(૧)
(લેખ સાથે સમિતિ તરફથી લખાયેલ પત્ર) જ. . ૧૫૩
અમદાવાદ : ૨૦-૧–૩૮ માનનીય વ્યવસ્થાપક “પ્રસ્થાન'
અમદાવાદ, ભાઈશ્રી,
પ્રસ્થાન'ના કાર્તિક માસના અંકમાં છપાયેલ શ્રી ગોપાળજીભાઈ પટેલના મહાવીરસ્વામીને માંસાહાર' શીર્ષક લેખ અંગે પૂજ્ય મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ તરફથી કરાચીથી, આપને મોકલવા માટે અમને “ભગવાન મહાવીર અને માંસાહાર' શીર્ષક લેખ મળે છે તે આ સાથે આપને એકલીએ છીએ.
આ પ્રશ્ન અતિ અગત્યને છે, એટલે આશા છે કે બીજા પક્ષને ન્યાય આપવા માટે આપ આ લેખ “પ્રસ્થાન'ના આવતા અંકમાં જરૂર પ્રસિદ્ધ કરશે. લેખ અક્ષરે અક્ષર શુદ્ધ છપાય એ માટે ધ્યાન રખાવશો. જે આપને જરૂરી જણાય અને અમને એની વખતસર સૂચના મળે તે અમે એ લેખનું મુફ જોઈ આપીશું.
આ લેખ કયારે છેલ્પાશે તે જણાવશે.
Page #30
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન સત્ય પ્રકાશ
લેખ લઇને આવેલ માણસને લેખની પહોંચ આપશે.જી. એ જ
[૪૪]
રા. રતિલાલ દીપચંદ દેસાઇ
(૨)
(લેખની પહોંચરૂપે ‘પ્રસ્થાન’ના વ્યવસ્થાપક તરફથી સમિતિને મળેલ પત્ર )
અમદાવાદ : ૨૦-૧-૩૯
લી. આપના રતિલાલ દીપચંદ્ર દેસાઈ
વ્યવસ્થાપક.
શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ, અમદાવાદ.
રા. ભાઇશ્રી,
આજરાજ આપના તરફથી મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીના ‘ ભગવાન મહાવીર અને માંસાહાર * ઉપરના લેખ મળ્યા છે. તે વિશે, જો જઇ, ઘટતું કરીશું તે જાણુશાજી.
એ જ.
લી. આપને
ા. રતિલાલ દીપચંદ દેસાઈ
[ n r
૨.
કે. સીસી
(૩)
(લેખ પાશ મળ્યા ત્યારે લેખ સાથે પ્રસ્થાન’ના વ્યવસ્થાપક તરફથી સમિતિને મળેલ પત્ર )
વ્યવસ્થાપક.
શ્રી જૈનધર્મો સત્યપ્રકાશક સમિતિ, અમદાવાદ
અમદાવાદ : ૮-૨-૩
રા. ભાઈશ્રી,
આપના તરથી મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીના લેખ મન્યેા હતા. એ લેખ ♦ પ્રસ્થાન 'માં પ્રસિદ્ધ કરવામાં અમને આનંદ જ થાત : પણ નીચેની પરિસ્થિતિ ઉભી થતાં એ લેખ છાપી શકું તેમ નથી.
(૧) કપડવંજના શ્રી જૈનસંધ તરફથી મુનિરાજ શ્રીધર ધરવિજયજીના લેખ અમને પ્રસિદ્ધિ માટે મળ્યા છે. પાછળથી એ લેખ પુસ્તિકારૂપે પ્રસિદ્ધ થયેલા જોવામાં આવ્યો છે. અમને જ્યારે એ લેખ મળ્યે ત્યારે એ લેખનો જવા“ અમે ભાઈ શ્રી ગેાપાળદાસ પટેલ પાસે લખાવ્યા હતા, જે અમને છાપવા માટે મળી ગયા છે.
(ર) એ પછી આપના તરફથી લેખ મળ્યો, તેના જવાબ પણ અમે શ્રીંગાપાળદાસ પાસે લખાવ્યે છે.
1
હવે જો અમે મુનિરાજશ્રીના બે લેખો અને તે ઉપરના શ્રીગોપાળદાસનાં જવામા સાથે છાપીએ તે લેખ ખૂબ જ લાંબે થઈ જાય – લગભગ ૩૨ થી ૪ પાનાં થઇ જાય. એટલી જગા અમે સ્વાભાવિક રીતે ન આપી શકીએ. તેથી એવા વિચાર રાખ્યા છે કે અમારે એ બન્ને લેખો ઉપરના મુદ્દાઓના જે જવાબ શ્રીગે પાળદાસે લખી Jain Educatioઆપ્યો છે તે છાપી સાપ માનવા. આ પરિસ્થિતિ છે,
Page #31
--------------------------------------------------------------------------
________________
પ્રસ્થાન સાથે પત્રવ્યવહાર
૪િ૦૫૩
એટલે, આપે મોકલેલે લેખ આ સાથે પાછું મેકલું છું. આપ કૃપા કરી એ લેખ કઈ જૈન અઠવાડિકમાં કે પુસ્તિકરૂપે નહિ છપાવે?—એને જવાબ તે અમે પ્રસ્થાન'માં છાપીશું જ, આપ કયા પત્રમાં છપાવશે તે જે લખી જણાવશે તે અમે તે બાબતને ઉલ્લેખ નંધમાં જરૂર કરીશું.
આ લેખ છાપવાની અમારી પણ ઈચ્છા હતી જ. પણ ખૂબ લાંબું થઈ જવાથી આ રસ્તે કાટ પડ્યો છે. આ સંજોગોમાં, આ લેખ ન લઈ શકવા બદલ મને માફ કરશે. એ જ
લી. આપના
૨. કે. મીસ્ત્રીના જયભારતી હા, ક,
આજની ટપાલમાં જ અમને ઊંઝા ફાર્મસીવાલા શ્રી. ભેગીલાલભાઈ તરફથી મહોપાધ્યાય કાશીવિશ્વનાથ પ્રહલાદજી વ્યાસ (ઊંઝા)નો લેખ પ્રસિદ્ધિ માટે મળ્યો છે તે સહેજ! ચર્ચા ઠીકઠીક લાંબી થઈ છે.
(ઉપરને પત્ર મળ્યા પછી સમિતિ તરફથી પ્રસ્થાનના વ્યવસ્થાપકને
લખાયેલ પત્ર) જ. નં. ૧૭૩
અમદાવાદ : ૧૩-૨-૩૯ માનનીય વ્યવસ્થાપક,
પ્રસ્થાન' અમદાવાદ, ભાઇશ્રી,
આપશ્રીએ પાછો મોકલેલો પૂજ્ય મુનિમહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજનો લેખ તથા તે સાથે આપશ્રીને તા. ૯-૨-૩૯ને પત્ર મળ્યો. હું બહારગામ હેઈએને જવાબ તત નથી આપી શકયે.
પ્રસ્થાન” જેવું પ્રતિષ્ઠિત અને નિષ્પક્ષ મનાતું પત્ર, આવા એક અતિગંભીર અને મહત્વના પ્રશ્ન અંગે, જેને તરફ આવું અન્યાયપૂર્ણ વલણ દાખવશે એવી સ્વપ્ન પણ આશા નહતી. આપના આ વલણથી જૈનેને ખૂબ આઘાત લાગ્યા વગર નહીં રહે.
આપે કેવળ લેખ જ પાછો મોકલ્યો હતો અને એની સાથે જે પત્ર લખ્યો છે એ પત્ર ન લખે હેત તે કદાચ વિશેષ આધાત ન થાત, પણ આપે એ પત્રમાં જે હકીકત લખી છે એ અમને બહુ જ વાંધાભરી લાગે છે અને તેથી વિશેષ દુઃખ થાય છે.
આપ “પ્રસ્થાન'માં શ્રી ગોપાળજીભાઈએ લખેલ અને જૈનધર્મ સાથે સંબંધ ધરાવતા વિષયને લેખ છાપે, અને જ્યારે અમે એનો જવાબ લખીને મોકલીએ ત્યારે એને “પ્રસ્થાન' માં સ્થાન આપવાનો ઈન્કાર કરે એટલું જ નહીં, પણ અમે મોકલે એ જવાબ ( પ્રગટ થાય એ પહેલાં જ) શ્રી ગોપાળજીભાઇને વાંચવા મોકલી, એમની
પાસે અમારા એ અપ્રગટ જવાબને જવાબ લખી મંગાવો અને એને “પ્રસ્થાન” માં | Jain Education પ્રઢ કરવાનો નિર્ણય કરે ત્યારે તે અન્યાયની હદ થતી હોય એમ લાગે છે. આપને
Private & Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
[ ૪૦૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષે ૪
નથી લાગતું કે આ બીના ક્રાઇ પણ ન્યાયપ્રિય કે સત્યપ્રિય પત્રને શાબા દેનારી નથી? અમને તો લાગે છે કે આપના આવા વલણથી ન કેવળ જનાને જ દુઃખ થશે, પણ જેએ ‘ પ્રસ્થાન ને એક પ્રતિષ્ઠિત પત્ર ગણે છે તેમને અને જેએ પ્રસ્થાન'ના પ્રશંસકે છે તેમને પણ દુઃખ લાગ્યા વગર નહીં રહે.
જો ખીન્દ્ર પક્ષને અભિપ્રાય પ્રકટ કરવાની આપની તૈયારી ન હતી તે। આ ચર્ચા ઉપ્તસ્થત કર્યો પહેલાં જ આપે વિચારવું જોઇતું હતું. પણ જ્યારે આપે એ ચર્ચા શરૂ કરી છે ત્યારે તે આપે ખીજા પક્ષને પણ અવકાશ આપવા જોઇએ. શુદ્ધ કાયદાની દષ્ટિએ ‘ પ્રસ્થાન' માં શું પ્રગટ કરવું અને શું ન પ્રગટ કરવું એ આપની મુનસીને વિષય ભલે હાય, છતાં આવા પ્રસંગે અમારો અભિપ્રાય આપના પત્રમાં પ્રગટ થાય એવું ખાણુ, નૈતિક દૃષ્ટિએ, અમે કરી શકીએ ખરા, આમ છતાં આપે અમારી લેખ છાપવાનો ઈન્કાર કર્યાં તેથી ખૂબ દુઃખ લાગે છે. અને સૌથી વિશેષ દુ:ખની વાત તો એ છે કે
.
અમારે જવાબ પ્રગટ નહી કરવામાં આપ ‘ પ્રસ્થાન · નાં વધુ પાનાં શકાઈ જાય એને કારણ ગણે છે. બીજા કોઇ પત્ર તરફથી અમને આવા જવાબ મળ્યા હોત તો અમને નવાઇ કે દુઃખ ન લાગત, પશુ ‘ પ્રસ્થાન ’તે જે અમે જાણીએ અને માનીએ છીએ એ દૃષ્ટિએ આપના તરફના આવા જવાબ માટે અમે જરા પણુ તૈયાર ન હતા. પત્રની પ્રતિષ્ઠા અને ન્યાયનું મૂ ખ્યા કરતાં કઇંગણું વધારે છે એ સત્ય ‘ પ્રસ્થાન ’
*
રીતે
ને સમજાવવાનું ન હ આ સ્થાને
..
• જી વાત પણ આપના ખ્યાલ ઉપર લાવવી જરૂરી જણાય છે—આપે શ્રી. ગેાપ જી ભાઈનો લેખ પ્રગટ કર્યા પછી તેને જે જવાબ અમે આપને પ્રગટ કરવા માટે મેકલ્યા તેને પ્રગટ કરવાને ઇન્કાર કરવા ઉપરાંત ( અમારે એ જવાબ કયાંય પણ પ્રગટ થાય તે પહેલાં જ ) અને શ્રી. ગેપાળજીભાઈ ઉપર માકલીને એને જવાબ આપના પુત્રમાં પ્રગટ કરવાને આપ નિશ્ચય કરી એથી આપ પોતે આ ચર્ચાને જનાની વિરૂદ્ધ અને એકતર×ી રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે. એવી શંકા કરવાને કારણુ નહીં મળે ?
ΟΥ
આશા છે કે યેાગ્ય જણાય તે આ ચર્ચા અંગે જૈના પ્રત્યેના આપના વલષ્ણુમાં વેળાસર ફેરફાર કરી આભારી કરશે.
પત્રની પહોંચ લખો, એ જ.
લી આપના રતિલાલ દીપચં દેસાઇ
વ્યવસ્થાપક
તા. ક.
પૂજ્ય મુનિમહારાજ શ્રી રધરવિજજી મહારાજના લેખ અંગે અમારે આપને કશું લખવાનું નથી. એટલે આ પત્રમાં જે કંઈ લખ્યું છે તે આપે મેકલેલા પૂજ્ય મુનિમહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજના ‘ભગવાન માંસાહાર' શીર્ષક લેખ અંગે સમજશે, કારણ કે, એ લેખ હજુ સુધી Jain Educaનથી થયેłonal
અમને પાછા મહાવીર અને કાંય પ્રગટ
i
Page #33
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર સ્વામીના માંસાહારને
શાસ્ત્રીય ખુલાસે લે. મહેપાધ્યાય કાશીવિશ્વનાથ મલ્લાદજી વ્યાસ
સાહિત્યાચાર્ય, કાવ્ય-સાહિત્યવિસારદ, મીમાંસા શાસ્ત્રી એસ. એ. એમ.
પ્રસ્થાનના કાર્તિક ૧૯લ્પ ના અંકમાં “શ્રી મહાવીર સ્વામીને માંસાહાર નામે લેખમાં (1) જાત ને કબૂતર (૨) મરને બિલાડે (૩) સુવર ને કુકડો અર્થ કર્યો છે, પરંતુ આયુર્વેદમાં તેના નીચે પ્રમાણે અર્થે થાય છે –
૧ વાત એટલે પારાવત. પારાવત નામનું ફળ થાય છે. જુઓ સુશ્રુત સંહિતા અધ્યાય ૪૬, ફળવર્ગ.
૨ માર એટલે ખટાશ, જુઓ વૈક શબ્દસિંધુ.
૩ સુર એટલે ચૌપતીય ભાજી એટલે ચાર પત્તાવાળી ભાજી. જુઓ શાલિગ્રામ નિબંદુ શાકવર્ગ.
શ્રી ગોપાલદાસે પ્રાણવાચકના બદલે ઉપરના અર્થો કર્યો છે તે વધારે બંધ બેસત, કારણકે આ ચીજોના ગુણ જોતાં શ્રી મહાવીર સ્વામીના રોગમાં તે અત્યંત ઉપયોગી છે. જુઓ પારાવત ફળગુણ-દાહનાશક, વરનાશક, તથા શીતળ, ચાપત્તીયા ભાજી દાહનાશક, ક્વેરહર, શીતળ તયા મરોધક (દસ્ત બંધ કરનારી). ખટાશ, ભાજીનાં શાક, દહીં નાખીને ખાટાં કરવાનો રિવાજ જાણીતો છે. એટલે ખટાશની જગ્યાએ દહીં લઈએ તે ઝાડાના રોગમાં અત્યંત ફાયદાકારક છે. આવી રીતે આ ચીજો પ્રભુ મહાવીર સ્વામીના રેગની દષ્ટિએ ઉપયોગી છે, એટલું જ નહીં પણ પ્રભુ મહાવીર જેવા આત્માથી પુરૂષ માંસાહાર ન કરે તે દષ્ટીએ ઉપરના અર્થો વધુ બંધબેસતા છે. વધુ માટે મારે “મહાવીર માંસાહારી કે શાકાહારી' નામે લેખ પ્રસ્થાનમાં છાપવા મેકલ્યો છે તે છપાયે જોઈ લે. ઊંઝા ફાર્મસી, ઊંઝા.
Page #34
--------------------------------------------------------------------------
________________
નિવેદન
“પ્રસ્થાન ” માસિકના ગયા "કાર્તિક માસના અંકમાં છપાયેલ શ્રી. ગેાપાળદાસ જીવાભાઈ પટેલના ‘મહાવીરસ્વામીને માંસાહાર' શીષ ક લેખના પ્રતિકાર રૂપે પૂ. મુનિરાજ શ્રી રધવિજયજી મહારાજને એક લેખ શ્રી જૈન સત્ય પ્રકાશ'ના ગયા અંકમાં અમે પ્રકાશિત કર્યો હતે. આ અંકમાં એ જ વિષયની ચર્ચા કરતા બીજા ચાર લેખે અમે પ્રકાશિત કર્યો છે.
માંસાહારના આ પ્રશ્ન ઘણા ગંભીર અને મહત્ત્વના છે. તેમજ જૈન જનતા આ અગે સાચી વસ્તુસ્થિતિ જાણવાને પણ વિશેષ ઉત્સુક છે. વળી આવી ખાખતને વેળાસર ચાગ્ય ઉત્તર આપવામાં ન આવે તે સામાન્ય સમજના માણસામાં જૈનધર્મ અને જૈન સિદ્ધાંત સંબંધી ગેરસમજુતી ઉભી થવાના પણ વિશેષ ભય રહે છે.
આ પરિસ્થિતિમાં એ પ્રશ્નના ચેાગ્ય ઉત્તર આપવા અનિવાય થઈ પડે છે, એટલા માટે આ આ આખા એ પ્રશ્નના પ્રતિકારરૂપ ચાર લેખે માટે રાક છે. નિયમ મુજબ માસિકને સામાન્ય અંક પાંચ ક્ર્માંને કાઢવામાં આવે છે. પણ આ વખતે આ વિષયની અગત્ય સમજીને તેમાં પણ વધારો કરવા પડયે છે.
માસિકના આ અંક માટે મૌજા ઓજા વિષયેશના લેખા પણ અમને મળેલા અમારી પાસે પડયા છે, પણ ઉપરના કારણસર એ બધાને આ અંકમાં પ્રગટ કરવાનું અમારે અધ રાખવું પડયું છે.
આશા છે કે અમારી પરિસ્થિતિને સમજીને વાચકે અમને મા માટે ક્ષમા કરશે,
આ અંકના ક્રૂમાં વધી જવાના કારણે, તેમજ ીજા અનિવાય કારણેાના લીધે અક વખતસર તૈયાર નથી થઈ શકયા તે માટે અમે વાચકોની ક્ષમા માગીએ છીએ.
અમને લાગે છે કે આ અંકમાંના લેખાથી માંસાહારના પ્રશ્ન ઉપર ઘણા સારા પ્રકાશ પડશે અને લેાકેાને એથી ખુબ જાણવાનું મળશે તેમજ સતીષ થશે, અસ્તુ !
વ્યવસ્થાપક.
Page #35
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં માંસાહારની ભ્રમણા
ચાને
[ઞાપાલદાસ જીવાભાઇ પટેલના લેખના જવાબ ]
લેખક—આથાય. મહારાજા શ્રી વિજયલાવણ્યસૂરિજી
અહિંસા શિખરીના ઉત્તુંગ શિખરે વિલસતા જૈનદર્શનમાં માંસાહારને સ્થાન ન હાય, એ વિષયને લગતી અમારી લેખમાલા ‘ જૈન સત્ય પ્રકાશ ’માં ચાલતી હતી. એ પુત્રના વર્ષ ૧૪, અંક ૧ ની એક નકલ દરમિયાન એક મહાશય તરફથી “ પ્રસ્થાન અમને મેકલવામાં આવી, સાથેાસાથ વિનવવામાં આવ્યું જે પ્રસ્તુત અંકમાં મુદ્રિત થએલ ગાપાલદાસ જીવાભાઈ પટેલના લેખ જૈન નને અલોલ રૂપમાં ચીતરે છે. આપ આના ચિત જવાબ આપશે.
""
64
પ્રસ્તુત લેખ જોયે. એની રચના વિચિત્ર અવયવાથી ચેાજાએલી હતી. આવા લેખથી ભદ્રિક જનતા વિપરીત વિચારણામાં ન પડે એવી વિચારાથી જવાળ આપવા ચિત્ત પ્રેરાયું. યપિ પ્રસ્તુત લેખના પ્રતીકારરૂપ કતિય વિચાર અમારી “ સમીક્ષાભમાવિષ્કરણું ” શીક લેખમાળામાં આવી ગયા છે અને અશિષ્ટ પશુ તે તે પ્રસંગે આવવાના હતા, છતાં કાલવિલંબ અને પ્રકીણકતાને અંગે તાત્કાલિક આને અલગ જવાબ આપવા ઉચિત સમજાયા. લેખકનાં વચને ટાંક્યા સિવાય કેવળ તેને જવાબ વાચકવૃ ને ઉભડક જેવા લાગે તેની ખાતર ઉપયુક્ત સ્થલે લેખકનાં વચને મૂકી જવાબ આપીશું. લેખકનાં વચને—
“ સામાન્ય રીતે જોતાં જૈનધમે પેાતાના ઉદ્દેશ્ય પછીના સમયમાં વનસ્પત્યાહારના પ્રચારમાં એવા અગત્યને ભાગ ભજવ્યા છે, કે જૈનધર્મગ્રંથમાં જૈનસાધુએ કે જૈન ધર્મના સંસ્થાપક મહાવીરસ્વામી માંસભિક્ષા કરતા એવા ઉલ્લેખ આવતાં જ એકદમ તે ખચવાય. પરંતુ પ્રાચીન જૈન ટીકાકાર કે જેમને તે જમાના સાથે અથવા તે જમાનાની પરપરાઓ સાથે આપણા કરતાં વધુ પરિચય હાવા સભવે છે, તેએ પણુ માંસ શબ્દન અય માંસ જ અને માછલી શબ્દના અર્થ માંછલી જ કરે તે પછી સામાન્ય અનુવાદકને તે વધુ વિચારવાનું રહે જ નહિ, એટલે જે જે સ્થત્રે કઇ પણ પ્રાચીન ટીકાકારે માંસ શબ્દના અર્થ માંસ જ કર્યો હોય એવું માલુમ પડે તે તે સ્થલે ‘શ્રી પુંજાભાઈ જૈન ગ્રંથમાલા ' ના પુસ્તકામાં માંસના અથ માંસ જ કરેલ છે.
ઉપરના કથનમાંથી નીચે પ્રમાણે સારાંશે તરી આવે છે—
૧ જૈનધમે પેાતાના ઉદયકાલમાં વનસ્પત્યાહારના પ્રચારમાં અગત્યનો ભાગ બજવ્યો ન હતો.
૨ જૈતમે પેાતાનો ઉદય થયા બાદ ધણુા સમયે એટલે કે માંસ અર્થ કાયમ રાખનાર ટીકાકારોના કૉલ બાદ વનસ્પત્યાહારના પ્રચારમાં અગત્યના ભાગ બજવ્યા હતા.
Page #36
--------------------------------------------------------------------------
________________
[૪૧૦
શ્રી જૈન સત્ય પ્રકાશ
_
[વર્ષ :
૩ વનસ્પત્યાહારમાં અગત્યનો ભાગ ભજવાયા પહેલાં, જેમાં માંસાહાર છુટથી થતો હતો, અને તેને પ્રતિબંધ ન હતો.
૪ પ્રભુ મહાવીરે માંસાહાર કર્યો હતો.
૫ પ્રાચીન ટીકાકારે માંસ શબ્દને અર્થ માંસ જ અને માછલી શબ્દનો અર્થ માછલી જ કરેલ છે.
૬ પ્રાચીન ટીકાકારે ભલે વનસ્પતિ અર્થ કર્યો હોય, છતાં પણ કેઇક પ્રાચીન ટીકાકારની ટીકામાંથી માંસ અર્થ મળી શકતો હોય તે તે જ અમે કાયમ રાખેલ છે.
પ્રથમ સારાંશને જવાબ– જૈનદર્શન એ નિવૃત્તિપ્રધાન અજોડ દર્શન છે, જેનું અણહારી પદ-એક્ષ-એ અવિસ્મરણીય લક્ષ્ય છે. આ દર્શન કદાપિ કઈ પણ પ્રકારના આહારપ્રચારમાં અગ્ર ભાગ ભજવી શકે જ નહિ. પરંતુ જેઓ આહાર સિવાય રહી શક્તા નથી, તેઓ આહાર તે જરૂર લેશે. આ આહાર અવ્યવસ્થિત રીતે જે લેવાય તે મહાહિંસામય આહાર લઈ દુર્ગતિના ભાગી બની જાય, આવી પરિસ્થિતિમાં દુર્ગતિથી બચાવવા પૂરતું જણાવી શકે છે કે વનસ્પતિને નિરવા આહાર મળી શકે છે, તેનાથી નિર્વાહ કરી આગળ વધશે નહિં. એવી જાતને ઉપદેશ જૈનધર્મે પિતાના ઉદય સમયે જતો કર્યો નથી. એટલું જ નહિ પણ જોરશોરથી ચાલુ રાખેલ છે.
વર્તમાન શાસનમાં જૈનધર્મને ઉદયકાળ પરમાત્મા મહાવીરને સમય હતે. જ્યારે પ્રભુ મહાવીર, પ્રજ્ઞાસમુદ્ર ગણધર ભગવ, ચેદ હજાર શ્રમણે, છત્રીસ હજાર શ્રમણીઓ, પ્રતિમાધારી આનન્દ પ્રમુખ શ્રમણે પાસ અને સુલભા પ્રમુખ શ્રમણે પાસિકાએ અનેક લક્ષ પ્રમાણમાં અસ્તિત્વ ધરાવતાં હતાં. એ સમયના આગમમાં ઉપર જણાવેલ ઉપદેશ અખૂટ ભર્યું હતું, જે વિધમાન આગમમાં સ્પષ્ટ જોઈ શકાય છે.
દ્વિતીય સારાંશને જવાબ–જનધર્મે પિતાના ઉદય સમયે જે ઉપદેશ વરસાવ્યો અને મેં તેનાથી અધિક ઉપદેશ અધાદિ કોઈ પણ વરસાવવા કે ગુંથવા સમર્થ થયેલ નથી. કારણકે તીર્થકર દેવ જેવા જ્ઞાનદિવાકર દ્વાદશાંગીના ઉપદેશક હતા, અને સક્ષરસન્નિપાતી ગણધર ભગવન્ત જેવા શ્રુતકેવલી ગુંથનહાર હતા.
તૃતીય સારાંશને જવાબ-લેખકના અભિપ્રાય પ્રમાણે વનસ્પત્યાહારના પ્રચારમાં અગત્યનો ભાગ ભજવાયા પહેલાંનો કાળ પ્રભુ મહાવીરથી માંડીને વિવાદગ્રસ્ત પાઠના આદ્ય ટીકાકાર સુધી સહેજે કહી શકાય. આ કાળમાં જેનોમાં માંસાહાર છુટથી થતો હતો, અને પ્રતિબંધ ન હતે આવું જે લખવું યા સૂચવવું તે નિબિડ અજ્ઞતાને આભારી છે. પ્રભુ મહાવીરના કૈવલ્ય જીવનથી જીવત દશામાં વર્તતા, તે કાલ સુધીના હાણાગાદિ અનેક આગમોમાં માંસાહારને પુનઃ પુનઃ ધિક્કારી નરકાદિ ઘોર દુઃખના સાધન તરીકે વર્ણવેલ છે. આ હકીકત વિદ્યમાન આગમમાંથી દીવા જેવી જઈ શકાય તેમ છે.
ચતુર્થ સારાંશને જવાબ–ભગવાન મહાવીર કે જેઓ ધીર, વીર, ગબ્બીર, દયાના સાગર, ઘોર તપવી, નિડર અને અનેક નિરવદ્ય ઔષધના જ્ઞાતા હતા. અને ધર્મને માટે કોઈની પણ પરવા ન રાખતા, તેઓ માંસાહાર કરી શકે જ નહિ અને કરેલ પણ નથી. આ વિષયમાં લેખકને પણ એક જ પાઠ મળેલ છે, વધારે મળી શકવાના
Page #37
--------------------------------------------------------------------------
________________
અંક ૭).
જૈનદર્શનમાં માંસાહારની ભ્રમણા
નથી, અને જે પાઠ તેમને મળેલ છે તેમાં પણ અન્ય જ વસ્તુ છે, જે અમો આગળ સવિસ્તર બતાવીશું.
પંચમ સારાંશને જવાબ–મૂલ પાઠમા માંસ અને માછલી શબ્દ જ નથી. કિંતુ મત યા મંત, મ ય ય શબ્દ છે, છતાં માંસ અને માછલી શબ્દ લખવાનું જે સાહસ તે તેમની માંસાહાર સિદ્ધ કરવાની ઉત્કટ અને ભાવનાનું જ પરિણામ છે. પ્રાચીન ટીકાકાર મહારાજે ઉપરના શબ્દો માંસ જ અને માછલી જ અર્થ કરેલ છે એવું જે લખવું તે અલ્પજ્ઞતા યા મતાગ્રહને આભારી છે.
વિદ્યમાન જૈન સાહિત્યમાં સૌથી પ્રાચીન આગમ ટીક ઉપલબ્ધ થતી હોય તે શ્રી હરિભદ્રસૂરિમહારાજની છે. તેઓ પણ પિતાથી પ્રાચીન ટીકાકારના વિચાર જણાવતાં ફળ વિશેષ અર્થ જણાવે છે. જુઓ તેમનાં વચનો—
“ अन्ये स्वभिदधति बनस्पत्यधिकारात् तथाविधफलाभिधाने તથા વાહ...”
અર્થ—અન્ય-બીજાઓ-પ્રાચીન ટીકાકાર વનસ્પત્યધિકારને આ પાઠ હોવાથી તયાવિધ ફળ લેવાનાં છે એમ જણાવે છે.
કદાચ એમ કહેવામાં આવે કે શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ પણ તે અર્થને કેમ વળગી ન રહ્યા? આના જવાબમાં જણાવવાનું જે આ અર્થ શ્રી હરિભદ્રસૂરિ મહારાજને અમાન્ય તે નથી જ, કારણ કે તેનું ખંડન કર્યું નથી તેમજ બહુમાનસૂચક બહુવચનગર્ભિત
જે શબ્દને પ્રવેગ કરેલ છે. હરિભદ્રસૂરિમહારાજે પ્રસિદ્ધ અર્થ જે કાયમ રાખે તેનું કારણ એમ સમજાય છે કે “કુમાનિ સિધ્યત્વે જ દિ વ સાધત” એ કથનને અનુસાર ઉત્સર્ગોપવાદની કુલગુંથણી સામે રાખી પિતાના વિવેચન તરીકે પ્રસિદ્ધ અર્થ જણાવે છે. આ જણાવવાથી બીજો અર્થ માર્યો ન જાય તેને માટે જે કહી તે પણ બતાવી આપે છે. આ ઉત્સર્ગોપવાદની કુલગુંથણમાં અદ્યાવધિ અનેક લેખકે ભૂલાવામાં પડી ચૂક્યા છે. ઉત્સર્ગોપવાદની ફુલગુથણીને કાંઈક ચિતાર અમારી “સમીક્ષાશ્રમાવિષ્કારણું શીર્ષક લેખમાળામાં પ્રથમ આવી ગયેલ છે. તે સ્થળ જેવા અમો પુનઃ પુનઃ સૂચવીએ છીએ.
ષષ્ઠસારાંશને જવાબ–લેખક પિતાના શબ્દોમાં જણાવે છે કે જે સ્થળે કેઈ પણ પ્રાચીન ટીકાકારે માંસ જ અર્થ કરેલ હોય તે સ્થળે તે જ અર્થ અમે કાયમ રાખેલ છે. હવે આ સ્થલમાં લેખકને પૂછવામાં આવે છે કે “કોઈ પણ પ્રાચીન ટીકાકાર એટલે શું?”
૧ અનેક પ્રાચીન ટીકાકારમાંથી મનગમતા એક પ્રાચીન ટીકાકાર ? ૨ અનેક ટીકાકારમાંથી સૌથી પ્રાચીન હોય તે ટીકાકાર ? ૩ એક જ જે પ્રાચીન ટીકાકાર હેય તે?
આમાંથી પ્રથમ અર્થ સ્વીકારવામાં આવે તો આપોઆપ વાત નક્કી થઈ જાય છે. અન્ય પ્રાચીન ટીકાકારે વનસ્પતિ અર્થ બતાવે છે તેને અનાદર કરવામાં અને
અમુકને જ માનવામાં લેખકનો શો મુદો સમાયેલ છે તે જાણવાનું બાકી રહે છે. માંસાJain Educહાર સિદ્ધ થતો બંધ થઇ જાય એ તે નહિ હોય?
Page #38
--------------------------------------------------------------------------
________________
[૧૨]
શ્રી જન સત્ય પ્રકાશ
[વર્ષ :
બીજો અર્થ સ્વીકારવામાં આવે તે સૌથી પ્રાચીન ઉપલબ્ધ ટીકાકાર શ્રી હરિભહસૂરિ મહારાજ છે. અને તેમના કરતાં પણ જે પ્રાચીન ટીકાકાર છે તેમનાં વચને હરિભદ્રસૂરિ મહારાજ પોતે જ પોતાની ટીકામાં મૂકે છે. તે સ્પષ્ટ જણૂવે છે કે આને અર્થ અમુક જાતનાં ફળે સમજ.
ત્રીજો અર્થ સ્વીકારવામાં આવે છે, જ્યાં બે ટીકાકારનાં વચને હશે ત્યાં શું કરશો? અથવા જ્યાં એક જ ટીકાકારે બે રીતે વ્યાખ્યાન કયી હશે ત્યાં શું કરશો?
વસ્તુતઃ ધાર્મિક ગ્રખ્ય હેવાથી, સાધુના આચારને લગતું વર્ણન હેવાથી, વનસ્પત્યાદિનું પ્રકરણ ચાલતું હોવાથી, અમુક જાતનાં ફળ યા અમુક જાતની વનસ્પતિ લેવી તે જ રાજમાર્ગ છે. કવચિત્ ટીકાકારોએ આબાલગોપાલ પ્રસિદ્ધ અર્થ જે જણાવેલ છે તે પણ બાપભેગાદિકને અર્થે ઉત્સર્ગોપવાદની મર્યાદાને આશ્રીને છે.
આગળ ચાલતાં લેખક, પ્રભુ મહાવીરને માંસાહાર સાબીત કરવા ભગવતી સૂત્રને સામે રાખી ગોશાલાને પ્રભુ મહાવીર જેવો જણાવવા માંગે છે, એટલું જ નહિ પરંતુ તેથી પણ વિશેષ સ્થાન આપે છે. જુઓ લેખકનાં વચન–
શ્રીમદ્ ભગવતી સત્રના પંદરમા શતકમાં આજીવિક પંથના તીર્થંકર ગોશાલક સાથે જૈનતીર્થકર મહાવીરને થયેલા ઝગડાની સુવિરત કથા છે. આજીવિકા સમ્પ્રદાય પણ તે જમાનામાં જૈન બૌદ્ધ કે બ્રાહ્મણ પંથો જેટલું જ મહત્ત્વનું સ્થાન ભોગવતા હતા. એ વસ્તુની કલ્પના બૌદ્ધ સમ્રાટ અશોકે આજીવિક સાધુઓને ગુફાઓ અર્પણ કર્યાના ત્રણ શિલાલેખે મળી આવ્યા છે, તે ઉપરથી આવશે. જેના પ્રમાં જણાવ્યા પ્રમાણે આછવક સાધુએ ઉગ્ર અને ઘોર તપ કરતા તથા જીભની લુપતા છેડી ઘી તલાદિ રસ વિનાને ગમે તે રાક નિપેક્ષપણે ખાઈ લેતા. બૌદ્ધ ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે ગોશાલક પણ મહાવીરની પેઠે જ નમ રહીને ટાઢ તડકે સહન કરતે. ગોશાળકને વિશિષ્ટ તપ કરવાથી પોતાના શરીરમાંથી તેજલેશ્યા-તેજને ગોળો બહાર કાઢી સામા માણસ પર ફેંકીને તેને બાળી નાખવાનું સામર્થ્ય પ્રાપ્ત થયું હતું. એ વસ્તુ તે ભગવતી સૂત્ર પણ સ્વીકારે છે. શરૂઆતમાં ગોશાલક તથા મહાવીર સાથે પણ રહ્યા હતા, પરંતુ પછીથી જુદા પડી ગયા હતા. શાલકને મહાવીરની પહેલાં જિનપદ પ્રાપ્ત થયું હતું, અને પિતાના શિષ્ય સમુદાય સાથે જુદો ફરવા લાગ્યું હતું. મહાવીર પણ તેના પછીથી થોડા વર્ષે જિનપદ પ્રાપ્ત કરી શિષ્ય સમુદાય સાથે વિચારવા લાગ્યા. પરંતુ તે બંનેને એક બીજાની જિનપદ પ્રાપ્તિ વિષે અતિસ્પષ્ટ શંકા હતી. અને તે વસ્તુ જ તે બંનેના વિરોધનું મૂળ બની.”
ઉપરના કથનમાંથી નીચે પ્રમાણે સારાંશ તરી આવે છે-- ૧ ગોશાલક આજીવિકા મતને તીર્થંકર હતો.
૨ મહાવીરસ્વામીને ગોશાલક સાથે ઝગડે થયાની કથા ભગવતી સૂત્રના પંદરમાં શતકમાં છે.
૩ આજીવિક સમ્પ્રદાય ન બોદ્ધ કે બ્રાહ્મણ પંથ જેટલું જ મહત્વનું સ્થાન
ભોગવતું હતું. કારણ કે બોદ્ધ સમ્રા અશકે આજીવિક સાધુઓને ગુફાઓ અર્પણ | Jain Educati_કર્યાના ત્રણ શિલાલેખો મળી આવ્યા છે ત્યાંal જન સંથમાં આજીવિક સાધુના તપનું brary.org
Page #39
--------------------------------------------------------------------------
________________
એક છે
જૈનદનમાં માંસાહારની ભ્રમણા
[ ૪૧૩ ]
વર્ષોંન આવે છે. તથા ખે!દ્ધ ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે ગાશાલક મહાવીરની જેમજ અવસ્ત્ર રહી ટાઢ તડકા સહન કરતા હતા.
૪ તેજોવૈશ્યા-એટલે પેાતાના શરીરમાંથી તેજના ગાળે! બહાર કાઢી સામા પર ફેકી તેને બાળી દેવાનુ' સામર્થ્ય'.
૫ શરૂઆતમાં ગેાશાલક તથા મહાવીર સાથે રહ્યા હતા.
૬ ગોશાલક મહાવીર પહેલાં જિન થયા હતા, અને મહાવીર પાલથી જિન
થર્યા હતા.
૭ મહાવીર પ્રભુને ગોશાલકના જિનપદમાં અને ગૈશાલકને પ્રભુ મહાવીરના જિન ૫૬માં ખુલ્લે ખુલ્લી શંકા હતી.
પ્રથમ સારાંશને જવામ-તીર્થંકર એ જૈતાના ગુણુ નિષ્પન્ન શબ્દ છે. એના અથ એવા થાય છે કે જે તીર્થોની સ્થાપના કરે તે તીર્થંકર કહેવાય. હવે તી એટલે શું તે જાણુવાનું બાકી રહે છે. આ બાબતમાં મહાપુરૂ આ પ્રમાણે જણાવે છે. જેનાથી ભવસમુદ્ર તરી શકાય તે તીર્થ કહેવાય છે. આવી વસ્તુ કઈ ટાઈ શકે? જિનપ્રવચન. આ પ્રવચન નિરાધાર રહી શકતું નથી માટે તેના આધારભૂત પ્રથમગણધર ચ। ચતુવિધ સંધ પશુ તી કહેવાય. આ રીતે બનેલા તીર્થંકર નામને પરમાત્મા મહાવીરે યથાર્થ કરી બતાવ્યું હતું. પરંતુ ગાશાલક તીર્થંકર હતા એ એક પણુ ઉલ્લેખ જૈન સાહિત્ય આપી શકતું નથી. ઈતર સાહિત્ય ને આપી શકતું ઢાય તે તે વાત મૂલ પાઠ સાથે બહાર પાડવાની લેખકને જરૂરત છે. તથા ભગવતીજીમાં ગેાશાલને પોતાના માટે જે જિન શબ્દ વાપર્યો હતો તે પણ ખોટા છે, એમ પ્રભુ મહાવીરે કહ્યું હતું. અને ગેાશાલકે પણ પ્રાન્તે આવિક સમુદાય સમક્ષ કબુલ કર્યું હતું.
