SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ *ફ 9} ભગવાન મહાવીર અને માંસાહાર [ ૩૮૯ ? મતલબ કે-માંસમાં નિરન્તર જીવા વ્યાસ જ રહે છે. આ જ કારણ છે કે માંસને જૈન સૂત્રામાં સથા નિષેધ કરવામાં આવ્યે! છે. આવી રીતે સુયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનની સાડત્રીસઆડત્રીસમી ગાથામાં માંસાહાર કરનારાઓનું વન આપી, પછી કહેવામાં આવ્યું છે કેये यावि भूजन्ति तहप्पगारं सेवन्ति ते पायमाणमाणा । मणं न पर्यं कुसल करन्ती वायावि पसा बुझ्या उ मिच्छा || માણસા તેની સેવા કરે છે-તેનુ ગ્રહણ કરે છે. ભક્ષણમાં રહેલા પાપને જાણનારા મનુષ્યો તેની એવી વાણી પણ એમની ખુઠી થઇ ગએલી હેાય પશુ ખેલતા નથી. અર્થાત્—જે તથાપ્રકારના આહાર કરે છે, તે પાપને નહિ જાણુનાર અનાય પરન્તુ કુશલ મનુષ્ય અર્થાત્ માંસ અભિલાષ રૂપ મન પશુ ન કરે. અરે છે. મિથ્યા છે, અર્થાત્ એવી વાણી કે-માંસાહારને જે સૂત્રએ, જે તીઅને અહિંસા સંબંધી સૂક્ષ્મ વિચાર માંસગ્રહણ કરે એ સ’ભવિત જ કેમ આ ઉપરથી હરકાઇ માણસ સમજી શકે છે કરે, જે શ્રમાએ આટલું બધું તુચ્છ ગણ્યું હોય કર્યો હાય, ઠેકાણે ઠેકાણે નિષેધ કર્યો હાય, તે હોઇ શકે ? મૂળ શબ્દોના અર્થને નહિ જાણી શકવાના કારણે અથવા અત્યારના કલ્પનાના જમાનામાં સૂત્રનું સંપૂર્ણ રહસ્ય ન સમજી શકવાના કારણે આપણે ગમે તેવા બંધ બેસતા અર્થે કરીએ, તે તેથી આપણે ખરી વસ્તુને અન્યાય આપીએ છીએ એમ કહી શકાય. ૐ હવે મારે લેખકની એક આખતનો ખુલાસે કરવા રહ્યો. અંતમાં જતાં એક વિચિત્ર વસ્તુ પ્રકટ કરે છે. તેઓ કહે છે કે વનસ્પતિ ખાઓ તેા હું'સક્ર મટીને અર્હિસક બન્યા શકાય, માત્ર હિંંસાના પદાથ માં ફેર પડયે, પણું હુંસા તા જૈન સૂત્રોના ભાષાન્તર કરવાની જવાબદારી ભૂલીને લેખકે અહિં ખૂબ ભૂલ ખાધી છે. તેમના લખવાના ભાવાર્થ સ્પષ્ટ છે કે ‘એક માણસ કઈ વનસ્પતિ કાપે અને ખીજો માસ માણુસને કાપે આ બન્નેનું પાપ સરખું છે.’ બલ્કે ‘એક માણુક શ્વાસેાશ્વાસ લેતાં વાયુકાયના જીવોને હણે અને બીજો માણસ કેાઇ માણુસ હશે, એ બન્નેનું પાપ સરખું. વિદ્વાન લેખક, એકેન્દ્રિય, એટન્દ્રિય, તેન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય આ ભેદને ભૂલી જાય છે? પંચેન્દ્રિયમાં પણ તિર્યંચ અને મનુષ્યના ભેદી ભૂલે છે. એકેન્દ્રિયથી લઈ ને પંચેન્દ્રિય સુધી અને પંચેન્દ્રિયમાં પણ તિથ્ય અને મનુષ્ય થવામાં કાઇ કારણુ વિદ્વાન લેખક માને છે કે ? તે સિવાય કેટલીક વસ્તુની હિં'સા અનિવાય ડાય છે, એ હિંસાથી બચવું સર્વથા અસ ંભવિત હાય છે, એ વસ્તુને પણ લેખક કેમ Jain Educatiભૂલી જાય છે, શ્વાસેાશ્વાસ લીધા વિના જીવન નથી અને ન વિના સંયમ નથી. www.janelibrary.org લેખક પોતાના લેખની * પશુને બદલે એમ ન જ કહી સરખી જ રહી.”
SR No.521543
Book TitleJain Satyaprakash 1939 02 SrNo 43
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy