________________
અક ૭]
જૈનદર્શનમાં માંસાહારની ભ્રમણ
[ કર૩ ]
સામાન્ય અર્થ–પ્રભુ મહાવીર કહે છે કે-“હે સિંડ્ર અણગાર, આ મેંટિક ગામ નામના નગરમાં રેવતી નામની ગાથાપત્નીનું ઘર છે, ત્યાં તમે જાવ અને ત્યાં રેવતી ગાથાપત્નીએ મારે માટે જે “ટુ યરના ” બે કેળાને પાક બનાવેલ છે, તેની જરૂરત નથી, પરંતુ ગત દિને તેણીએ પિતાને માટે જે “મiTts
મનg” વિસલિકા નામની ઔષધિથી સંસ્કૃત કરેલ બિજોરાપાક કરેલ છે તેને લાવો, તેની જરૂરત છે. આ ઉપર જણાવેલ પાઠમાંના ઉપર લખેલ ત્રણ શબ્દયુગલે વિચારવાના છે. આ ત્રણ યુગલના છ શબ્દ નીચે પ્રમાણે છે--
મુઢ
संस्कृत शब्द १ कवाय
कपात ૨ સૌર
शरीर ३ मजार मार्जार ४ कडए
कृतक
कुक्कुट ६ मंसए
मांसक આ છે શબ્દોના શા શો અર્થ થાય છે તે આપણે ક્રમશઃ વિસરીએ, જેથી પ્રસ્તુતમાં ક અર્થ લઈ શકાય તે સ્પષ્ટ સમજાય.
૧ શબ્દને અર્થ જત એટલે પારાવત, જુઓ અમરકેશ પરાવત: રજા પર: હવે પાવર અને પોત પર્યાય શબ્દ થયા, ત્યારે પારાવત શબ્દનો અર્થ જોઇએ. rrrrદર એક જાતની વનસ્પતિ-જુએ સુશ્રુતસંહિતા વિનં મધુરં ઇમલ્લનિરાતના લોકમાં પ્રાણવાચક તરીકે પ્રસિદ્ધિ પામેલા શબ્દો પણ વેડાક પ્રક્રિયામાં વનસ્પતિ અર્થમાં વપરાયેલા છે. અને તે પ્રાણવાચક શબ્દના પર્યાય શબ્દ પણ તે વનસ્પતિના વાચક તરીકે વપરાય છે. જેમકે-વાની અને મારી આ બે પર્યાય શબ્દ છે તેને અર્થ વાંદરી થાય છે. હવે વૈદ્યક પ્રક્રિયામાં થાન શબ્દનો અર્થ જેમ વા થાય છે તેમ તેને પર્યાય જે મટી શબ્દ તેને અર્થ પણ ના થાય છે. તેવી રીતે વાહૂ અને વાતો એ પર્યાય શબ્દ છે. તેને લેકપ્રસિદ્ધ અર્થ કાગડી થાય છે અને વેધક પ્રક્રિયામાં પીલુડી અર્થ થાય છે. પૂર્વ અને ઉત્તર એ પર્યાય શબ્દ છે. લોકમાં તેનો અર્થ ધૂતારે થાય છે અને વેધક પ્રક્રિયામાં તેને અર્થ ધતુરે થાય છે. તથા કુમાર અને જગ્યા એ પર્યાય શબ્દો છે તેનો લોકમાં અર્થ કુંવારી છોકરી થાય છે અને વૈદ્યક પ્રક્રિયામાં તેને અર્થ કુંવારનું પાકું થાય છે. આ હકીકત નિપટું વગેરે વેધક ગ્રંથ જેનાર કબુલ કર્યા વિના રહેશે જ નહિ, માટે પારાવા અને પોત પર્યાય શબ્દ હોવાથી અને પારાવતનો અર્થ વનસ્પતિ વિશેષ થતું હોવાથી પિતનો અર્થ પણ વનસ્પતિ વિશેષ જાણુ.
થો-એટલે પારીશ નામનું વૃક્ષ અને પારીશ એટલે પ્લેક્ષ કે જેને દાહ અને પિત્તને શાંત કરવા વૈદ્યક ગ્રંથે અતિ ઉપયોગી ગણેલ છે. આ ઉપર જણાવેલ પારીશ અને લક્ષ અર્થ વૈદ્યક શસિંધમાં સ્પષ્ટ જણાવેલ છે.
www.jainelibrary.org
Jain Education International