આવિક મતના તીર્થંકર થવાનું તો ખાજુ પર રહે, પરંતુ આજીવિક મતના આદ્ય સંસ્થાપક તરીકેના ગાશાલાના જીવનમાં પ્રકાશ પાડતા એક પણ ઉલ્લેખ લેખક આપી શકેલ નથી. પાશ્ચાત્ય વિદ્વાને પણ ધના ‘મુઝિનિકાય' નામના ગ્રંથને આધારે માને છે કે નવચ્છ કિસસ'કિચ્ચ, ગેશાલકની પહેલાંના આજીવિકા મતના ગુરૂ હતા. તથા ભગવતી સૂત્રમાં પણ આવિક સમયથી આત્માને ભાવનાર તરીકે ગોશાલાને ઓળખાવેલ છે, પરંતુ આવિક મતના સ્થાપક તરીકે નહિ. આ બાબતમાં હાલ એટલું કહી શકાય કે ગોશાલકે આવિક મતના ગુરૂ તરીકેના ભાગ ભજવ્યેા હતેા. અત એવ આજીવિક–એટલે ગાશાલક શિષ્ય કહી શકાય, પણ ગેશા શિષ્ય હોય તે જ આવિક છે તેમ નહિ. આજીવિક શબ્દના અર્થ ગોશાલક શિષ્ય સિવાયના પણ છે એ વાત ભગવતી ટીકાકાર સ્પષ્ટ જણાવે છે. જુઓ તેમનાં વચને—
आजीविका नाग्न्यधारिणो भिक्षुविशेषाः, गोशालक शिष्या इत्यन्ये ।
અથ—નમ કરનાર એક જાતના ભિક્ષુક આજીવિક કહેવાય છે. અન્ય ગોશાલકના શિષ્ય એવા અર્ચન કરે છે.
દ્વિતીય સારાંશના જવામ—ગોશાલકને પ્રભુ મહાવીર સાથે ઝગડા થયે હતા એમ નહિ લખતાં પ્રભુ મહાવીરને ગાશાલા સાથે ઝગડા થયા હતા. એમ લખી, Jain Education પ્રસ્તુત ઝગડામાં અગ્ર ભાગ ભજવવાનું સ્થાન પ્રભુ મહાવીરને સમર્પણુ કરવા લેખક
Page #40
--------------------------------------------------------------------------
________________
[૧૪]
શ્રી જન સત્ય પ્રકાશ
[વર્ષ ૪
પ્રેરાયેલ છે તે ખરેખર પ્રભુ મહાવીર પ્રત્યેની તેમની વિષમ મનભાવનાને આભારી છે.
વસ્તુતઃ સત્ય શું છે એમ પૂછવામાં આવતાં તેને જણાવવા પ્રભુ મહાવીરનો પ્રયાસ હતું. જ્યારે પોતે કરેલી જિન તરીકેની પ્રસિદ્ધિ કેમ ટકાવી રાખવી તેને માટે ગોશાલકને પ્રયાસ હતો. આ વિષયમાં ભગવતીજીનું પંદરમું શતક શું કહે છે તે અમે આગળ બતાવીશું.
તૃતીય સારાંશને જવાબ–લેખકના લખવા પ્રમાણે જે અશોક રાજ આજીવિકા મતને નથી, જેના માનસે બૌદ્ધધર્મને મહત્ત્વનું સ્થાન આપ્યું છે, તે અશોક આજીવિકા મતને તેના જ જેટલું મહત્વનું સ્થાન આપી ગુફાઓ કઈ રીતે આપી શકે ? કિન્તુ અન્ય કોઈ નિમિત્તથી આપેલ હોય, પતિએ કોઈ પણ વ્યક્તિ યા સમૂહને કારણ વિશેષથી સ્થાન સમપ પટ્ટા કરી આપે તેથી તે વ્યક્તિ યા સમૂહ તે કાલના અન્ય ધર્મો જેટલું જ મહત્તવનું સ્થાન ભોગવતો હતો એમ માની લેવું ઠીક નથી. આજીવિક મત જે જૈન, બૌદ્ધ યા બ્રાહ્મણ ધર્મ જેટલું મહત્ત્વનું સ્થાન ભોગવતે હેત તો આજે નામશેષ નહિ થતાં જૈન બૌદ્ધ યા બ્રાહ્મણ ધર્મની જેમ અસ્તિત્વમાં હોત. તથા આજીવિક મતના ઉપાસક તરીકે પ્રતિષ્ઠિત વ્યક્તિના ઉલ્લેખ નહિ મળતાં પુનઃ પુનઃ હાલા હાલા નામની કુંભારણનું નામ ભગવતીજીમાં આવે છે. તેને ત્યાં ગોશાલક રહ્યો હતું અને આજીવિક સંપ્રદાય પણ ત્યાં પુનઃ પુનઃ એકત્રિત થતો હતો. આ ઉપરથી પણ સમજી શકાય તેમ છે કે આજીવિકા મત કેટલે દરજજે પહેચેલે હશે. હવે આપણે આજીવિક શબ્દની વ્યુત્પત્તિ તરફ ધ્યાન આપીએ. આજીવિક–એટલે અમુક પ્રકારે આજીવિકા ચલાવનાર વ્યક્તિ વિશેષ. આજીવિકા તે જગતમાં સહુ કોઈ અમુક અમુક પ્રકારે ચલાવે જ છે. તે પછી આમાં વિશેષ શું? આને માટે કહી શકાય કે શુભાશુભ નિમિતાદિ બતાવીને જે આજીવિકા ચલાવે તે આજીવિક કહેવાય. જયારે વિશિષ્ટ આધ્યાત્મિક ગુણને જણાવનાર જન શબ્દ જૈનધર્મ સાથે જોડાય છે ત્યારે ઉપર જણાવેલ અર્થવાળે આજીવિક શબ્દ જે મતની સાથે જોડાયેલ છે, તે મતનું તી દષ્ટિએ મહત્ત્વનું સ્થાન કેટલું હોય તે પણ સમજી શકાય તેમ છે. તથા પરિગ્રહના પરિહારી, વાયુવત વિહારી જે મુનિગણ તેના સભ્ય તરીકે દાવ ધરાવનાર ભિક્ષુઓને ગુફાઓને નિયત વાસ અને તેના પિતાના નામે પટ્ટાઓ શા માટે? આ શિલાલેખે જ બતાવે છે કે આજીવિક સાધુએ પરિગ્રહત્યાગમાં જ્ઞાનદૃષ્ટિએ કેટલે સુધી પહોંચ્યા હતા.
જૈન ગ્રંથમાં આજીવિક સાધુના વિશિષ્ટ તપનું વર્ણન આવે છે, માટે જૈનદર્શન જેટલું જ મહત્ત્વનું સ્થાન આજીવિકા મતનું હતું એવું જે જણાવવું તે પણ વ્યાજબી નથી. આજીવિક સાધુઓના અને જૈન સાધુઓના તપમાં વિશાળ અંતર છે. જુએ આજીવિક સાધુના તપવર્ણનને પાઠ--
" आजीवियाण चउबिहे त पन्नते, तंजहा उग्गतवे, વોરસ કૂિળતા, ફિક્સિંહિચારિણીતા ”
સ્થાનાંગ સૂત્ર, સ્થાન -૪, ઉદ્દેશક-૨, સૂત્ર-૩૦૯ અર્થ. આજીવિક સાધુઓનો ચાપ્રકાર તપ છે. તે ચાર પ્રકાર આ પ્રમાણે
Page #41
--------------------------------------------------------------------------
________________
જેનદર્શનમાં માંસાહારની ભ્રમણ
[૧૫]
જાણવા, ૧. અષ્ટાદિ ઉગ્ર તપ, ૨. આત્મનિરપેક્ષ ઘોર તપ, ૩. વૃતાદિરસને ત્યાગ, અને ૪. સારાનરસા આહારમાં સમભાવ રાખવો.
જયારે જૈનમુનિઓને તપ ૧૨ પ્રકાર છે, ત્યારે ઉપરને પાઠ આજીવિક સાધુઓને ૪ પ્રકારને તપ જણાવે છે. આ વાતને સહકાર આપતાં જુઓ ટીકાકાર મહારાજનાં વચને “ર્ણતાનાં તુ તારુષ” જન મુનિઓનો તે ૧૨ પ્રકાર તપ હોય છે. આ ઉપરથી સમજાશે કે ઉપરનો પાઠ જૈન સાધુ અને આજીવિક સાધુના તપની સમાનતા જણવતે નથી, કિન્તુ એમ જણાવે છે કે જૈન સાધુઓ કરતાં આજીવિક સાધુઓને તપ અલ્પ પ્રકારના હોય છે. આ પ્રકારના પાઠ પકડીને જન જેટલું જ આજીવિક મને સ્થાન આપવું તે આજીવિકા મતને આગળ લાવવાના સાહસનું પરિણામ છે.
બૌદ્ધગ્રંથમાં ગૌશાળા નગ્ન ફરી ટાઢ તડકા સહન કરતે એવા ઉલ્લેખ હેવાથી પ્રભુ મહાવીરની કેટીમાં તેને મુકે તે પણ સાહસ છે. ભલે ગોશાલક નગ્ન ફરી મઢ તડકે સહન કરતે હોય, પરંતુ તેની પાછળ ભાવનાનું ચક્ર જુદુ હતું અને પ્રભુ મહાવીરની પાછળ જુદુ હતું. મહત્ત્વ એ આંતરિક ગુણને અવલખનારી છે. કેવળ બાહ્ય વસ્તુને જ જો અવલમ્બતી છે તે કુતરાઓ પણ નગ્ન ફરી ટાઢ તડકો સહન કરે છે માટે તેને પણ મહત્ત્વનું સ્થાન આપવું પડશે.
લેખકને ગોશાલાની જીવનકથામાં બૌદ્ધગ્રંથ જે પ્રમાણભૂત હોય તે નીચેના બૌદ્ધગ્રંથના પુરાવા પણ લેખકે ટાંકવા જોઈતા હતા. જુઓ બૌદ્ધગ્રન્થ-અંગુત્તર નિકાયના પ્રથમ ભાગમાં મખલિ વર્ગમાં નીચે પ્રમાણે છે –
હે ભિક્ષુઓ, આ અવની ઉપર મિથ્યાષ્ટિ જે બીજો કોઈ અહિતકર પાપી નથી. મિથ્યાદષ્ટિ એ સર્વ પાપમાં શિરોમણિ છે, કારણ કે તે સદ્ધર્મથી વિમુખ રાખે છે. હે ભિક્ષુઓ, આવા મિથ્યાષ્ટિ ઘણું છે. પણ મેઘપુરૂષ ગોશાલક જેવું અન્યનું અહિત કરનાર, હું બીજા કેઇને જેતે નથી. સમુદ્રમાંથી જાળ જેવી રીતે અનેક માછલીઓને દુઃખદાયી અહિતકર અને ઘાતક નીવડે છે, તેવી રીતે સંસારસાગરમાં મેઘપુરૂષ (ભ્રામક–ખલ પુરૂષ) ગોશાલક અનેક જીવોને ભ્રમમાં નાખીને દુખદાયી અને અહિતકર નીવડે છે.”
મનિઝમનિકોયમાં ગોશાળાના આચારના વર્ણનમાંને છેડે ભાગ–
“સત્યક કહે છે કે હે ગૌતમ, કેટલાક માત્ર કાય ભાવનાને સેવે છે, ચિત ભાવનાને નહિ. તે કોણ છે એમ બૌદ્ધે પૂછયું ત્યારે સત્યકે કહ્યું કે નંદવચ્છ કિસસંકિચ્ચ અને મખલિ ગોશાલક આજીવિકાચાર્યો અચેલક છે, આચારમુકત છે. સત્યકે જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે બુધે પૂછ્યું કે હે સત્યક, શું તે લેકે આટલાથી જ સંતોષ પામે છે? સત્યકે જવાબમાં કહ્યું કે હે ગૌતમ, તેમ નથી. તેઓ પાછલથી ખુબ પ્રણીતરસ ભજન જમે છે તેથી તે વેકેની કાયા બળવાનું અને ચરબીવાલી થાય છે.”
આ રીતે બૌદ્ધ ગ્રંથનાં અન્ય વર્ણન છોડી મને ગમતી કેઇક વાત લઇને તેના પર જે ઇમારત બાંધવી તેમાં બુદ્ધિ કેમ નિવાસ કરી શકે.
ચતુર્થ સારાંશને જવાબ–તેજોલેસ્થાને અર્થ લખવામાં લેખકે ગમ્ભીર ભૂલ કરી છે. શરીરમાં કોઈ તેજને ગેળા અલગ મૂકી રાખ્યું નથી કે જેને બહાર
Page #42
--------------------------------------------------------------------------
________________
[ s ]
સૌ જન સત્ય પ્રકાશ
| n r
કાઢીને તાપના ગાળાની જેમ ફેકે, જૈનધર્મના ઊંડા જ્ઞાનના અભાવે લેખક આ ભૂલના ભાગ બનેલા છે, તેમને તેોલેસ્યાનું સ્વરૂપ કેમ જૈન વિદ્વાન પાસે સમજવાની જરૂરત છે. પંચમ સાશન જવામ—ગોશાલક પ્રભુ મહાવીરના શિષ્યાભાસ હતેા. તેનું જીવન કુતૂહલી હતું. પ્રભુના ખીજા ચેમાસા બાદ તે શિષ્ય તરીકે છ વર્ષોથી અધિક સમય સુધી પ્રભુ મહાવીરને શરણે રહ્યા હતા. આ સાથે રહેવાના સમયમાં પણ વચ્ચે વચ્ચે જાદો પણ રહ્યા હતા. આવી પરિસ્થિતિ છતાં પણુ લેખક ‘શરૂઆતમાં ગાાલક તથા મહાવીર સાથે પણુ રહ્યા હતા' એમ લખી એ મિત્ર યા સમકાટીની વ્યક્તિ હાય એવું જણાવવાનું રૂપક આપે છે, તે ગેાશાલકને શિખરે ચડાવવાની મનાભાવનાને આભારી છે. ષષ્ટ સારાંશના જવાઅ—ગેશાલક જિન હતા જ નહિં જે વાત પ્રભુ મહાવીરે જણાવી હતી અને ગોશાલકે પ્રાંતે કબુલ પણુ કરી હતી. તે પછી ગોશાલક પ્રથમ જિન હતા કે નહિ તેની ચર્ચા કરવી તે નકામી છે. કદાચ ગેશાલકે પોતાને જિન તરીકે ઓળખાવવા જે પ્રયાસ સેવ્યા હતા તેને આશ્રીને લેખક પ્રાથમિક જિન ગણાવવા માગતા હોય તે તેમાં પણ પ્રાથમિકપણું ઘટી શકતું નથી.
પરમાત્મા મહાવીર ચારિત્ર અંગીકાર કર્યા બાદ ૧૨૫ વર્ષે જિન અને સરૢ થયા હતા. આ સાડા બાર વર્ષના કાળમાં શરૂઆતનાં બે ચૈામામાં ગયા બાદ ગૌશાલક તેમને શિષ્ય થયા હતા. કાલક્રમે પ્રભુ મહાવીર નવમું ચામાસું વ‰ભૂમિમાં કરી તદુપરાંત પ ત્યાં એ માસ વિચરી કૂર્માંગામ તરફ વિહાર કરી ગયા હતા. આ સમયે પશુ ગાશાલક સાથે જ હતા. રસ્તામાં તલના છેડનો પ્રશ્ન, વૈશ્યાયનનું ગેશાલ પ્રત્યે તેજોલેસ્યાનુ મૂકવું, પ્રભુ મહાવીરનું શીતલેશ્યા મૂકી ગોશાલકને બચાવવું, તલના છેડની ખીના સત્ય કરવી, ગોશાલકનું નિતિાદનું ગ્રહણ કરવું; ત્યઉદે અનેક ઘટના બન્યા બાદ ગેાશાલક પ્રભુ મહાવીરથી જૂદે થયે.. આ જૂદા થવાની ક્રિયા પ્રભુના ચારિત્ર કાલની ગણુનાએ ૧૦મા વર્ષના ઉત્તર દલમાં થઇ હતી. હવે પરમાત્મા મહાવીરને જિન અને સર્વજ્ઞ થવાને લગભગ ત્રણ વર્ષ જેટલે કાળ આકી રહ્યો કહી શકાય. આ દરમિયાન અલગ પડેલ ગેાશાલકે અનુકૂલ સંચાગે પામી તેજોઢેશ્યા સાધવી શરૂ કરી; જેમાં છ માસને અધિ જોઈ એ છે. આ સાધ્યું. બાદ શરીર પરથી તપના ધા રૂઝાવી લેાકના વિશેષ પરિચયમાં ઉતરવા લાગ્યા, એટલે કે પ્રભુ મહાવીરદેવથી પૃથક્ થયા પછી, તેજોલેસ્ય સાધી, લેાકેાના પરિચયમાં આવવા સુધીમાં ગેાાલકના લગભગ ૧ વર્ષ જેટલા સમય પસાર થયા ગણી શકાય. આ ૧ વર્ષ બાદ કરતાં હવે ભગવાન મહાવીરને જિન અને સત્તુ ચવાને એ વ લગભગના સમય બાકી રહ્યો છે. આ એ વર્ષોની શરૂઆતમાં ગશાલક પાસે તેજો લેસ્સ ભલે હાય પરંતુ જિન યા સા તરીકે પ્રસિદ્ધ થવાની સામગ્રી તે હતી જ નાહ. અથવા દુનિયા તેને માની માનવ ખાલી ખીસે જિન યા સનુ કહેવરાવવા લલચાય,
યા લાંબા કાળ સુધી તે નભી શકે એ બનવું અસભવિત છે. પરંતુ દુનિયાનાં શુભાશુભ નિમિત્તો કહે અને તે વાત સાચી પડે જાય, ત્યારે જ માનવ જિનયા સર્વજ્ઞ કહેવાવા લલચાય છે, અને દુનિયા પણ અમુક અંશે માને છે, આ શુભાશુભ નિમિત્તોનું થયા. વક્તૃત્વ ઋદ્યસ્થાને માટે અષ્ટાંગ નિમિત્તાદિના અધ્યનને આધીન છે. આ અધ્ય યનના સાધન તરીકે, પૂર્વોમાંથી ઉર્જારીને અષ્ટાંગ નિમિત્તને રચનાર જે છ દિશાયરે
Page #43
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં માંસાહારની ભ્રમણા
[૪૭].
ગશાલકને મળ્યા હતા તેમને સહવાસ કહી શકાય. આ છ દિશાચરો ટીકાકાર ભગવન્તના
અભિપ્રાય પ્રમાણે પ્રભુ મહાવીરના શિથિલ થયેલા શિષ્યો હતા. આ શિષ્યો પ્રભુના કૈવલ્પ પછીના હોવાથી સિદ્ધ થાય છે કે પ્રભુ મહાવીર પ્રથમ જિન અને સર્વ થયા હતા અને ગોપાલક પાછળથી જિન અને સર્વજ્ઞ કહેવરાવવા લલચાયો હતો. ચૂર્ણિકારના વ્યાખ્યાન પ્રમાણે આ છ દિશાચરને પ્રભુ પાર્શ્વનાથના શિષ્ય તરીકે ગણીએ તે પણ અડચણ નથી, કારણકે પ્રભુ મહાવીરના કેવલ્ય જીવનબાદ ઘણા કાળ સુધી પ્રભુ પાર્શ્વનાથના શિષ્ય હતા. કદાચ એમ કહેવામાં આવે કે ગોશાલકને તેજલેશ્યા સિદ્ધ થયા બાદ થોડા સમયના અંતરે છ દિશાચરો મળ્યા હોય અને તેની પાસેથી તત્કાળ ગોશાલકે જાણી લીધું હોય તો પ્રથમ જિન કહેવરાવવા કેમ ન લલચાય? આના જવાબમાં જણાવવાનું જે આ ઘટના, ઉપર જણાવ્યા પ્રમાણે બે વર્ષના કાળની અંદરની છે. જિન અને સર્વજ્ઞ કહેવરાવવાની હુંફ આપનાર અષ્ટાંગ નિમિત્તનું અધ્યયન સાધારણ કેટીનું તે ન જ હેય. ઉચ્ચ કેરીનું અધ્યયન વિશેષકાલ માગે તે સ્વાભાવિક છે. તેમાં પણ ગોશાલક જેવા ચપલને તો ઘણો લાંબો કાલ જોઈએ તેમાં તો કહેવું જ શું? અર્થાત આ રીતે પણ ગોશાલક પ્રથમ જિન કહેવરાવા લલચાઈ શકે તેમ નથી, તથા ભગવતી સત્રમાં ગોશાલકે પોતાની જિન તરીકેની પ્રસિદ્ધિ કર્યાનું સ્થાન શ્રાવસ્તી નગરી જણાવી છે અને તે સમય ગોશાલકની પ્રત્રજ્યાનું વીસમું વર્ષ હતું અને ભગવાન મહાવીરને જિન અને સર્વજ્ઞ થયાનું તેરમા વર્ષની ઉપરનું દલ હતું. આની પૂર્વે જિન તરીકે ગોશાલકે પ્રસિદ્ધિ કર્યાનો કાળ અને સ્થાન જોવામાં આવતું નથી.
