________________
શ્રી ચાપાળદાસ પટેલને
कुक्कुट - क १ कोषंडे २ कुरडु ३ सांवरी
कुक्कुटपादप-कुक्कुटपादी
** ૭}
[૪૧]
હ્રતપુર-તટપુટમાવના--વાટપેરા- મરી-લટમ• હારમતા-જીવાશિલ-વાટા-ટાં૪-વટાંલત્તમ-દા
भकुक्कुटी-कुक्कुटोरग
કુકકુટને અંગે આટલા શબ્દો હાવાથી અને ન્યાયને અવલઅને એક દેશથી સમુદાય લઇ શકાતા હૈાવાથી ગૈાપાલજીભાઈ ને શ્રી જન સૂત્ર અને જૈનધમ ચાની લાગણીને એક અશે પણુ સમજ્યા હત અથવા માન આપવા માગતા હેત તે। આવી રીતે જનસૂત્ર, જૈનકેમ અને યાવત્ જૈન તીર્થકર મહારાજને કલકિત કરવા માટે ફલમ વાપરત નહિ.
૩૪ ઉપરની હકીકત વિચારનાર સુજ્ઞ અને મધ્યસ્થ મનુષ્ય શ્રીભગવતીજી સૂત્રની ટીકામાં લખવામાં આવેલ અથ જ વ્યાજની ગણશે. તે અર્થ આ પ્રમાણે છે.
भगवती पत्र ६९१ कपोतकः- पक्षिविशेषः तद्वत् ये फले वर्णसाधर्म्यात् ते कपोते - कूष्मांडे ह्रस्वे कपोते कपोतके ते च ते शरीरे वनस्पतिजीवदेहत्वात् कपोतकशरीरे, अथवा कपोतकशरीरे कूष्मांडफले एव ते उपसंस्कृते संस्कृते ‘ િશ ત્રો' ત્તિ યુવાપાત્——
मार्जारो विडालिकाऽभिधानो वनस्पतिविशेषस्तेन कृतं भाषितं यत् तत् तथा किं तदित्याह 'कुक्कुटमांसकं' बीजपूरकं कटाहं आहराहित्ति निखयद्यस्वात् पतगं मोपति पात्रकं पीठरकाविशेषं मुंचति सिक्कके उपरिकं सत् तस्मादवतारयतीत्यर्थः ।
ઉપર જવેલ ટીકાના પાઠ ઉપર ધ્યાન રાખ્યું હાત તો કઇ દિવસ પણુ જૈન સૂત્ર અને જેનજનતાને અન્યાય આપવાના વખત ગોપાલજી ભાષને આવત ઉ.
૩૫ આચાર્ય ભગવાન અભયદેવસૂરિજીથી પછીના વખતમાં થયેલી શ્રી દાનશેખરસૂરિજીવાળી શ્રીભગવતીજીની ટીકા-લઘુવૃત્તિમાં ઉપર્ પ્રમાણે જ અર્થ હાવાથી ત્યાં નજર કરી હેાત તાપણા ગેપાલજીભાને ગાથું ખાવાને વખત આવત નહિ.
૩૬ આચાર્ય શ્રી અભયદેવસૂરિજી કરતાં પહેલાંની એક ટીકા અને શુિ છે, અને વમાનમાં ઉપ્લબ્ધ પણ છે, તેમાં પણુ ગોપાળજીભાઇએ અનુવાદકતાની યથાય તા માટે નજર કરી હેાત તે તેમાં પણ આવે અનકારક અ ન દેખાવાથી તેમણે Jain Educationસ કામ કરીને પણ જૈન જનતાને દુ:ખત લગાડયું હોત.
www.jainelibrary.org