Book Title: Jain Satyaprakash 1939 02 SrNo 43
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ [૩૯૮ ] શ્રી જેને સત્ય પ્રકાશ [વ ૪ છે. સામાન્ય મનુષ્ય પણ હેજે સમજી શકે તેમ છે કે બીજોરે આદિના પાકો જૂના જે હોય છે તે વધારે સારું કાર્ય કરે છે માટે અહિં રિલિg એ પદ વનસ્પતિ વિશેપના મોરબાને જ જણાવે છે એમ સ્પષ્ટ સમજાય તેમ છે. ૧૦ એક દિવસને અંતરે લેવાનું હોય છે ત્યારે જૈન શાસ્ત્રમાં હિ એમ જણાવાય છે ઘ ણએમ જણાવાય છે, પરંતુ પ રિઘ એ પદ ઘણા જૂના માટે વપરાય એ જ ગ્ય છે. શ્રી બૃહત્કલ્પના પાંચમા ઉદ્દેશ વગેરે સ્થાને જોનારને સ્પષ્ટ માલમ પડશે કે પરિસિઘ એ પદ તેલ અને ઘી જેવા લાંબા કાલ સુધી રહેવાવાળા પદાર્થને લાગુ થાય છે. માટે આ સ્થાને માંસનું પ્રકરણ કોઈ પણ પ્રકારે ઉભું રહી શકે તેમ નથી. ૧૧ આ વાક્યમાં મારા એવું પદ સ્પષ્ટપણે છે અને તેવા પદની તમારે કબુલાત કર્યા સિવાય છુટકે પણ નથી, તે હવે વિચારવાની જરૂર રહે છે કે તમે બિલાલડિયે મારેલું એવો અર્થ શાથી કરો છો? પ્રથમ તે અહિં હિંસા અર્થને કહેવાવાળે ઘહિપ frag ૨ વાર સાદૃા જ્ઞાવિશaો કવિ વગેરેમાંથી કોઈ શબ્દ છે? ૧૨ જન શાસ્ત્ર અગર અન્ય કોઈ પણ તેવા શાસ્ત્રમાં ભારેલો એવો અર્થ જણાવવા માટે લાપ એવો કે એના જેવો શબ્દ વપરાયું નથી તે પછી અંહિ શા માટે ગોપાળજીભાઈ વાઘનો અર્થ મારેલો કે હણેલો એમ કરવા જાય છે? માંસને અર્થ ઠોકી બેસાડવાની વૃત્તિ ન હોય તે યg શબ્દનો અર્થ હણેલ કે મારેલ કરવા જવાય જ નહિ. ૧૩ મારા માં આવેલ મજજાર' શબ્દ પણ બિલાડાને કહેનાર લીધે તે પણ વિચારણિ વિના જ લીધો. કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી “શુંwાં તાપસતકર એમ કહી નિઘંટુ સંગ્રહમાં માર્જર શબ્દથી ઇંગુદીનું વૃક્ષ લે છે અને તેનું તેલ બીજોરાને શેકવામાં, હીમજ આદિને શેકવામાં લેવાય છે એટલે એમાં તળાય છે, તેમ તળાય એ સંભવિત હકીકત કેમ લઈ શકાય નહિ? ૧૪ પર્યાયાંતર તરીકે મુદી મુખ્ય શબ્દને માર અર્થે થઈ શકે અને તેનાથી સંસ્કૃત કરાયેલ પદાર્થને રીત અને સનત આદી શબ્દની માફક મારત એમ કહેવામાં અડચણ જરાય નથી. એ વાત તો સ્પષ્ટ છે કે કેઈક દેશે અને કોઈક કાળે કોઇક શબ્દ મુખ્ય હોય તે ગૌણ થાય અને ગૌણુ હોય તે મુખ્ય થાય. ૧૫ મારે શબ્દની મુખ્યતાઓ પણ નીચેને ખુલાસે જરૂરી ગણી કોશમાંથી રજુ કરાય છે કે જેથી સાચી વસ્તુ સુગમતાથી સમજી શકાય— मार्जार १रक्तचित्रक २ मांजर ३ कालोमांजर ४ पूतिसारिका बनस्पति माजरांधमुख्या-कस्तुरी આ પ્રમાણે કેવ હોવાથી તમે मार्जारगन्धा रानमृग મારનો એ બિલાડી અર્થ કરે એ જેમ मार्जारगन्धिका-रानमृग ગેરવ્યાજબી છે તેમજ કૃત શબ્દને હણેલ मार्जारिका-कस्तुरी એવો અર્થ કરે તે સર્વથા અંગત માર-૨ સુરજ રસવારિ તુ| અને કલિકાલ્પત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64