- સતિમ સારાંશનો જવાબ–પ્રભુ મહાવીરના જિનપણામાં ગોશાલકને સંદેહ હતો નહિ, કારણે પ્રભુ મહાવીર જિન છે, એ વાત તેણે પિતે કબુલ કરી છે. ગોશાલક જિન છે કે નહિ તે સંદેહ ભગવાન મહાવીરને હતો જ નહિ. તેમને તે ગોશાળક જિન નથી એ નિર્ણય જ હતા. વળી ગોશાલકે પણ પ્રાન્ત એ વાત કબુલ કરી છે. આ હકીકત ભગવતીનું ૧૫ મું શતક સ્પષ્ટ બતાવી આપે છે.
આગળ ચાલતાં લેખકે પરમાત્મા મહાવીરને માંસાહાર સિદ્ધ કરવા શ્રી ભગવતી સૂત્રના પંદરમા શતકને સામે રાખી તેના સારરૂપે કેટલુંક લખાણ કરેલ છે. આ લખાણમાં કેટલાએ અગત્યના મુદ્દાઓ જતા કરવામાં આવ્યા છે અને કેટલાએક પિતાના ઘરના મૂકવામાં આવ્યા છે. હાલ એ બાબતમાં ચર્ચા જતો કરી શ્રી ભગવતી સૂત્રનાં ૧૫ મા શતકમાં જે આવે છે, તેને અનુસરીને, કેટલુંક ઉપયોગી વર્ણન નીચે પ્રમાણે જણ્વીએ છીએ–
શ્રાવસ્તી નગરીના ઈશાન કોણમાં કોષ્ટક નામનું ચિત્ય હતું. આ નગરીમાં આજીવિકા મતની ઉપાસિકા હાલાહાલા નામની કુંભારણ રહેતી હતી. એકદા મંલિપુત્ર ગોશાલક, કે જેની પ્રવજ્યાને ૨૪ વર્ષ થયાં છે તે, એ કુંભારણની માપમાં (વિક્રેય ઠામ રાખવાની શાલામાં) આવીને ઉતર્યો, અને આજીવિક સમુદાય સહિત આજીવિક મતથી પિતાના આત્માને ભાવતો હતો.
પૂર્વે એકદા ગશાલકની પાસે છ દિશાચર આવ્યા હતા. જેનાં નામ-(૧) સાણ (૨) કંદલ (3) કર્ણિકાર (૪) અછિદ્ર (૫) અગ્નિવસ્યાયન અને (૬)ગમાયુપુત્ર અર્જુન,
Page #44
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ }
શ્રી જૈન સત્ય પ્રકાશ
{ વર્ષ ૨
એ રીતે હતાં. ટીકાકારની વ્યાખ્યા પ્રમાણે આ છ દિશાચારા શિથિલ થયેલા, ભગવાનના શિષ્ય હતા. અને ચૂર્ણિકારની વ્યાખ્યા પ્રમાણે પ્રભુ પાર્શ્વનાથના સતાનીયા હતા. આ છ દિશાચરો પૂર્વાવમાંથી ઉદ્ધૃરીને અષ્ટાંગ નિમિત્ત, ગીત નિબધ અને ગાન નિબંધને રચે છે, અને ચારિત્રપતિત હોવાથી શુદ્ધ સ્થાનના અભાવે ગાશાલકને આશરે રહેલ છે. આ સ્થળમાં ગાશાલકે આ છ દિશાચરા પાસેથી અષ્ટાંગ નિમિત્તને અભ્યાસ કર્યાં હતા, એવા ઉલ્લેખ સ્પષ્ટ શબ્દેશમાં નથી. છતાં પણ પૂર્વાપરના પાને આધારે આ અર્થ માનવા જ પડે છે. અત એવ કલ્પસુક્ષ્માધિકા વગેરેમાં નીચે પ્રમાણે જણાવેલ છેઃ 44 त्यव्रतश्रीपार्श्वनाथ शिष्यात् अष्टांगनिमित्तं चाधीत्याहंकारेण सर्वशोहमिति ख्यापयति स्म ।
"
અર્થ ---ચારિત્રપતિત પાર્શ્વનાથના શિષ્યની પાસેથી અષ્ટાંગ નિમિત્તને ભણીને અહંકારથી હું સત્ છું' એવી પ્રસિદ્ધિ ગે!શાલકે કરી હતી. સારાંશ એ આવ્યે કે આ દિશાચરો પાસેથી ગોશાલકે અષ્ટાંગનિમિત્તના અભ્યાસ કર્યો હતો. હવે આ ગોશાલક અષ્ટાંગમહાનિમિત્તના, સામાન્ય માણુસને વિદિતસ્વરૂપાળા નિર્દેશ માત્રથી, સ`પ્રાણ ભૂત જીવ અને સત્ત્વ સમ્બન્ધી, અસત્ય ન હરાવી શકાય એવી, નિમિત્તના વિષયભૂત છ વસ્તુ જણાવે છે. તે છ આ પ્રમાણે છે. (૧) લાભ, (ર) અલાભ, (૩) સુખ, (૪) દુઃખ, (૫) જીવન અને (૬) મરજી. આથી ગેાશાલક શ્રાવસ્તી નગરીમાં જિન નહિ છતાં, જિન તરીકે, અરિહંત નહિં છતાં અરિહંત તરીકે, કેવલી નહિ છતાં કેવલી તરીકે પોતાને ઓળખાવવા લાગ્યા. આ ઘટનાથી શ્રાવસ્તી નગરીમાં ભારે ચર્ચા ઉભી થઈ. જંગી જા ૫૨ લોકોનાં ટાળટાળાં મળી વાત કરવા લાગ્યાં કે હે ભાઇઓ, ગેશાલક પોતાની જાતને જિન તરીકે જણાવે છે તે કઇ રીતે માન્યું જાય ? આ અવસરે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ પધાર્યા. એકવાર શ્રી ગૌતમસ્વામી ગોચરી અર્થે નીક્ળ્યા ત્યારે જનસમૂહના મુખે તેજ વાત તેમણે સાંભળી. આથી તેમણે શ્રીમહાવીર પ્રભુ પાસે સકલ વૃત્તાન્ત નિવેદ્રત કર્યું", અને પૂછ્યું કે ભગવાન, આ હકીકત ક રીતે બની? હું ગોશાલકનું ચરિત્ર જન્મથી આરમ્ભીને સાંભળવા ચાહું છું. ત્યારે પ્રભુ મહાવીરે જણાવ્યું કે હે ગૌતમ, ગોશાલક પેાતાને જિન કહેવરાવે છે, પરંતુ તે હકીકત મિથ્યા છે. આ બાબતમાં હું નીચે પ્રમાણે જાવુ' —
*
મલિ નામના એક ભખ-ચિત્રા બતાવી આજીવિકા ચલાવનાર ભિક્ષુ હતા. તેને ભદ્રા નામની ભાર્યા હતી. એકા આ ભદ્રા ગર્ભવતી થઈ. આ મખલિ મુખ ચિત્રફૂલકને હાથમાં લઇ ગામેાગામ ચિત્ર બતાવી આજીવિકા ચલાવતા, ગર્ભિણી ભદ્રા સાથે સરવણ નામના સન્નિવેશમાં આવી પહોંચ્યા. ત્યાં ગામઠ્ઠલ નામના બ્રાહ્મણની ગૌશાલાના એક ભાગમાં પાતાની ચીજ વસ્તુ મૂકી, ગામમાં ભિક્ષાટન કરતા, રહેવાનું સ્થાન શેાધવા ગયા. પરંતુ અન્યત્ર સ્થાન નહિ મળવાથી જ્યાં ચીજ વસ્તુ મૂકી હતી ત્યાંજ આવીને રહ્યો. આ અવસરે ગભકાલ પૂર્ણ થવાથી ભદ્રાએ એક પુત્રને જન્મ આપ્યો, અને ગૌશાલામાં ઉત્પન્ન થયેલ હાવાથી તેનુ નામ ગોશાલક રાખ્યું. આ ગાશાલકે પિતાના ધંધામાં પ્રવીણ અને ઉમર લાયક થતાં, તે જ ધંધા શરૂ રાખ્યા. હે ગૌતમ ! મે ૩૦ વર્ષ ગૃહસ્થાવાસમાં પસાર કરી એક દૈવષ્યને લઇને પ્રવ્રજ્યા અંગીકાર કરી
Page #45
--------------------------------------------------------------------------
________________
અk ૭]
જૈનદર્શનમાં માંસાહારની ભ્રમણ
હતી. હે ગૌતમ! મારું પ્રથમ ચોમાસું અસ્થિક ગામની નિશ્રાએ થયું અને બીજું ચોમાસું કરવા હું રાજગૃહી નગરીના નાલંદાપરામાં આવેલ વણકરની વણાટશાલામાં આવ્યા હતું. આ અવસરે ઉપર જણાવેલ મંખલિપુત્ર ગોશાલક પણ ત્યાં આવ્યો અને ચીજ વસ્તુ બાજુમાં મૂકી ગામમાં ભિક્ષાટન કરતે જગ્યા શોધવા લાગ્યો. છેવટે જગ્યા નહિ મળવાથી અમે હતા ત્યાં જ આવીને રહ્યા. આ દરમિયાન હે ગૌતમ ! હું પ્રથમ માસક્ષમણના પારણે ભિક્ષાર્થે વિજય નામના ગાથાપતિને ત્યાં ગયો. તેણે ઘણા જ આદરથી વહેરાવ્યું અને પંચ દિવ્ય પ્રગટ થયાં. લોકે વિજય ગાથાપતિની પ્રશંસા કરવા લાગ્યા. આ હકીકત ગોશાલકે જાણી અને જાતે જઈને પણ તપાસી. બાદમાં હે ગૌતમ! મને આવીને કહ્યું કે-“હે ભગવાન ! આમ મારા ધર્મ ગુરૂ છે અને આપનો શિષ્ય છું.” આ વાત મેં સ્વીકારી નહિ...યાવતું ચોમાસું પૂર્ણ થયે હું કલ્લાક સચિવેશમાં ગયા; પાછળ રહેલ ગોશાલકે મારી ઘણી શોધ કરી. છેવટે પિતાનાં લુગડા, રાંધવાનાં ભાજને અને ચિત્રફલક વગેરે લોકોને આપી, દાઢી મુછ મુંડાવી, મને આવીને મળે. અને પ્રદક્ષિણા દઈ વંદન નમસ્કાર કરી કહેવા લાગ્યો કે “હે ભગવાન, આપ મારા ધર્મચાર્ય અને હું આપને અંતેવાસી છું.” હે ગૌતમ! આ વાત મેં સ્વીકારી હતી. ત્યારબાદ મંલિ પુત્ર ગોશાલકની સાથે પ્રણીત ભૂમિમાં ૬ ચોમાસાં પસાર કર્યા હતાં.
[ સંક્ષિપ્ત વર્ણન હોવાથી, અને સ્થાન અનિયત હોવાથી એક ચોમાસું અને તદુપરાંત બે માસ વજભૂમિમાં પસાર થઈ ગયા હતા. તેને આ સ્થળમાં ઉલ્લેખ નથી છતાં પણ તે સમજી લેવાના છે. જુઓ કલ્પસુબાધિકા–
" ततो वनभूम्यां बहष उपसर्गा इति कृत्वा नवम वर्षा रात्रं तत्र कृतवान् , चातुर्मालिकतपश्च, अपरमपि मासयं तत्रैव विहृतवान, वसत्यभावाच नवमं घर्षारात्रमनियतमकार्षीत् "
અર્થ–પ્રણીતભૂમિનાં છ ચોમાસા બાદ કઠિન કર્મો ખપાવા લાયક ઉપસર્ગો વજભૂમિમાં થશે, એમ સમજી પ્રભુ મહાવીરે નવમું ચોમાસું વજભૂમિમાં કર્યું અને સાથેસાથ ચેમાસી તપ પણ કર્યો હતો. આ માસા ઉપરાંત પણ ભગવાન મહાવીર બે માસ ત્યાં જ વિચર્યા હતા. તથાવિધ સ્થાનના અભાવે નવમું મારું અનિયત થયું હતું.]
હે ગૌતમ! એકદા મંખલ પુત્ર ગોશાલકની સાથે સિદ્ધાર્થ ગામથી કૂર્મગામ તરફ મેં વિહાર કર્યો. રસ્તામાં એક સ્થળે પત્રપુષ્પવાળો તલને છેડ જોઈને ગોશાલકે મને પૂછયું કે આ તલને છોડ નિષ્પન્ન થશે કે નહિ? અને આ તિલ પુષ્પના સાત છ મરીને ક્યાં ઉત્પન્ન થશે? આના જવાબમાં મેં જણાવ્યું જે નિષ્પન્ન થશે. અને તિલ પુષ્પના સાત જીવો મરીને આ જ તલના છોડની એક શિંગમાં સાત તલરૂપે ઉત્પન્ન થશે. આ વાતની ગોશાલકને શ્રદ્ધા ન થઈ અને મને ઠરાવવા ધીરેથી પાછલ રહી તે તલના છોડને ઉખેડી એક બાજુ મૂકી દીધો. ત્યારબાદ આકાશમાં ઘનઘોર વાદળ ચડી આવ્યાં, વૃષ્ટિ થઈ, અને તે તને છોડ પાછા ભૂમિમાં જામી ગયો. અને મેં ઉપર જણાવ્યું તે પ્રમાણે તેની સ્થિતિ બની.
હે ગૌતમ! એક વાર મંખલિપુત્ર ગોશાલકની સાથે મેં કુંડગામ તરફ વિહાર | Jain Educકળા આ ગામની બહાર વૈશ્યાત નામના સુલ તપસ્વીએ, મશ્કરી કરનાર ગોશાળા પર
Page #46
--------------------------------------------------------------------------
________________
[૨૦]
શ્રી જન સત્ય પ્રકાશ
તેજસ્યા મૂકી, અને મેં શીતલેસ્યા મૂકી તેને બચાવ્યા. તથા ગોશાલકના પૂછવાથી તેને તેજોલેસ્થાની વિધિ પણ જણાવી. હે ગૌતમ! એકદા મંખલિપુત્ર ગોશાલકની સાથે ફર્મગ્રામથી સિદ્ધાર્થગામ તરફ મેં વિહાર કર્યો. રસ્તામાં પેલું તલના છોડવાળું સ્થાન આવ્યું. ગોશાલકે પૂર્વની વાતને તાજી કરી. યાવતુ તપાસ કરતાં મારા કહેવા પ્રમાણે નીકળ્યું. આ સમયે ગોશાલકે પરિવર્તવાદને સ્વીકાર્યો અને મારાથી જુદે પડયો. જુદા પડયા બાદ ગોશાલકે તેજલેશ્યા સાધી. એકદા ગશાલકને છ દિશાચરે મળ્યા...યાવત્ આ શ્રાવસ્તીમાં આવીને અજિન છતાં જિન કહેવરાવી રહ્યો છે, પરંતુ હે ગૌતમ! તે વાત મિથ્યા છે.
આ રીતે પરમાત્મા મહાવીરે ગૌતમ મહારાજને ગોશાલકનું જન્મથી આરંભી ચરિત્ર કહી સંભળાવ્યું. ગોશાલકનું આ ચરિત્ર નગરમાં ચર્ચાતાં, તે બીના ગોશાલકના કાન પર આવી. પ્રચય કોપાનલે તેને ઘેરી લીધે. તે આતાપન ભૂમિથી હાલાહાલા કુંભારણને ત્યાં આવ્યો અને આજીવિક સમુદાય પણ ત્યાં એકત્રિત થયા. આ અવસરે ગોચ રીને માટે નીકળેલા પ્રભુ મહાવીરના શિષ્ય આનન્દ નામના અણગાર, નજીકમાંથી ચાલ્યા જતા હતા. ગોશાલકે તેમને બોલાવી, ચાર વણિકનું દષ્ટાંત આપી ધમકી આપતાં કહ્યું કે, “હે આનન્દ! તારા ધર્માચાર્યને આ હકીકત જણાવ.” આનંદ મુનિવરે શીધ્ર આવીને પ્રભુ મહાવીરને સઘળું નિવેદિત કર્યું. અને પૂછયું કે ભગવન! ગોશાલક તપતેજથી બાળવા સમર્થ છે? ત્યારે પ્રભુએ જણાવ્યું કે, “હે આનન્દ! ગોશાલક તપતેજથી બાળવા સમર્થ છે, પરંતુ તેનું સામર્થ્ય તીર્થકર ભગવંત પાસે ચાલી શકતું નથી, કારણ કે તેઓ તેના કરતાં અનન્તગુણ વિશિષ્ટ તપવાળા હોય છે, અને ક્ષમાના ભંડાર હોય છે. હે આનન્દ, તમે જઇને ગૌતમાદિ મુનિવરોને ખબર આપો કે ગોશાલક શ્રમણ નિગ્રંથ પ્રત્યે વિપરિણામવાળો થયો છે માટે કોઈએ તેની સાથે ચર્ચા કરવી નહિ. આનન્દ મુનિવરે જઈને કહ્યું. એટલામાં તે ગોશાલક પોતે જ આજીવિક સમુદાય સાથે પ્રભુ મહાવીર પાસે આવ્યા. અને પરમાત્મા મહાવીરને કહેવા લાગે કે-હે આયુમન, કાશ્યપ, તમે મને તમારા શિષ્ય સંખલિપુત્ર ગોશાલક તરીકે જાહેર કર્યો, તે બહુ સારું કર્યું છે. પરંતુ ધ્યાન રાખજો કે તમારે શિષ્ય જે ગોશાલક હતું તે તે મરીને દેવલોકમાં ઉત્પન્ન થયો છે, અને તેનું શરીર ઘણું સારું જાણું મેં તેમાં પ્રવેશ કર્યો છે, માટે હું તે અન્ય જ છું.”
