________________
શ્રી જૈન સત્ય પ્રકાશ
લેખ લઇને આવેલ માણસને લેખની પહોંચ આપશે.જી. એ જ
[૪૪]
રા. રતિલાલ દીપચંદ દેસાઇ
(૨)
(લેખની પહોંચરૂપે ‘પ્રસ્થાન’ના વ્યવસ્થાપક તરફથી સમિતિને મળેલ પત્ર )
અમદાવાદ : ૨૦-૧-૩૯
લી. આપના રતિલાલ દીપચંદ્ર દેસાઈ
વ્યવસ્થાપક.
શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ, અમદાવાદ.
રા. ભાઇશ્રી,
આજરાજ આપના તરફથી મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીના ‘ ભગવાન મહાવીર અને માંસાહાર * ઉપરના લેખ મળ્યા છે. તે વિશે, જો જઇ, ઘટતું કરીશું તે જાણુશાજી.
એ જ.
લી. આપને
ા. રતિલાલ દીપચંદ દેસાઈ
[ n r
૨.
કે. સીસી
(૩)
(લેખ પાશ મળ્યા ત્યારે લેખ સાથે પ્રસ્થાન’ના વ્યવસ્થાપક તરફથી સમિતિને મળેલ પત્ર )
વ્યવસ્થાપક.
શ્રી જૈનધર્મો સત્યપ્રકાશક સમિતિ, અમદાવાદ
અમદાવાદ : ૮-૨-૩
રા. ભાઈશ્રી,
આપના તરથી મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીના લેખ મન્યેા હતા. એ લેખ ♦ પ્રસ્થાન 'માં પ્રસિદ્ધ કરવામાં અમને આનંદ જ થાત : પણ નીચેની પરિસ્થિતિ ઉભી થતાં એ લેખ છાપી શકું તેમ નથી.
(૧) કપડવંજના શ્રી જૈનસંધ તરફથી મુનિરાજ શ્રીધર ધરવિજયજીના લેખ અમને પ્રસિદ્ધિ માટે મળ્યા છે. પાછળથી એ લેખ પુસ્તિકારૂપે પ્રસિદ્ધ થયેલા જોવામાં આવ્યો છે. અમને જ્યારે એ લેખ મળ્યે ત્યારે એ લેખનો જવા“ અમે ભાઈ શ્રી ગેાપાળદાસ પટેલ પાસે લખાવ્યા હતા, જે અમને છાપવા માટે મળી ગયા છે.
(ર) એ પછી આપના તરફથી લેખ મળ્યો, તેના જવાબ પણ અમે શ્રીંગાપાળદાસ પાસે લખાવ્યે છે.
1
હવે જો અમે મુનિરાજશ્રીના બે લેખો અને તે ઉપરના શ્રીગોપાળદાસનાં જવામા સાથે છાપીએ તે લેખ ખૂબ જ લાંબે થઈ જાય – લગભગ ૩૨ થી ૪ પાનાં થઇ જાય. એટલી જગા અમે સ્વાભાવિક રીતે ન આપી શકીએ. તેથી એવા વિચાર રાખ્યા છે કે અમારે એ બન્ને લેખો ઉપરના મુદ્દાઓના જે જવાબ શ્રીગે પાળદાસે લખી Jain Educatioઆપ્યો છે તે છાપી સાપ માનવા. આ પરિસ્થિતિ છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org