આ સાંભળી પરમાત્મા મહાવીરે કહ્યું: ” હે ગોશાલક, જેમ કોઈ ચોર, પકડવા પાછળ પડેલા માણસેથી બચવા ગુપ્ત સ્થાન ગોતે, અને તે ન મળે આંગળી ચા તરખલું આડું રાખી પિતાને ઢંકાએલ માને તેવી સ્થિતિ તે કરી છે. પરંતુ આમ કરવું તને ઉચિત નથી. તું તે જ ગોશાલક છો” આ સાંભળતાં જ ગોશાલકને પાનલ ફાટી નીકળ્યો, અને અતિ તુચ્છ શબ્દોમાં ભગવાન મહાવીરનું અપમાન કરવા લાગ્યા. પ્રભુ મહાવીરનું ખોટી રીતે અપમાન થતું જાણું ભક્તિરસથી પ્રેરાઈ ક્રમશઃ સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર મુનિવરે કહ્યું કે-ભલા-ગોશાલક! જેની પાસેથી એક પણ ધાર્મિક વચન શિખ્યા
હેઈએ તેનું કેટલું બહુમાન સાચવવું જોઈએ, તેને બદલે જે ભગવાન મહાવીરે તને Jain Educatiદીક્ષા આપી છે, સુંદર શિખામણ આપી છેonયાવત્ બહુશ્રત કર્યો છે તેમને માટે આelibrary.org
Page #47
--------------------------------------------------------------------------
________________
અંક ૭]
જૈનદર્શનમાં માંસાહારની ભ્રમણ
E
રીતે બેલવું તને ઉચિત નથી.” બસ, આ સાંભળતાં જ અગ્નિમાં ઘી હોમાયું. એટલે કે ગોશાલકે તેજલેસ્યા મૂકી, ક્રમશ: તે બંનેને બાળી નાંખ્યા. ત્યારબાદ ફેર પ્રભુ મહા વીરે ગોશાલકને સમજાવ્યો, છતાં પણ નહિ સમજતાં ભગવાન મહાવીરના પર જ તેજે. લેશ્યા મૂકી. આ તેજપુંજ પ્રભુ મહાવીરને પ્રદક્ષિણા દઈ પાછો ફરી ગોશાલકના જ શરીરને તપાવતો તેમાં પેસી ગયો. ત્યારબાદ ગોશાલકે પ્રભુ મહાવીરને કહ્યું કે હે કાશ્યપ ! તમે હવે છ માસમાં પિત્તવરથી પીડાઇને મરશે. ત્યારે પ્રભુ મહાવીરે જણાવ્યું કે, “હે ગોશાલક! છ માસમાં ભરવાને બદલે હું તે બીજા ૧૬ વર્ષ જીવવાનો છું પણ તું તે તારી જ તેજોલેસ્યાથી સાત દિવસમાં પિત્તજ્વરથી પીડાઈ, અજિન ભાવમાં જ મરણને શરણ થવાને છે.”
- ત્યારબાદ પ્રભુ મહાવીરે મુનિઓને બોલાવીને કહ્યું કે, “હે આર્યો, જેમ તૃણરાશિ બળી ગયા બાદ નિસ્તેજ ને હતતેજ બની જાય તેમ, ગોશાલક પિતાની જ તેજલેશ્યાથી નિસ્તેજ ને હસશક્તિક થયેલ છે. હવે તમે તેની પાસે જઈ તર્ક-દલીલ અને પ્રમાણે પૂર્વ ધર્મચર્ચા કરી તેને નિરૂત્તર કરે.” આ સાંભળી મુનિવરે ગોશાલક પાસે ગયા અને ચર્ચા કરી. ગોશાલક જવાબ આપવા યા કંઈ પણ પ્રતિકૂલ કરવા સમર્થ થઈ શકે નહીં, યાવત્ નિરૂત્તર બની ગયો. આ સ્થિતિ જોઈ કેટલાએ આજીવિક સાધુઓ ગોશાલકને છોડી પ્રભુ મહાવીર પાસે જઈ શિષ્ય બન્યા, અને કેટલાએક ગોશાલક સાથે જ રહ્યા. ગોશાલક જે કામ સાધવા આવ્યો હતો તે નહીં સધાવથી તે લાંબી દષ્ટિ ફેકે છે, ઊંડા દીર્ધ શ્વાસ લે છે, દાઢીના વાળ તોડે છે, કુલા કુટે છે, હાથ ધ્રુજાવે છે અને જમીન પર પગ પડે છે, યાવતું અરેરે હું હત થઈ ગયે, એમ જલ્પન કરતો કેષ્ટિક ઉદ્યાનમાંથી નીકળી હાલાહાલા કુંભારણને ત્યાં આવ્યો છે.
હાલાહાલા કુંભારણના મુકામ પર આવ્યા બાદ ગોશાલક દાહ શમાવવા માટે આંબાની ગોટલી ચૂસે છે, મદ્યપાન કરી પુનઃ પુનઃ નાચે છે, ગાન કરે છે અને હાલાહાલા કુંભારણને નમસ્કાર કરે છે, અને માટીવાળા પાણીથી પિતાના શરીરને સીંચી રહ્યા છે. છેવટે સાતમી રાત્રિએ તેનો કમંદળે ઢીલાં થયાં, સમ્યગ્દર્શને તેના હૃદયમાં નિવાસ કર્યો. અને પિતાની ભૂલનો ખ્યાલ આવતાં નીચે પ્રમાણે વિચાર કરવા લાગ્ય
“હું જિન નથી. હું તે જ મંખલિપુત્ર ગોશાલક છું. મેં શ્રવણહત્યા કરી, ધર્માચાર્યની ઘેર આશાતના કરી, હું અજિન ભાવમાં જ મરણને શરણ થવાને છું. પરમાત્મા મહાવીર જિન છે, સર્વજ્ઞ છે યાવત કેવલી છે.” આ વિચાર આવ્યા બાદ આજીવિક સાધુઓને બોલાવી ઉપરના વિચારે તેમને જણાવ્યા અને કહ્યું કે મારા મરણ બાદ મારા શબને ડાબા પગે દોરડું બાંધી ત્રણ વાર મેંઢા પર ધૂકી, શ્રાવતી નગરીના ચૌટામાં આમતેમ ઘસડજો અને જાહેર ઉષણું કરજો કે આ મંખલિપુત્ર ગોશાલક જ હતો આ જિન હતો જ નહિ. આ શ્રમણધાતી છે અને અજિન ભાવમાં જ મરણને શરણ થયેલ છે. તથા ભગવાન મહાવીર સાચા જિન છે. આ અતિમના વિચારે કહી ગોશાલકનો જીવ તે કલેવર છોડી પરલોકની મુસાફરીએ ચાલ્યો ગયો.
- હવે પિતાના વડીલની આજ્ઞાને લેપ ન થાય, અને આજીવિક સમ્પ્રદાયની Jain Educલઘુતtપણ ના થાય, એ ઈરાદાથી આજીવિકા સાધુઓએ મુકામનાં દ્વાર બંધ કરી, તેમાં ine
linelibrary.org
Page #48
--------------------------------------------------------------------------
________________
[ ૪રર!
શ્રી જન સત્ય પ્રકાશ
શ્રાવસ્તી નગરી ચીતરી અને ગોશાલકે જણાવ્યા પ્રમાણે કરી પાછા દ્વાર ખોલી નાખ્યાં. અને લોક સમક્ષ ધામધુમથી તેને અવસાન મહોત્સવ ઉજવ્યો. પ્રભુ મહાવીર અન્યત્ર વિહાર કરી ગયા.
આ સમયે મેંટિક નામનું ગામ હતું. તેના ઈશાન કોણમાં શાબ્દિક નામનું ઉદ્યાન હતું તેની સમીપે માલુકા નામનું વન હતું. તથા એ નગરીમાં રેવતી નામની ગાથાપત્ની રહેતી હતી. પરમાત્મા મહાવીર પ્રામાનુગ્રામ વિહાર કરતા આ મેંદ્રિક ગામની બહારના શાલકેપ્ટક ઉદ્યાનમાં સમોસર્યા. આ સમયે પરમાત્મા મહાવીરનું શરીર રેગથી ઘેરાયેલ હતું. પિત્તજ્વર ઉગ્ર રૂપમાં હતું અને દસ્તમાં લોહી પડતું હતું. પ્રભુની આ સ્થિતિ જાણી મિથ્યા દર્શની બેલી રહ્યા છે કે મહાવીર સ્વામી ગોશાલકે મૂકેલ તેજલેશ્યાના તાપથી પિત્તજવરવાળા થયા છે. અને ગોશાલકના જણાવ્યા પ્રમાણે છ માસમાં જ છદ્મસ્થભાવે મરણને શરણ થશે. આ બીના, માલુકા વનની પાસે તપતતા સિંહ નામના અણગારના જાણવામાં આવી, જેઓ પ્રભુ મહાવીરને અનન્ય રાગી આત્મકલ્યાણ શિષ્ય હતા. આથી સિંહ અણગારના મનમાં વિચાર આવ્યો કે આ રોગમાં પરમાત્મા જે દેહ છોડી દેશે તે મિથ્યાદર્શનીઓના મિથ્યા પ્રલાપ સત્ય ઠરશે. આ વિચારથી તેમણે દુ:ખના આવેશમાં કરૂણ વિલાપ શરૂ કર્યો. આ હકીકત જાણી પ્રભુ મહાવીરે મુનિએ મોકલી સિંહ અણુગારને બોલાવી લીધા અને કહ્યું કે હે સિંહ, હું ગોશાલકની તેજીલેશ્યાના આધાતથી છ માસમાં ભરવાનો નથી, પ્રત્યુત સાધિક ૧૬ વર્ષ પર્યત જિન સ્વરૂપમાં જ વિચરીશ (છતાં પણ બાહ્ય દેખાતા વ્યાધિથી ગભરાતા હે તે તેને મટાડવા હું ઉપાય બતાવું છું; આ મેંદ્રિક ગામમાં રેવતી નામની ગાથાપત્ની રહે છે. તેણીએ મારા માટે “સુ જોયી દિવા” બે કેળાં (બે કોળાને કાળાપાક) તૈયાર કર્યા છે તેને નહિ લેતાં, ગઈ કાલે પિતાને માટે જે “મારા ણg બિરાલિકા ઔષધિથી સંસ્કારેલ બિરું (બિજોરાપાક) કરેલ છે. તેને લાવો. આ વાત સાંભળી સિંહ અણગારના આનન્દને પાર ન રહ્યો. અને બિજોરાપાક લાવી પ્રભુને આપે. પરમાત્મા મહાવીરે પણ બિલમાં સર્પ ઉતરી જાય તેમ રોગરહિતપણે શરીરરૂપ કહામાં તેને ઉતારી દીધો. આ બીજોરાપાક અંદર જતાં જ વ્યાધ શાંત થઈ ગયો, અને દેવ દેવી, શ્રમણ શ્રમણી, શ્રાવક અને શ્રાવિકા વર્ગમાં આનંદનો પાર રહ્યો નહિ.
આ ઉપર જણાવેલ હકીકત ભગવતી સૂત્રના પંદરમા શતકની છે. આમાં પ્રભુ મહાવીરે રેવતી નામની ગાથાપત્નીને ત્યાંથી શું લાવવું અને શું ન લાવવું તેના સંબંધમાં સિંહ અણુગારને જણાવેલ હતું, તે વર્ણનના મૂલ પાઠ માંહેલા અમુક શબ્દોને આધારે લેખક પ્રભુ મહાવીરને માંસાહાર સિદ્ધ કરવા માંગે છે.
આ બાબતમાં ખરું રવરૂપ શું છે, અને શું હોઈ શકે તેને નિર્ણય કરવા વિવાદગ્રસ્ત શબ્દવાળો પાઠ આપી પછી તેના પર વિચાર ચલાવીશું, મૂલપાઠ
"तं गच्छह णं तुम सीहा ! मढियगामं नगरं रेवतीए गाहवतिणीप गिहे, तत्थ णं रेवतीए गाहावतिणीए ममं अट्ठाए दुवे कवायसरीरा उवक्खडिया, तेहिं ना अट्ठी, अत्थि से अन्ने पारियासिए मजारकडए कुक्कुडमंसए
Jain Education Intemena
तमाहशाह
Page #49
--------------------------------------------------------------------------
________________
અક ૭]
જૈનદર્શનમાં માંસાહારની ભ્રમણ
[ કર૩ ]
સામાન્ય અર્થ–પ્રભુ મહાવીર કહે છે કે-“હે સિંડ્ર અણગાર, આ મેંટિક ગામ નામના નગરમાં રેવતી નામની ગાથાપત્નીનું ઘર છે, ત્યાં તમે જાવ અને ત્યાં રેવતી ગાથાપત્નીએ મારે માટે જે “ટુ યરના ” બે કેળાને પાક બનાવેલ છે, તેની જરૂરત નથી, પરંતુ ગત દિને તેણીએ પિતાને માટે જે “મiTts
મનg” વિસલિકા નામની ઔષધિથી સંસ્કૃત કરેલ બિજોરાપાક કરેલ છે તેને લાવો, તેની જરૂરત છે. આ ઉપર જણાવેલ પાઠમાંના ઉપર લખેલ ત્રણ શબ્દયુગલે વિચારવાના છે. આ ત્રણ યુગલના છ શબ્દ નીચે પ્રમાણે છે--
મુઢ
संस्कृत शब्द १ कवाय
कपात ૨ સૌર
शरीर ३ मजार मार्जार ४ कडए
कृतक
कुक्कुट ६ मंसए
मांसक આ છે શબ્દોના શા શો અર્થ થાય છે તે આપણે ક્રમશઃ વિસરીએ, જેથી પ્રસ્તુતમાં ક અર્થ લઈ શકાય તે સ્પષ્ટ સમજાય.
૧ શબ્દને અર્થ જત એટલે પારાવત, જુઓ અમરકેશ પરાવત: રજા પર: હવે પાવર અને પોત પર્યાય શબ્દ થયા, ત્યારે પારાવત શબ્દનો અર્થ જોઇએ. rrrrદર એક જાતની વનસ્પતિ-જુએ સુશ્રુતસંહિતા વિનં મધુરં ઇમલ્લનિરાતના લોકમાં પ્રાણવાચક તરીકે પ્રસિદ્ધિ પામેલા શબ્દો પણ વેડાક પ્રક્રિયામાં વનસ્પતિ અર્થમાં વપરાયેલા છે. અને તે પ્રાણવાચક શબ્દના પર્યાય શબ્દ પણ તે વનસ્પતિના વાચક તરીકે વપરાય છે. જેમકે-વાની અને મારી આ બે પર્યાય શબ્દ છે તેને અર્થ વાંદરી થાય છે. હવે વૈદ્યક પ્રક્રિયામાં થાન શબ્દનો અર્થ જેમ વા થાય છે તેમ તેને પર્યાય જે મટી શબ્દ તેને અર્થ પણ ના થાય છે. તેવી રીતે વાહૂ અને વાતો એ પર્યાય શબ્દ છે. તેને લેકપ્રસિદ્ધ અર્થ કાગડી થાય છે અને વેધક પ્રક્રિયામાં પીલુડી અર્થ થાય છે. પૂર્વ અને ઉત્તર એ પર્યાય શબ્દ છે. લોકમાં તેનો અર્થ ધૂતારે થાય છે અને વેધક પ્રક્રિયામાં તેને અર્થ ધતુરે થાય છે. તથા કુમાર અને જગ્યા એ પર્યાય શબ્દો છે તેનો લોકમાં અર્થ કુંવારી છોકરી થાય છે અને વૈદ્યક પ્રક્રિયામાં તેને અર્થ કુંવારનું પાકું થાય છે. આ હકીકત નિપટું વગેરે વેધક ગ્રંથ જેનાર કબુલ કર્યા વિના રહેશે જ નહિ, માટે પારાવા અને પોત પર્યાય શબ્દ હોવાથી અને પારાવતનો અર્થ વનસ્પતિ વિશેષ થતું હોવાથી પિતનો અર્થ પણ વનસ્પતિ વિશેષ જાણુ.
થો-એટલે પારીશ નામનું વૃક્ષ અને પારીશ એટલે પ્લેક્ષ કે જેને દાહ અને પિત્તને શાંત કરવા વૈદ્યક ગ્રંથે અતિ ઉપયોગી ગણેલ છે. આ ઉપર જણાવેલ પારીશ અને લક્ષ અર્થ વૈદ્યક શસિંધમાં સ્પષ્ટ જણાવેલ છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
[૨૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
પતિ-એટલે કબૂતર પક્ષી
સારાંશમાં કત શબ્દના જે જુદા જુદા અર્થ થાય છે તેમાં ફક્ત એક અર્થમાં કબૂતર આવે છે.
આ સ્થલમાં પ્રાકૃત ભાષા હેવાથી પુંલિંગ અને હૂરવપણું માની લઇએ તે મૂલમાં રહેલ સવેર શબ્દમાંથી કાપતી શબ્દ પણ નીકળી શકે છે. કેટલાએક રાવો એ મૂળ પાઠ માનીને ક્ષાત શબ્દ લાવે છે. ત્યારે હવે રાપોતો શબ્દનો અર્થ જાણવો રહ્યો.
પોતા–એટલે એક જાતની વનસ્પતિ, જેના બે ભેદ છે–ત કાપતી અને કૃષ્ણ કાપતી. તેમાં વેત કાપતીને ઉપગ મૂલ અને પત્ર સહિત કરવાનું શુશ્રુત સંહિતામાં જણાવે છે. તથા કૃષ્ણ કાપતીને દુધવાળી તથા શેરડીના જેવા રસવાળી જણાવી છે.
આ વાત પણ એક ભૂલવા જેવી નથી કે કોઈ પણ સંસ્કૃત કોશમાં દરેક દરેક શબ્દના દરેક દરેક અર્થ તે મળી શકતા જ નથી. અમુક શબ્દોના અમુક અર્થો તે પરંપરા યા ટીકાકારના વચનથી જ જાણી શકાય છે, અથવા જ્યાં ઉપમાથી અર્થ ધટાવવાનો હોય ત્યાં તે ટીકાકારનાં વચન સિવાય રસ્તો નથી. આટલા જ માટે તર્ક ગ્રંથમાં કયા શબ્દથી કયો અર્થ સમજે તેના સાધન તરીકે ટીકાને જણાવી છે. ત્યારે ટીકાકાર મહારાજ વિશિષ્ટ અર્થ કયો બતાવે છે તેની નોંધ લઈએ.
ત–કબૂતરના જેવા ભૂરા વર્ણવાળું કેળું. લેકમાં પણ ઉપમાથી સદશ વસ્તુમાં વપરાતા શબ્દો જોવાય છે. જેવાકે અમુક ક્ષત્રિય સિંહ છે. અહીંયા સિંહ શબ્દથી–સિંહના જે પરાક્રમવાળે છે, એમ અર્થ કરવામાં આવે છે. તેવી રીતે કત શબ્દથી પણ કતના જેવા વર્ણવાળું કેળું લેવું એમ ટીકાકાર મહારાજ જણાવે છે. પિત્તજ્વરના દાહને શમાવવા માટે વૈધિક પ્રક્રિયાને અનુસારે પણ આ અર્થ ઘણે સુંદર છે.
૨ શરીર શબ્દનો અર્થ સાર –એટલે રે, રાજા અથવા શરીર સદશ વસ્તુ. જેમ માનવોના દેહ શરીર કહેવાય છે, તેમ વનસ્પતિના જીવના વનરપતિરૂપ જે દેહ તે પણ શરીર કહેવાય છે. અત એવ જૈન ગ્રંથોમાં વનસ્પતિકાય, વનસ્પતિ શરીર વગેરે શબ્દો છુટથી વપરાય છે.
૩ માસ શબ્દનો અર્થ માર–એટલે ત્રિક મકર-બિલાડે. માર–એક જાતની વનસ્પતિ, જુઓ ભગવતી સૂત્ર શતક ૨૧ પાઠ.
" अब्भसहवोयाणहरितगतंडुलेज्जगतणवत्थुलचोरगमज्जारपोइचिल्लिચા” તથા પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદને પાઠ “વસ્થામરવાr ” આ બંને સ્થલમાં વનસ્પતિ અર્થ જ લેવાય છે. અને તે જ ઘટે છે. માર્ગાર—એક જાતનો વાયુ, જુઓ ટીકકારનાં વચને “મા વાપુરફો?”
મન્નર-વિજ઼િ નામની વનસ્પતિ. જુઓ ટીકાકાર મહારાજનાં વચને“મારો વિષ્ટિમિષાનો વનસ્પતિ વિરોઃ” આ વિરાલિકા જેને વૈદ્યક
g
in Education International
Page #51
--------------------------------------------------------------------------
________________
અક}
જૈનદર્શનમાં માંસાહારનો ભ્રમા
[ ૪૨૫
ગ્રંથમાં બિલાડિકા કહેવામાં આવે છે તે સંભવે છે. તે ખિલાડકાનો અર્થ ભોંય વિજ્ઞાહી શ્રી ભૂમિમાં?! તથા જુએ
..
થાય છે. જુએ શાચિન્તામણિ વૈદ્યક શબ્દસિંધુ “વિજ્ઞાર્નહા શ્રી ભૂમિમાંડે.
""
માર્રાર-તારા જુએ હૈમ અનેકા“ મોરઃ ચાતુર્વાશ
ત્રિહાડયો: '
૪ તજ શબ્દને અ
તજ-વિદ્ધવષ્ણુ, કૃત્રિમ, મિથ્યા કષિત.
ત-જ પ્રત્યય સ્વાર્થમાં હાવાથી અર્થાત ને! કોઈ અ નહિ હોવાથી સત શબ્દને જે અર્થ તે આને પણુ સમજવા, ધૃત શબ્દનો એક અર્થ નીચે પ્રમાણે છે. ત—સંસ્કૃત, સંસ્કાર પમાડેલ, ભાવિત કરેલ. કૃત શબ્દનો અર્થ સંસ્કૃત કેવી રીતે થાય તેના પુસવામાં આ યુક્તિ ધ્યાનમાં લેવી. સર્ વગેરે શબ્દોને વ્યાકરણમાં ઉપસર્ગ તરીકે ઓળખાવ્યા છે. તથા ક્રિયા ખેાધક મૂલ શબ્દને ધાતુ તરીકે ઓળખાવેલ છે. ‘સમૂહ ઉપસર્ગ પૂર્ણાંક ' ધાતુથી ‘ત' પ્રત્યય આવીને સંસ્કૃત શબ્દ બનેલ છે. અને કેવળ TM ધાતુથી તે પ્રત્યય આવીને ત શબ્દ બનેલ છે. સંસ્કૃત શબ્દમાં સંસ્કાર કરવા રૂપ અર્થ તે હૈં ધાતુને જ છે. કારણકે ઉપસર્ગો દ્યોતક હાવાથી તેને સ્વતન્ત્ર અ માનેલ નથી, પરંતુ ધાતુને જ જે અર્થ તેને પ્રકાશમાં લાવે છે. અને તે રૂપમગ્ ન પણ મૂકેલ હોય છતાં પણ તેની હાજરીવાળા અ થષ્ઠ શકે છે. આટલા જ માટે આઘ્ન વૈયાકરણા દ્યોતકની વ્યાખ્યા નીચે પ્રમાણે કરે છે-
* વિના ચથય પ્રતીતિર્મંતિ = ચીતાઃ એટલે કે જેની ગેરહાજરીમાં પોતાની હાજરીવાળે! અ થઇ શકતા હોય તે પોતા કહેવાય છે.
દૃષ્ટાન્ત તરીકે મ્ર ધાતુનેા અર્થ ધાતુ પામાં હૈ!વું' એવા જણાવેલ છે. પરંતુ સમૂ ઉપસ સર્વિત રાખીએ ત્યારે ઉત્પન્ન થવું એવા થાય છે. આ સર્ દ્યોતક હોવાથી કૈવલ મેં ધાતુના અર્થ પણ ઉત્પન્ન થવુ થઈ શકે છે. જેમ-મુદ્દો હટો મત માટીથી ઘડે ઉત્પન્ન થાય છે. આ યુતિથી કેવલ TM ધાતુનો અર્થ પણ સંસ્કારવું' આ જ અર્થને લગતા અટીકાકાર થઇ શકે છે. તેથી ઋતને અર્થ સંસ્કૃત થાય. મહારાજ જણાવે છે, ‘તંત માવિતમ્' શ્વેત એટલે ભાવના અપાયેલ, સંસ્કારેલ વસ્તુ. કેટલાએક ધાતુઓને અનેકા માનીને પણ આ અર્થે લાવે છે. કેવલ તે અને સિદ્ કરનાર આસપાસના અનુકૂલ શબ્દો અને અનુકૂલ પ્રકરણ હોવું જોઇએ.
૫ ય શબ્દના અર્થ
ક-કુકડી નદ—વન કુકડો
કુટ——અગ્નિને કહ્યું
વઝ-માતા નિષાદી અને બાપ શૂદ્ર હોય તેનાથી થયેલ વસંકર પ્રજા ટ—ધાસની ઉલ્કા વર—સુનિણું નામનું શાક, જેનું અપર નામ સ્વતિક છે. જીએ શાલિ
Jain Education ř નિત્ર દુભૂષણુ.
Page #52
--------------------------------------------------------------------------
________________
[૨૨)
શ્રી જન સત્ય પ્રકાશ
सितिवार: सितिधरः स्वतिकः सुनिषण्णकः।
श्रीवारकः सूचीपत्रः पर्णाकः कुक्कुटः शिखी ।। આને ગુજરાતીમાં ચતુષ્પત્રિી હરીતક કહેવામાં આવે છે. અને દાહજારને સમાવલમાં અતિ ઉપયોગી છે.
કુટિ-શાલ્મલી વૃક્ષ. જુઓ વૈધક શબ્દસિંધુ-“ગુર્જર શામ”િ સુટ-માતુલુંગ, બિ.
આ અર્થ કઈ રીતે નીકળ્યો તે શંકા કરતાં પહેલાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આના મૂલ શબ્દો પ્રાકૃત ભાષાના અને તેમાં પણ આ પ્રયોગ હેવાથી નિયતલિંગ જ હોઈ શકે નહિ. આટલા માટે આગમટીકામાં અનેક સ્થલે “પ્રાકૃતસ્વારિકા કહી અન્ય લિંગમાં વપરાએલા જણાવ્યા છે. જુએ ઉત્તરાધ્યયન બહદવૃત્તિ
"लिंग व्यभिचार्यपि" इति प्राकृतलक्षात् सर्वत्र लिंगव्यत्ययः।"
તથા બે શબ્દો મળી એક વસ્તુનું નામ થતું હોય, ત્યાં તે બે શબ્દમાંથી ગમે તે એક શબ્દ વાપરી શકાય છે. જેમ સત્યભામાને સ્થાનકે ભામાં અને વિક્રમાદિત્યને સ્થાને વિક્રમ પણ બોલાય છે. એટલા માટે વ્યાકરણુકાને આવા સ્થલમાં ૧ શબ્દ ઉડાડી દેવા સત્ર પણ રચવું પડયું છે. જુઓ સિદ્ધ હેમશબ્દાનુશાસન “રાયુત્તરપરા
” હવે પ્રસ્તુતમાં લિંગ વ્યત્યય હેવાથી કુકકુટી શબ્દ લે અને ચાલ્યો ગયેલ ૧ શબ્દ જોડવાથી મધુપુટી એવો શબ્દ નીકળ્યો. અને મધુકુકકુટીનો અર્થ માનુલુંગ, ભાષામાં જેને બિરૂ કહીએ છીએ તે અર્થ વધરો સ્પષ્ટ બનાવી રહ્યા છે.
જુઓ વૈદ્યકશબ્દસિંધુ-“મધુરી -(રિકા) સ્ત્રી માતુશ્રુ ”
આ ભાનુલુંગ કહેતા બિરૂ પિત્ત વગેરેને નાશ કરવામાં અત્યન્ત ઉપયોગી છે એમ વૈદ્યગ્રંથે ખુલ્લા શબ્દોમાં કહી રહ્યા છે. એટલા જ માટે ટીકર મહારાજા પણ બિજે અર્થ જણાવે છે. જુઓ તેમનાં વચને “સુરમાં વનપૂર
૬ માંસ શબ્દનો અર્થ માંસવા શબ્દમાં જ પ્રત્યય સ્વાર્થમાં હોવાથી માંસ શબ્દને જે અર્થ તે માંસક શબ્દને પણ સમજવો. માંસ શબ્દનો અર્થ નીચે પ્રમાણે છે–
માં –લોકપ્રસિદ્ધ માંસ. માં–ફળને વચલો ગલ. જુઓ વાલ્મટ–
त्वक् तितकटुका स्निग्धा मातलुंगस्य वातजित् ।
बृहणं मधुरं मांसं वातपित्तहरं गुरु ।। તથા જુઓ સુશ્રુતસંહિતા
स्वक् तिक्ता दुर्जरा तस्य वातकृमिकफापहा। Pain Education International રજાદુ ત ગુરુ રાધે માં માતપિતિ છે
14rivate & Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
અંક 9 ]
જૈનદર્શનમાં માંસાહારની ભ્રમણ
તથા જુઓ નાગમ પ્રજ્ઞાપના સૂત્ર___" वेण्टं समंसकडाह पवाई हवंति एगजीवस्य" આના પરની ટીકા પણ જુએ–
" वृन्तं समंसकडाहतिं समांसं सगिरं तथा कटाहं एतानि त्रीणि एकस्य जीवस्य भवन्ति एकजीवात्मकान्येतानि त्रीणि भवन्तीत्यर्थः ।
આ ઉપર જણાવેલ વાડ્મટ તથા સુશ્રુતસંહિતાના પાઠમાં તથા જૈનાગમ પ્રજ્ઞા પના સત્રના પાઠમાં જે “માં” શબ્દ આપેલ છે તેને અર્થ ફલને ગલ સિવાય બીજો થઈ શકતો જ નથી, કારણ કે કેવલ વનસ્પતિને જ અધિકાર છે. આ રીતે વૈદ્યક ગ્રંથમાં અનેક સ્થળે ફલના ગલ અર્થમાં માંસ શબ્દ વપરાયેલ છે. તેવી જ રીતે જૈનાગમમાં
પણ આવે છે.
માં -માંસ દૃશ વસ્તુ, વૈદ્યક ગ્રંથમાં માંસફલા-રીગણ, વગેરે સ્થલમાં માંસ શબ્દથી માંસ સદશ અર્થ લીધેલ છે. જુઓ શબ્દસમમહાનિધિ–
“ मांसफला-खी, मांसमिच कामलं फलं यस्याः । वार्ताक्याम् ।"
ઉપર્યુકત વિવાદ ગ્રસ્ત શબ્દોના અનેકવિધ અર્થે ઉપરથી વાચકવર્ગ સહેજે સમજી શકશે કે--આ શબ્દો વનસ્પતિ-આહારને અંગે ઘટી શકે છે, છતાં પણ લેખક આ શબ્દો માંસાહાર અર્થમાં જ પ્રસિદ્ધ છે એમ જણાવી અન્ય અર્થોનો ઈન્કાર કરે છે એટલું જ નહિ કિંતુ સત્ય સાહિત્યના અંગ ઉપર કુઠારાઘાત કરે છે.
વિવાદગ્રસ્ત શબ્દો વિવિધ અર્થવાળા છે એ વાતનું સપ્રમાણ નિરીક્ષણ અમે કરાવી ચૂક્યા. આ ઉપરથી યુક્તિવાદને માનનાર તથા શબ્દોના અર્થ કરવાની પ્રણાલિકા અને તેના સાધનને જાણનાર વિવિધ અર્થને ઇન્કાર તો નહિ જ મળી શકે. પરંતુ એક વિચાર અહીં ઉપસ્થિત થાય છે કે આ છ શબ્દમાંથી વનસ્પત્યાહારને લગતે અર્થ જેમ નીકળી શકે છે તેમ માંસાહારને લગતો અર્થ પણ નીકળી શકે છે. તે બેમાંથી કયો અર્થ પ્રસ્તુતમાં લેવો અને યે નહિ, અને તેમાં પણ પ્રમાણે શું? તથા છુટક છુટક અર્થ બેમાંથી ગમે તે વૃક્ષને લગતા લેવાય, પરંતુ સમય વાકયાર્થ તેનો બાધિત અને કોને અબાધિત છે?
આના જવાબમાં જણાવવાનું જ યુકિતવાદને અગ્ર સ્થાન આપનાર તરીકે પંકાયેલ તર્કથામાં એ વાત નિર્ણત થયેલ છે કે જ્યાં અનેક અર્થવાળા શબ્દો વપરાયા હોય ત્યાં ક અર્થ લેવો અને ક ન લે તેને નિર્ણય કરાવનાર પ્રાણદિ છે. જેમ સૈધવ શબ્દના બે અર્થ થાય છે અશ્વ અને લવણ, આ બે અર્થવાળા સિન્ધવ શબ્દ વાપરીને કેઈએ કહ્યું કે સૈન્યના સૈધવ લાવ, અહિં શ્રોતા વિચારે છે કે મારે અવ લાવે કે લવણ લાવવું. આ વિચાર આવતા જ તે પ્રકરણ જશે. જે ભજન પ્રકરણ હશે તે લવણ લાવશે અને યાત્રા પ્રકરણ હશે તે અશ્વ
Page #54
--------------------------------------------------------------------------
________________
[૨૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
૬૦ ૪
લાવશે. પ્રસ્તુતમાં પણ વિચારગ્રસ્ત છ શબ્દો અનેકાર્થક હોવાથી કો અર્થ લેવો તેને નિર્ણય પ્રકરણદિથી કરી શકાય. આ પ્રકરણમાં આ વસ્તુ વિચારવાની છે.
(૧) દેનાર કોણ? (ર) લેનાર કોણ? (૩) કેણે લેવા મોકલ્યા? (૪) શા માટે પ્રસ્તુત વસ્તુ લેવા મેક?
દેનાર કેણુ? એના જવાબમાં જણાવવાનું જે પ્રભુ મહાવીરના સમયની સંઘગણન માં ૩૧૮૦૦૦ શ્રાવિકાવર્ગમણે જે બેનાં મુખ્ય અમર નામ છે તેમાંની એક રેવતી નામની પરમ અવિકા છે. જુઓ કલ્પસૂત્ર–
"समणस्स भगवओ महावीरस्स सुलसारेवइपामुक्खाणां समणोवासियाणं तिन्नि सयसाहस्सीओ अट्ठारस सहस्सा उक्कोसिया समणोवासियाणं
આ રેવતીએ તીર્થકર નામકર્મ બાંધેલ છે, અને આવતી ચોવીશીમાં ૧૭ મા સમાધિ નામક તીર્થંકર થઈ મેલમાં જશે. વળી સતીઓની નામાવળીમાં એનું નામ અગ્રસ્થાને મૂકવામાં આવ્યું છે. આ રેવતી ન તો પિતાને માટે માંસ બનાવે, યા ન તો બીજાને આપે. પરંતુ કેળાપક તથા બિરાપાકનું કરવું અને આપવું તે જ રેવતી માંટે ઉચિત છે. રેવતીએ આ દાનના પ્રભાવથી દેવાયું બાંધી દેવપણું મેળવ્યું હતું એમ ભગવતીજીનું જ પંદરમું શતક બતાવે છે. આથી પણ રેવતી પિતાને ત્યા પરને માટે માંસ કરી યા આપી શકે નહિ, કેમકે માંસાહાર નરકનું સાધન છે. જુઓ ઠાણાંગસૂત્ર
" चउहिं ठाणेहिं जीवा नेरइयत्ताए कम्मं पकरेति तंजहा-महारंभयाए महापरिग्गहयाए पंचिंदियबहेण कुणिमाहारेणं ।''
આ પાઠમાં માંસાહાર કરનારને નરકયુબંધ બતાવેલ છે, તથા ભગવતી સૂત્રમાં પણ નાકીના આયુષ્ય એય કાર્મણ શરીર પ્રગબંધના કારણ તરીકે માંસાહારને જણાવેલ છે. ઓધને માટે કરેલ પણ માંસાહાર નરકગમનનું કારણ બને છે જુઓ –
भेसज्ज पि य मंस देई अणुमन्नई य जो जस्स ।
सो तस्स मग्गलग्गो बच्चइ नरयं न संदेहो। ભાવાર્થ–પધ તરીકે પણ જે માંસ આપે ય આપનારને સારે જાણે તે તેના પથને પ્રવાસી હોવાથી મરીને નરકમાં જાય છે, આ વાતમાં જરા પણ સંદેહ નથી.
તથા રેવતીએ શુદ્ધ વરતુ દાનમાં આપી તેથી દેવાયું બાંધ્યું એમ ભગવતીસૂત્રનું પન્નમું શતક જણાવે છે. અને માંસ એ શુદ્ધ વસ્તુ હોઈ શકતી નથી. તેને મહા અશુચિ તરીકે વર્ણવેલ છે. જુએ–
दुग्गंधं बीभत्थं इंदियमलसंभवं असुइयं च ।
खइएण नरयपडणं विवजणिज्ज अओ मंसं ॥ આ ગાથામાં માંસને દુધમય, બીભત્સ અને અશુચિય પ્રતિપાદન કરેલ છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
જેનદર્શનમાં માંસાહારની જમણા
[૪ર૯ ]
આવી અશુચિમય માંસ જેવી વસ્તુ શુદ્ધ દ્રવ્ય હોઈ શકે નહિ અને ભગવતીસૂત્ર શુદ્ધ વધુ દાનમાં આપી હતી તેમ જણાવે છે માટે માંસ લઈ શકાય નહિ. તથા રેવતીએ કઈ રીતે દાન આપ્યું તેના સંબંધમાં ભગવતીજીનું ૧૫મું શતક જણાવે છે કે “પત્તા
ત’ પાત્ર દુરિ પ્રથમ ભાજનને છોડે છે, અર્થાત સીકેથી નીચે ઉતારે છે અને પછી દાન આપે છે. તે આવી આહાર તરીકેની નહિ પરંતુ વિશિષ્ટ કેળાપાક યા બિજોરાપાક જેવી વસ્તુ હેવી જોઈએ.
લેનાર કેણ? આના જવાબમાં જણાવવાનું જે સિંહ નામના અણુગાર હતા, જેઓ મહા તપાવી હતા, નિર્જલ છઠને પારણે છઠ કરી માલુકા વનની પાસે ઉંચા ભાગમાં ઊર્ધ્વબાહુ કરી સૂર્યની આતાપના લેતા હતા. જ્યારે સામાન્ય મુનિને પણ માંસવાળા સ્થળમાં ગોચરી જવાને નિષેધ છે તે પછી આવા પવિત્ર અણગાર માંસવાળા ઘેર જાણી બુઝીને ગોચરી જાય અને તે લાવે એ વસ્તુ બિલકુલ સંભવિત નથી, કિન્તુ બિજોરાપાક માટે ગયેલ એમ માનવું પડશે. માંસવાળા સ્થળમાં સાધુને ગોચરી માટે જવાનો નિષેધ કરનાર જુઓ આચારાંગ સત્ર પાઠ--
" से भिक्खू वा० जाव समाणे से जं पुण जाणेजा मंसाइयं या मच्छाइयं वा मंसखलं वा मच्छखलं या ना अभिसंधारिज गमणाए ।"
લેખક એક સ્થળમાં જણાવે છે કે મહાહિંસાવાળા યા સ્થાનમાં જૈન સાધુ ગોચરી જતા હતા, પરંતુ તેમને ઉપરને પાઠ જોવાની જરૂર છે, તથા ઉત્તરાધ્યયનને પાઠ પણ બરાબર વિચારશે તે સમજી શકશે કે તે સ્થળમાં માંસ હતું એ ઉલ્લેખ નથી. નામમાત્રથી નહિ ચમકતાં શું ધ્યેય હતું અને માર્ગ શું છે તે વિચારવાની જરૂર છે.
કેણે લેવા મોકલ્યા ? આના જવાબમાં જણાવવાનું જે અહિંસાનો ગગનવ્યાપી નાદ કરનાર પ્રભુ મહાવીરે મેકલ્યા હતા, કે જેના જીવનના પ્રત્યેક પ્રસંગને અગણ્ય માનવીઓ આદર્શરૂપે તલસી તુલસીને નિહાળતા હતા. અત એવ એકદા સૂર્યના પ્રચ૭ કિરણોના તાપથી નિર્જીવ થયેલ જલાશય અને તલ હોવા છતાં તેમજ દાતા પણ દેવા તૈયાર હેવા છતાં અને પિતાની સાથે મુનિગણ પણ ક્ષધિત અને વષિત હતે છતાં પણ પ્રભુ મહાવીરે તે લેવાનો નિષેધ કર્યો હતે. વળી જે પ્રભુ મહાવીર અનેક નિવઘ ઔષધના જ્ઞાતા હતા, અલૌકિક શક્તિના દિવ્ય ખજાના હતા એ માંસ જેવી હિંસક વસ્તુ લેવા મોકલી શકે જ નહિ. પરંતુ બિરા પાકને માટે મોકલ્યા હતા. યદ્યપિ આ વ્યાધિ મટાડવાની પરમાત્મામાં અનેક આત્મલબ્ધિ હતી, છતાં પણ વિતરાગ ભાવમાં લબ્ધિને ઉપયોગ નહિ થત હેવાથી બિજોરાપાકને ઉપયોગી ગણ્યો હતો.
શા માટે પ્રસ્તુત વસ્તુ લેવા મોકલ્યા ?આના જવાબમાં જણાવવાનું જે રવિપાન, દાડ અને પિત્તજારને શમા પવા માટે અર્થાત્ તેના ઔષધ તરીકે વસ્તુ લેવા મોકલ્યા હતા હવે ઉપર જણાવેલ વ્યાધિના ઔષધ તરીકે કઈ વસ્તુ કામમાં આવે તે વિચારવાનું રહ્યું. માંસ ઉષ્ણુ પ્રકૃતિવાળી વસ્તુ હોવાથી તે તે કામ આવી શકે જ
Page #56
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન સત્ય પ્રકાશ
નહિ, કારણ કે પ્રસ્તુત રોગમાં દાહ શમાવી શીતતા આપનાર વરતુની જરૂરત છે. માંસની ઉષ્ણતા માટે જુઓ વૈદ્યકવચન
જિર્ષિ કcom ગુરુ પિતાના ઘર ” “ માં વારિરિ પૂર્ણ...”
આ વ્યાધિના ઔષધ તરીકે કાળાપાક તથા બિજોરાપાક કામ આવી શકે, જીએ વૈકગ્રંથ કયદેવ નિઘંટુ
कूष्माण्डं शीतल वृष्यं स्वादु पाकरसं गुरु । हचं लक्ष रसस्यन्दि श्लेष्मलं वातपित्तजित् ॥ कूष्माण्डशाकं गुरुसन्निपातज्वरामशोकानिलदाह हारि ॥
આ શોમાં કેળાને શીતલ અને પિત્તહરણ કરનાર તથા તેના શાકને જ્વર તથા દાહને શાંત કરનાર તરીકે વર્ણવેલ છે. તથા જુઓ સુતસંહિતા
श्वासकासारुचिहरं तृष्णानं कष्ठशोधनम् । लध्वम्लं दीपनं इथं मातुलुंगमुदाहृतम् ॥ त्वक् तिक्त दुर्जरा तस्य वातकृमिकफापहा। स्वादु शीतं गुरु स्निग्धं मांस मारतपित्तजित् ॥
ભાવાર્ય–શ્વાસ, ખાણ અને અરુચિને હઠાવનાર, તુષા મટાડનાર, કંઠને સાફ રાખનાર, લધુ, ખટાશવાળું, જઠરાગ્નિને તેજ કરનાર અને હૃદયને અનુકૂળ એવા પ્રકારનું બિરું છે. આ બિજેરાની છાલ વાત, કરમિયા અને કફનો નાશ કરનારી છે. તથા આ બીજારાનું માંસ-વચલે ગલ સ્વાદિષ્ટ શીતળ ગુરુ સ્નિગ્ધ અને વાત-પિત્તને હરણ કરનાર છે. આ શ્લોકમાં સુશ્રુતે માંસ શબ્દ કુળના ગલ માટે વાપરેલ છે, અને તેને શીતલ તથા પિત્ત હરનાર જણાવેલ છે.
લેખક આગળ ચાલતાં એક સ્થલે આ વૈશ્વિક પ્રક્રિયાની ઈંચવણથી ગભરાતાં જણાવે છે કે આ વ્યાધિ અલૌકિક છે, અને તેને ઈલાજ પણ અલૌકિક છે. માટે વૈદકમંથને વિચાર કરે તે નકામો છે. ખરેખર આ બીના લેખકની નબળાઈ સૂચવે છે, તથા તે યુતિવાદ આગળ ટકી શક્તી પણ નથી.
- આ વ્યાધિને માટે જે અલૌકિક જ ઇલાજ અભિપ્રેત હતું તે રેવતીને ત્યાંથી લૌકિક વસ્તુ શા માટે મંગાવી અને તેનાથી વ્યાધિ પણ કેમ શાંત થયો?
ગોશાલકને પણ આ જાતને પિત્તજ્વર હતા અને તેને શમાવવા તેણે આંબાની ગોટલી ચૂસી હતી તથા ભાટડીવાળું પાણું શરીર છાંટયું હતું એમ ભગવતી સૂત્ર સ્પષ્ટ પ્રતિપાદન કરે છે, આ વાત પણ કઈ રીતે ઘટી શકે? તથા લેખકને પૂછવામાં આવે છે કે અલૌકિક વ્યાધિને અર્થ શો? વોકમાં ન દેખાય તેનું નામ અલૌકિક હિતા છે તે તે વ્યાજબી નથી, કારણ કે આ વ્યાધિ લૌકમાં દેખાય છે. કદાચ એમ
Page #57
--------------------------------------------------------------------------
________________
અક૭]
જૈનદર્શનમાં માંસાહારની ઉમણા
કહેવામાં આવે કે જેનું કારણ અલૌકિક હોય તે કાર્ય પણું અલૌકિ કહેવાય, અર્થાત કારણમાં રહેલ જે અલોકિકત્વ તેને કાર્યમાં ઉપચાર કરીશું. તે આ પણ વ્યાજબી નથી, કારણ કે આનું કારણ તેજોલેસ્યાસમ્બધી તેજ:પુંજ છે અને આ પુંજ લેકે દેખી શકે છે માટે અલૌકિક નથી. આ પુંજ જનતા દેખી શકે છે તેને માટે ઉત્તરાધ્યયનસૂનના ચિત્રસંભૂતિ અધ્યયનની વૃત્તિ જોઈ લેવી. કદાચ એમ કહેવામાં આવે કે આ તેજ:પુંજ પણ તપજન્ય વિશિષ્ટ શક્તિથી જ ઉપયોગમાં લઈ શકાય છે અને આ વિશિષ્ટ શક્તિ અલૌકિક છે માટે તેજ:પુંજ પણ અલૌકિક અને આ તેજ:પુંજના સંસર્ગથી થયેલ પિત્તજવર તે પણ અલૌકિક છે. આ વાત પણ વ્યાજબી નથી. કારણ કે આમ માનવામાં સારાંશ એ આવ્યો કે પિતાના કારણનું પણ કારણ અલૌકિક હેય તે પોતે અલૌકિક કહેવાય છે. અને તેમાં વૈદ્યક પ્રક્રિયા કામ આવી શકતી નથી. આ સારાંશ કોઈ પણ રીતે ઘટી શકે તેમ નથી. જેમ કેઈ માણસે પાપકર્મના ઉદયે કુપ સેવ્યું અને તાવ આવ્યો. આ સ્થલમાં તાવનું કારણ કુપથ્ય અને તેનું કારણ પાપકર્મ, આ પાપકર્મ અલૌકિક હોવાથી આ તાવ પણ અલૌકિક કરશે, અને અલૌકિક માનવા જતા વેધક પ્રક્રિયાથી ફાયદો ન થવું જોઈએ અને થતે દેખીએ છીએ. ઉપર જણાવેલ પ્રકરણના પરિચયથી પાઠકગણ સમજી શકશે કે વિવાદગ્રસ્ત શબ્દને કાળાપાક અને બિજોરાપાક અર્થ કર ઉચિત છે.
કદાચ કાઈ આગ્રહવશ બની માંસાહારને લગતે જ અર્થ લેવા લલચાય તે તે યુકત નથી, કારણ કે તેમાં દરેક શબ્દની સાર્થકતા થઈ શકતી નથી અને વાયાર્થ બાધિત છે. જુઓ કતને અર્થ કબૂતર લેવામાં આવે તે શરીર શબ્દ નકામ પડે છે, કારણ કે બે કબૂતર તૈયાર કરેલ છે, એ વાત જણાવવાની છે. શરીર શબ્દ સાથે જોડાયેલ હોવાથી બે કબુતરનાં શરીર તયાર કર્યો છે એ અર્થ થાય, અને શરીરમાં તે પિંછાં ચાંચ પગ વગેરેનો પણ સમાવેશ થાય છે, અને તેને ઉપયોગ હે શકતો નથી. વનસ્પતિને લગત અર્થ લેવામાં કોઈ પણ શબ્દ નકામે પડતું નથી તેમજ વાકયાર્થ પણ અબાધિત રહે છે, કારણ કે કબૂતરના શરીર જેવા વર્ણવાળાં બે કેળાં તૈયાર કરેલ છે, એવો અર્થ લેવાય છે. તથા કુકકુટમાંસ શબ્દને કુકડાનું માંસ એ અર્થ લઈએ તે ભારત જે વિશેષણ છે તેનો સંબંધ ઘટી શકો નથી. કારણ કે મારકૃતને સીધો અર્થ તે એ નીકળે છે કે બિલાડે બનાવેલું, અને કુકડાનું માંસ કોઈ બિલાડે બનાવેલ નથી, પરંતુ કુકુડાના જીવે જ શરીર બાંધતા સાથેસાથ બનાવેલ છે. કદાચ એમ કહેવામાં આવે કે માજરત–એટલે બિલાડે મારેલું તો પણ ઘટી શકતું નથી. કારણ કે કુકડાના માંસને કાંઈ ભરવાનું હોઈ શક્યું નથી, હિતુ કુકડાને મારવાનું હોય છે. કદાચ એમ કહેવામાં આવે કે ભારતનો અર્થ મિલાડ મારેલ એ જે થાય છે, તેનો સંબંધ કુકકુડમાંસમાં નહિ કરતાં એક વિભાગ જે કુકકુડ તેમાં કરીશું. ત્યારે અર્થ એ થશે કે બિલાડ મારેલ જે કુકડે તેનું માંસ. આ વાત પણ વ્યાજબી નથી, કારણ કે વિશેષણને વિશેષ્યના એક દેશમાં સંબંધ
થઈ શકતો નથી. જેમ “વિનયયુકત રાજપુત્ર” આ સ્થળમાં વિનયુક્ત એ વિશેષણ - છેતેનો સમ્બધ રાજપુત્રમાં થતો હોવાથી રાજપુત્ર વિનયવો છે, એ અર્થ
Jain Education international
Page #58
--------------------------------------------------------------------------
________________
[૩૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
આબાલગોપાલ પ્રસિદ્ધ છે. પરંતુ વિનયયુકત વિશેષણ, એક ભાગ જે આજ શબ્દ તેની સાથે જોડાતું નથી. કદાચ જોડવામાં આવે તે વિનયવત જે રાજા તેને પુત્ર એવો અનર્થ થઈ જાય. આટલા માટે તાર્કિક પ્રકાંડ ગદાધર ભટ્ટાચાર્યો વ્યુત્પતિવાદમાં નિયમ મૂકેલ છે કે “જાઃ નર્થનતિ ન તુ પાર્થેશન”
એક વસ્તુ એ પણ વિચારવા જેવી છે કે કુકડે એ ગૃહસ્થના ઘરનું પિપટ જેવું પંખી ચા ઉંદર જેવું જતુ નથી, પરંતુ શુદ્ર અને હિંસક લોકોના ઘરનું પંખી છે. રેવતી જેવી શ્રીમન્ત ગાથાપત્નીને ત્યાં કુકડાનું હેવું તે જ પ્રથમ અસંભવિત છે. આ કુકડે શુદ્ધ હિંસક લોકોને ઘેર હોય, ત્યાં પણ જે બિલાડે કુકડાને માર્યો હોય તેણે પિતાને ખાવા માટે મારેલ હોય તે પછી કેમ છોડી દે. કદાચ તે ઘરધણીએ બિલાડી પાસેથી ઝુંટાવી લીધેલ હોય તે તે પણ બીજાને કેમ આપી દે. વળી બિલાડીની એઠી વસ્તુ શુદ્ધ લોકો પણ ન ખાય તે બિલાડે ચુંથેલ, ખાધેલ વસ્તુ રેવતી જેવી ધર્માત્મા શ્રીમન્ત ગાથાપત્નીને ત્યાં તે સંભવે જ શાની? આ બધી વિચારણા કરતાં જણાશે કે માંસાહારને લગતે અર્થ કોઈ પણ સ્થિતિમાં વ્યાજબી નથી, કિન્તુ વનસ્પત્યાહારને લગતા જ અર્થ લેવો ઉચિત છે. વનસ્પતિ અર્થમાં સીધેસીધું ઘટી જાય છે, કારણકે, તેમાં વિરાલિકા નામની ઔષધિથી ભાવના અપાયેલ બિજોરાપાક એ અર્થ લેવામાં આવે છે.
કદાચ એમ પણ કહેવામાં આવે કે આવા બબ્બે અર્થવાળા શબ્દો મૂકી સંદેહજનક રચને કેમ કરી? આના જવાબમાં જણાવવાનું જે પ્રત્યેક જિનાગમ ચાર અનુ
ગમય હોવાથી ઓછામાં ઓછા ચાર અર્થે તો તેમાંથી કાઢવાના હોય છે. આ ચાર અર્થ કાઢવા માટે અમુક અર્થમાં વિશેષ પ્રસિદ્ધિ પામેલા શબ્દોને પગ એપછી પ્રસિદ્ધિવાળા બીજો અર્થ જણાવવા વાપરવા પડે છે. આ વાત સાહિત્યવેત્તાઓ સારી રીતે સમજી શકે તેવી છે. આવા મુદ્દાઓથી આગમ સાહિત્ય ગીતાર્થ ગુરૂની જ જવાબદારીમાં રાખવામાં આવેલ છે. જુએ-“ગુમ હort જે કુત્તરથા સર્વ સૂત્ર અને અર્થે ગુરૂમહારાજની મતિને આધીન છે. ગીતાર્થ ગુરૂની નિશ્રા સિવાય શાસ્ત્રવિરૂદ્ધ સ્વતંત્ર વાંચનારને વિવિધ શંકા, કૂતર્ક અને અનર્થમાં ઉતરવું પડે છે.
આગળ ચાલતાં લેખકે આચારાંગ સૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધમાંથી સારરૂપ ૧૭ કલમો ટાંકી છે. આ બીજા શ્રુતસ્કંધમાં માંસવાળાને ત્યાં સાધુ ગોચરી ન જાય એ વાત આવે છે, છતાં લેખકે તેને સંભારી પણ નથી. કારણકે પિતાને માંસાહાર સિદ્ધ કરવો છે તે ઉડી જાય. તથા આ કલમમાં પણ ઘણું વિચિત્ર લખાણ કરેલ છે. પરંતુ લેખનું કદ ઘણું વધી ગયેલ હોવાથી હાલ તે બધી ચર્ચામાં નહિ ઉતરતાં, ૧૩મી અને ૧૭મી કલમ કે જેનાથી લેખક જૈન મુનિઓને માંસાહાર સિદ્ધ કરવાની આશા રાખે છે, તેને જવાબ આપવો ઉચિત સમજાય છે. જો કે આ બે કલમેને પણ જવાબ અનેક રીતે આપી શકાય છે, છતાં તે બધું જતું કરી, એક સમયે આ બે કલમના મૂળ પાઠ પરથી માંસાહાર માનનાર છે. હર્મન યાકોબીએ, ખલના માલુમ પડતા માંસાહાર નહિ પણ વનસ્પત્યાહારને લગતા આ પાઠ છે, એમ જાહેર કરેલ છે, તે જ છે. હર્મન afથકેબીનાથ પત્રને અનુવાદ અહિં દાખલ કરીએ છીએ –
Page #59
--------------------------------------------------------------------------
________________
અક૭
જેનદર્શનમાં માંસાહારની ભ્રમણ
[ ૪૩૩]
લગભગ ઈ. સ. ૧૮૦૦માં આચારાંગ સૂત્ર (મૃ. ૨, અ-૧, ૬-૧૦) ને લગતી આ ચર્ચા ઉત્પન્ન થઈ. મંસ અને મચ્છને મુખાર્થ માંસ અને મત્સ્ય થતો હેવાથી એ અર્થ મેં ઈ. સ. ૧૮૮૪માં કરેલા મારા અનુવાદમાં સૂચવ્યા હતા. પરંતુ જૈનેએ આ સામે વાંધો ઉઠાવ્યો અને તેમણે પર્વત્ય પવિત્ર પુસ્તકોનું સંપાદક છે. મેકસમુલરનું ધ્યાન તે તરફ ખેંચ્યું. આથી ભારે અનુવાદ વ્યાજબી હો એ દર્શાવવા મેં એમ સૂચવ્યું હતું કે અત્યારે માંસાહારનો જે તીવ્ર નિષેધ કરાય છે તેવો પ્રાચીન સમયમાં મોટે ભાગે હવે નહિં. પરંતુ મારી આ સૂચના જૈનેને માન્ય થઈ શકી નહિ. વિશેષમાં શ્રીયુત ખીમજી હીરજી કયાનીએ મુંબઈમાં ચાતુર્મા સાથે રહેલા જૈન મુનિવરનું નિવેદન મને પત્રદ્વારા જણાવ્યું. તેમાં તેમણે લખ્યું કે સાધુ કે સાધ્વીએ ભિક્ષાર્થે એવાં ફળો ન લેવાં કે જેમાં મોટે ભાગે છાલ જેવું હોય, અને કદાચ પ્રમાદવશાત્ એવાં ફળો લેવાઈ જાય તે જે ભાગ ન ખાઈ શકાય તેવું હોય તે ભૂમિમાં પરઠવી દેવો જોઈએ.
હું ઈ. સ. ૧૯૧૩–૧૪માં હિંદુસ્તાનમાં આવ્યો ત્યારે ઘણે સ્થળેથી મને આ પ્રમાણે કહેવામાં આવ્યું હતું. આ બધાને પૂર્ણ વિચાર કરી એ સંબંધમાં આચારાંગ સૂત્રના ભાષાંતરની દ્વિતીય આવૃત્તિ તૈયાર થતાં તેમાં ઉલ્લેખ કરવા મેં વચન આપ્યું હતું પરંતુ ત્યારબાદ મેં આ ચર્ચામાં ભાગ લીધે નથી કે તેમના કથન સામે વાંધો ઉઠાવ્યો નથી. આજે ફરી આ પ્રશ્ન હું હાથ ધરું છું. ચુસ્ત જેનો તરફથી મંસ અને મચ્છના રચવાયેલા અર્થની સાબીતી માટે તેમના તરફથી સંસ્કૃત સાહિત્યમાંથી કે કોશ માંથી કશું પ્રમાણ રજુ કરાયું નથી. જો કે એ વાત સાચી છે કે ભસ્યફલા અને માંસફલા એ નામની અમુક વનસ્પતિઓ છે, પરંતુ મત્સ્ય અને માંસ એ નામની એ પ્રકારે નોંધ જોવામાં આવતી નથી. જો આ બે શબ્દનો અર્થ ઉપર્યુક્ત વનસ્પતિ કરીએ તે તે અહીં બંધ બેસત થતું નથી. (કારણકે મંસ અને મચ્છ શબ્દો પિચ્છેષણ અધ્યયનમાં પણ નજરે પડે છે, પરંતુ ત્યાં તે તેને અર્થ માંસ અને માછલું થાય છે. પણ માટે કે માંદા માણસને માટે તૈયાર કરવામાં આવતા ભેજન સાથે આને સંબંધ છે. આ પાઠમાં “મકિકકમળ’ શબ્દ હોવાથી મંસ અને મરછને અર્થ કુલને ગર્ભ થઈ શકે તેમ નથી, એ વાત સ્પષ્ટ થાય છે. જેણે આ ભોજન તૈયાર કર્યું છે તે ગૃહસ્થ જૈન જ હોય એમ નથી. તેથી આ માંસ રાંધવાની વાત સાંભળીને અચંબે પામવા જેવું કશું નથી.
૧. “પરિહાર્યમીમાંસા' નામની પુરિતકા જે સંવત્ ૧૫૫માં બહાર પડેલ છે તે તેમને
મળેલ નહિ હોય, આમાં કોશ વગેરેનાં પ્રમાણે અપાયાં છે. ૨. મંસ અને મત્સ્ય શબ્દ ઉપરથી માંસફલા અને મત્સ્યફલા વનસ્પતિ લઇ શકાય છે.
કારણકે ૧ શબ્દને બાદ કરીને મૂળમાં શબ્દ મૂકવામાં આવ્યા છે. આ વાત અમે
પ્રથમ બતાવી આવ્યા છીએ. ૩. દુધપાક, કેળાપાક, બિજોરાપાક વગેરે સ્થળમાં દુધી, કાળા અને બિરાની મુખ્યતા હેવાથી આખી વસ્તુ પણ તે નામથી બોલાય તે રીતે છે ફલના ગર્ભની મુખ્યતાવાળ પર લેવાય તે “મામા ’ શબ્દને અર્થ હટી જાય છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
શ્રી જન સત્ય પ્રકાશ
-
-
--
=
=
=
આ ઉપરથી જેવાશે કે શબ્દ વ્યુત્પત્તિશાસ્ત્રના નિયમ મુજબ આચારાંગ સૂત્રના વિવાદગ્રસ્ત પાઠમાંના મંસ અને મચ્છ શબ્દોના અર્થે માંસ અને “મસ્યા છે. આ માંસાહારના નિષેધની સાથે આ અર્થની સંગતિ કરવી બાકી રહે છે. કદાચ એમ માની લઈએ કે ઐતિહાસિક સમયમાં માંસાહારને જેટલે અંશે નિષેધ કરાવે છે તેટલે અશે એને નિષેધ પ્રાચીન સમયમાં નહિ હેય, તે પણ એમ તે આપણે માની શકીએ તેમ નથી કે કોઈ પણ કાળે જૈન સાધુ એમ સ્પષ્ટપણે કહે કે હું માંસ અને મત્સ્ય લેવા તૈયાર છું. જે આપણે વિવાદગ્રસ્ત પાકને અક્ષરશઃ અર્થ કરીએ તે આપણે આ નહિ માનવા જેવી વાત પણ સ્વીકારવી પડશે. આવી પરિસ્થિતિમાં હું પતંજલિકૃત મહાભાષ્ય અને ન્યાયસૂત્રના ઉપરની વાચસ્પતિકૃત તાત્પર્ય મીમાંસાના આધારે નીચે મુજબ તાગ કાઢી શકું છું
પતંજલિ તેમજ એમના પછી ઓછામાં ઓછા ૮૦૦ વર્ષે થયેલા વાચસ્પતિએ, જેમાં મોટા ભાગ ત્યાજ્ય હેય એની સાથે નાન્તરીયકત્વ ભાવ ધારણ કરનારા પદાર્થ તરીકે મત્સ્યનું ઉદાહરણ આપ્યું છે. કેમકે મત્સ્ય એવી વસ્તુ છે કે જેનું માંસ ખાઇ શકાય છે, પરંતુ એના કાંટા વગેરે ખાઈ શકાતા નથી.
આચારાંગના વિવાદગ્રસ્ત પાઠમાં આ ઉદાહરણરૂપ પ્રગને ઉપયોગ કરાયેલ છે. એટલે કે મંસ અને મચ્છને અત્ર આલંકારિક અર્થ કરવાનું છે. આ પાઠનું નિરીક્ષણ કરતાં અહીં આ અર્થ કરે વિશેષ અનુકૂલ જણાય છે, કેમકે બહુ અસ્થિવાળું માંસ તમે લેશે એમ ગૃહસ્થ સાધુને પૂછે છે ત્યારે તેઓ એમ કહે છે કે બહુ અસ્થિવાળું માંસ લેવું અને કલ્પ નહિ. હવે જે ગૃહસ્થ ખરેખર માંસ આપવા માંડયું હેત તે સાધુ એમ જ કહેત કે એ મને નહિ જોઈએ, કેમકે હું માંસાહારી નથી, પરંતુ આમ ન કહેતાં તેઓ એમ કહે છે કે બહુ અસ્થિમય માંસ મને ખપે નહિ, જે તમારે મને આપવું હોય તે મને બને એટલે અંશે પુગ્ગલ આપે, પરંતુ અસ્થિ નહિ. અહીં એ વાત તરફ ખાસ ધ્યાન ખેંચવું ઉચિત સમજાય છે કે ગૃહસ્થ આપવા મોડેલ વસ્તુને નિષેધ કરતાં સાધુ પ્રચલિત ઉદાહરણરૂપ થઈ પડેલ બહુ કંદમય મોસનો પ્રયોગ કરે છે , પરંતુ તેઓ ભિક્ષા તરીકે શું ગ્રહણ કરી શકે તે સૂચવતી વેળા આ આલંકારિક પ્રયોગ ન કરતા વસ્તુવાચકે પુગલ શબ્દનો પ્રયોગ કરે છે. આમ ભિન્ન શબ્દ વાપરવાનું કારણ એ છે કે પ્રથમ પ્રાગ આલંકારિક છે અને તે ગેરસમજ ઉત્પન્ન કરે તે છે એમ તેઓ જાણે છે.
“આથી વિવાદગ્રસ્ત પાઠને અર્થે હું એ કરું છું કે જે પદાર્થોને છેડેક ભાગ
४. कश्चित् मांसार्थी मत्स्यान् सशकलान् सकण्टकान आहरति नारत
रोयकत्वात् स यावदादेयं तावदादाय शकलकण्टकानि उत्कृजति।
५. तस्मान्मांसा व कण्टकान् उद्धृत्य मांसमश्नन्नानर्थ कण्टकजन्यमाan emalonતજો લાવા સુરક્ષિત છે તinarayan
Page #61
--------------------------------------------------------------------------
________________
જનનમાં માંસાહાની જમણા
[
પ ].
ખાઈ શકાય અને ઘણે ભાગ તજી દે પડે એ હેય તે પદાર્થ ભિક્ષા તરીક સાધુએ ગ્રહણ કરે નહિ. આ જ હકીકત આ દશમા ઉદેશકના પૂર્વના પાઠેને પણ લાગુ પડે છે. વિશેષમ “મંસ અને “મચ્છ વાળા પાઠની પૂર્વેના પાઠમાં શેરડીના ભાગેને નિર્દેશ છે.
“એથી હું ન ભૂલતે હેઉં તે એ મંસ અને મચ્છવાળા પાઠથી શેરડીના જેવા અન્ય પદાર્થોનું સૂચન કરાયેલું છે.”
આ પ્રમાણે છે. હર્મન યકેબીના પત્રનો સારાંશ છે.
પ્રો. કેબી એક વખત કયા વિચાર પર હતા, છતાં પણ અન્યાન્ય ગ્રંથનું અવલોકન કરતા પિતાના પૂર્વના વિચારે અસમીચીન જણાતા તેથી ખસી જૈન માંસાહાર ન કરે તે વિચાર પર આવ્યા છે. પ્રસ્તુત લેખક પણ સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરી શુદ્ધ સનાતન વિચાર પર આવે એ મુદ્દાથી ઉપરના ભાગલને અનુવાદ આપે છે.
લેખક એક સ્થળમાં જણાવે છે કે – “પશુને બદલે વનસ્પતિ ખાઓ તે હિંસક મટીને અહિંસક બન્યા એમ તે ન જ કહી શકાય. માત્ર હિંસાના પદાર્થમાં ફેર પડયે. પણ હિંસા તો સરખી જ રહી.”
લેખકના આ વિચારે જૈનદર્શન યા યુતિવાદ માન્ય રાખી શકે તેમ છે જ નહિ.
આ વિચારે હસ્તિતાપસની માન્યતાને અમુક અંશે મળતા કહી શકાય. તેની પણ એ માન્યતા હતી કે ધાન્યમાં અને પશુમાં સરખી હિંસા હેવાથી અનેક ધાન્યના જીવને મારવા એના કરતાં એક હસ્તીને મારીને ખાવામાં ઓછી હિંસા છે. આ હસ્તતાપસને આદ્રકુમારે યુતિવાદથી પ્રતિબધી માર્ગ પર આયા હતા. આ વાત જૈન સાહિત્ય દીવા જેવી બતાવી રહ્યું છે. વનસ્પતિના બીજની હિંસા અને પાછળની સ્થિતિ કયાં? અને માંસાહારમાં પંચેન્દ્રિયની હત્યા અને જીવ ગયા બાદ તે માસમાં અગણ્ય છની ઉત્પત્તિ કયાં? જનેતરની દષ્ટિએ લેખક જણાવવા માંગતા હોય તે તે પણ માન્ય થઈ શકે તેમ નથી.
અહિંસાવાદને માનનાર કેઇ પણ જનેતર એમ કહેવા તૈયાર નહિ જ હોય કે ૧ ઘંઉના દાણામાં અને ૧ હસ્તિની હિંસામાં સરખી જ હિંસા હોય. આ સ્થિતિ છતાં માંસાહારને સિદ્ધ કરવાની ધૂનમાં લેખકે ફાવ્યું તેમ લખી નાખેલ છે.
શાસનદેવ તેમને બુદ્ધિ સમર્પે એ ભાવનાપૂર્વક આ લેખને હાલ સમાપ્ત કરવામાં આવે છે. અસ્તુ !
Page #62
--------------------------------------------------------------------------
________________
યંત્ર પર જતા
“પ્રસ્થાન સાથેને વધુ પત્રવ્યવહાર [ આ અંક વખતસર તૈયાર ન થઈ શકવાથી, એ વિલંબ કમ્યાન પ્રસ્થાનના વ્યવસ્થાપક સાથે જે વધુ પવન્યવહાર થયે તે અમે અહીં આપીએ છીએ. વ્યવસ્થાપક )
(પ્રસ્થાનના વ્યવસ્થાપક તરફથી સમિતિને મળે પવ) શ્રી. રતિલાલ દી. દેસાઈ શ્રી. જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ, અમદાવાદ. રા, ભાઇશ્રી,
આપને સદ્દભાવભર્યો પત્ર મળે તે બદલ આભારી છું.
આપે જે હકીક્ત લખી છે તે જરૂર વિચારણીય છે. કૃપા કરી એ લેખ આપ ફરીથી આવનાર ભાઈ સાથે મોકલી આપશોજી. વિચાર કરી એ વિશે ઘટતું કરીશું. એ જ, આભારી છું.
લિ આપને,
૨, કે, મીસ્ત્રી વ્ય. નોંધ- પ્રસ્થાનના વ્યવસ્થાપકને ઉપરને પત્ર પ્રગટ કરતાં અમને આનંદ થાય છે. તેમના લખવા મુજબ અમે પૂમુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજને લેખ તેમને મોકો છે અને તેની સાથે નીચે મુજબ પત્ર લખ્યો છે.]
અમદાવાદ તા. ૨૧-૨૩૮ માનનીય વ્યવસ્થાપક પ્રસ્થાન', અમદાવાદ. ભાઈશ્રી,
આપને તા. ૧૪-૨-૩૯ને પત્ર, આપના માણસે ગઈ કાલે અમારા શોના માણસને સોંપેલે, મને આજરોજ મળે છે. ધન્યવાદ !
પૂ. મુ મહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજને લેખ અમારા માસિકના ફેબ આરીના અંકમાં પ્રગટ થશે. આપના લખવા મુજબ એ લેખ આપને આ સાથે એકલું છું. અમારા માસિકના અને પ્રસ્થાન'ના વાચકે તદ્દન જુદા જુદા છે, અને આ ચર્ચા પ્રસ્થાન’માં શરૂ થઈ છે, તેમજ આ લેખને જવાબ પણ આપ પ્રસ્થાન'માં પ્રગટ કરવાના છે, એ દૃષ્ટિએ આ લેખ “પ્રસ્થાનમાં છપાય એ ખૂબ ઇષ્ટ અને જરૂરી ગણાય.
આશા છે કે આ વખતે આ લેખ માટે સાચેસાચું “ઘટતું કરી' આભારી કરશે. લેખની પહોંચ આપશોજી. એ જ.
લિ. આપને રતિલાલ દીપચંદ દેસાઈ
વ્યવસ્થાપક. (પ્રસ્થાનના વ્યવસ્થાપક તરકથી મળેલ લેખની પહોંથ)
અમદાવાદ ૨૧-૨-૩૯ રા, ભાઈશ્રી દેસાઈ, લેખ મળ્યો છે. ઘટતું કરીશ, એ જ.
આપને
૨. કે. સીસી
www.jalnelibrary.org
Page #63
--------------------------------------------------------------------------
________________
સ મા ચા ૨
પ્રતિષ્ઠા –માહ સુદ સાતમના દિવસે આ પ્રમાણે પ્રતિષ્ઠાઓ થઈ. (૧) બત (મેરઠ) માં, પૂ આ. વિજ્યવલભરસૂરિજી તથા પૂ. મુ. દર્શનવિજયજી આદિના હાથે. (૨) અમદાવાદમાં રૂપાસુરચંદની પળમાં પૂ આ. વિજયનીતિસૂરિજીના હાથે. (૩) ખીમતમાં પૂ. પં, કવિજયજીના હાથે ઇડરમાં પૂ. આ. વિજયલખ્રિસરછના હાથે તથા મતા તેરશના દિવસે આ પ્રમાણે પ્રતિષ્ઠાઓ થઈ. (૫) મોરૂ (મારવાડ)માં પૂ. આ. વિજયલલિત. રમૂજીના હાથે. (૧) મુંબઈમાં વાલબાગમાં પૂ આ. વિજયપ્રેમસૂરિજીના હાથે. (૭) સનાળ (પતિયાળા) માં આ વિજયવિદ્યા સૂરિજીના હાથે. (૮) જસપુરામાં પૂ. આ. વિજયદર્શનસૂરિજીના હાથે. (૮) એકલારા (ગુજરાત)માં આ. વિજયલબ્ધિસૂરિજીના હાથે. (૧૦) કલિયા (સુરત) માં. (૧૧) મુજફર નગરમાં પૂ. મુ. દર્શનવિજયજીના હાથે (૧૨) ખીમાડમાં રૂ. ૫. હિમ્મતવિમ નજીના હાથે. (૧૩) કારિયાણિમાં. (૧૪) પાલીતાણમાં ગિરિરાજ ઉપર બાબુ પન્નાલાલ પુનમચંદના સમારકના દેરાસરની ૫. આ, સાગરાનંદસૂરિજી આદિના હાથે.
દીક્ષા (1) ભરૂચમાં પોષ વદ ૨ પૂ. પં. કનકમુનિજ એક ભાઈને દીક્ષા આપી. તેમનું નામ મુ. હિંમતમુનિછ રાખ્યું. (૨) ભાવનગરમાં માહ સુદ ૧૩ ૬ ૫. કંચનવિજયજીએ ભાવસાર ભાઇચંદ જેરામને દીક્ષા આપી. તેમનું નામ ભરતવિજયજી રાખી પોતાના શિષ્ય બનાવ્યા. (૩) ચાણસ્મામાં માહ સુદી ૧૩ પૂ. આ. વિજયભકિતસૂરિજીએ ભાયચંદ શેઠને દીક્ષા આપી. તેમનું નામ મુ ભાનુવિજયજી રાખી, પૂ. પં સુમતિવિજયજીના શિષ્ય બનાવ્યા. (૪) ઉંબરીમાં કુવાળાવાળા જીવનલાલ કૃપાચંદને ૫, સુરેદ્રવિજયજીએ દીક્ષા આપી. તેમનું નામ જયંતવિજયજી રાખ્યું (૫) ઉમેટામાં મહા સુદી ૧૩ ૫, જબ વિજયજી એ કીર્તિ ચંદભાઇને
ક્ષા આપી. તેમનું નામ કોસ્તુવિજયજી રાખો પોતાના શિષ્ય બનાવ્યા, (૬) રાંધેજામાં માહ સુદી હ . મુ મંગળજવએ ભાઈ હિમ્મતવાલ હકિસિંગને દીક્ષા આપી તેમનું નામ કીર્તિવિજયજી રાખી પૂ આ. વિજયસમાજીના શિષ્ય બનાવ્યા
આચાર્યપદ–(૧) મુંબઈ લાલબાગમાં પૂ. આ વિજયપ્રેમસૂરિજીના હાથે પૃ. . ક્ષમાવજયજીને માહ સુદી ૭ આચાર્ય પદ અપાયું. (૨) ભરૂચમાં મેરૂ તેરશના દિવસે પૂ. પં. કનામુનિજને આચાર્ય પદ અપાયું.
ઉપાધ્યાય પદ–(1) ઈડરમાં માહ સુ ૭ પૂ . વિજયલબ્ધિસૂરિજીએ પૂ. ૫, ભુવનવિજયજીને ઉપાધ્યાય પદ આપ્યું. (૨) સમનીમાં પૂ આ. વિજયસૌભાગ્યસૂરિજીએ માહ સુદી ૧૩ પૂ. મુ. વિવેકવિજયજીને ઉપાધ્યાય પદ આપું.
પંન્યાસ પદ-(૧) ઇડરમાં માહ સુદો ૭ પૂ. આ. વિજયલબ્ધિસૂરિજીએ મુ. જયંતવિજયજીને પન્યાસ પદ આપ્યું. (૨) ચાણસ્મામાં માહ સુદ ૧૩ પૂ આ વિજયભકિતસૂછિએ. પૂ. મુ. સુમતિવિજયજીને પન્યાસપદ આપ્યું.
ગણિપદ–ઈડરમાં માહ સુદી ૭ પૂ. આ વિજયલમ્બિરિજીએ પૂ. મુ. પ્રવીણવિજયજીને ગણિપદ આપ્યું
કાળધર્મ-(૧) પૂ મુ ચેતનમુનિજી ડભોઇમાં પિષ વદ ૭ કાળધર્મ પામ્યા (૨) '. મુ. હંસવિજયજી નાસિકમાં કારતક વદ ૧૨ કાળધર્મ પામ્યા (૩) પૂ મુ. ધનવિજયજી વઢવાણ કેમ્પમાં માહ વદ ૭ કાળધર્મ પામ્યા, (૪) પાલિતાણામાં માહ વદ ૭ મુ. મનોહરસાગરજી કાળધર્મ પામ્યા.
લવાદ-ૌરીપુર કેસના સમાધાન માટે દિગંબરે તરફથી સર શેઠ હુકમીચંદજી અને વેતાંબરે તરફથી શેઠ શ્રી કરતુરભાઈ લાલભાઈને લવાદ નિમવામાં આવ્યા છે.
નવું પાક્ષિક–અમદાવાદથી ધી યંગમેન્સ જેન સોસાયટીના મુખપત્ર તરીકે
૬૬ભી નામનું પાક્ષિક શરૂ થયું છે. & Pers Jain Education Maternational
Page #64
--------------------------------------------------------------------------
________________ Regd. No. B. 3801 જૈન સાહિત્યની આલમમાં ભાત પાડતું એ ઉત્તમ પ્રકાશન મેળવવા આજે જ ગ્રાહક બને શ્રી જૈન સત્ય પ્રકાશને શ્રી પર્યષણ પર્વ વિશેષાંક - - - - - 216 પાનાના આ દળદાર વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષના ઈતિહાસ ઉપર પ્રકાશ પાડતા વિદ્વત્તાભર્યા અનેક લેખે, ભગવાન મહાવીર સ્વામીનું કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાગર ત્રિરંગી ચિત્ર, નિહાસિક વાર્તાઓ અને શિલ્પ સ્થાપત્યના લેખો તથા વિદ્યા આપવામાં આવ્યો છે. આ વિશેષાંકની છે કે મુક્ત કે પ્રશંસા કરે છે. ઉંચા કાગળો, સુંદર છપાઈ, છતાં છુટક મૂલ્ય ટપાલ ખર્ચ સાથે એક રૂપિઓ. બે રૂપિઆ ભરીને શ્રી જન સત્ય પ્રકાશના ગ્રાહક થનારને આ વિશેષાંક ચાલુ અંક તરીકે તથા એ ઉપરાંત બીજ 10 ચાલ અંકે અપાય છે. - અમૂલ્ય તક !] [આજે જ મંગા! | અત્યાર સુધીમાં બહાર પડેલાં બધાંય ચિત્રમાં સૌથી ચઢિયાતું કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાંગસુંદર ભ. મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુ દેસાઈ પાસે તૈયાર કરાવેલું આ ચિત્ર પ્રભુની પરમ શાંત-ધ્યાનસ્થ મુદ્રા અને પરમ વીતરાગ ભાવને સાક્ષાત્કાર કરાવે છે. આ ચિત્ર જોયા પછી એની અપૂર્વતા સમજાયા વગર નહીં રહે. દરેક જેના ઘરમાં આ ચિત્ર અવશ્ય જોઈએ. ૧૪”x૧૦ની સાઈઝ, જાડા આર્ટ કાર્ડ ઉપર સુંદર છપાઈ અને સોનેરી બેઈર સાથે મૂલ-આઠ આના. ટપાલ તથા પેકીંગ ખર્ચના બે આના વધુ. લખ–શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. ( ગુજરાત ! Jain Education ] + www.jainenbrary.org