Book Title: Jain Satyaprakash 1939 02 SrNo 43
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 51
________________ અક} જૈનદર્શનમાં માંસાહારનો ભ્રમા [ ૪૨૫ ગ્રંથમાં બિલાડિકા કહેવામાં આવે છે તે સંભવે છે. તે ખિલાડકાનો અર્થ ભોંય વિજ્ઞાહી શ્રી ભૂમિમાં?! તથા જુએ .. થાય છે. જુએ શાચિન્તામણિ વૈદ્યક શબ્દસિંધુ “વિજ્ઞાર્નહા શ્રી ભૂમિમાંડે. "" માર્રાર-તારા જુએ હૈમ અનેકા“ મોરઃ ચાતુર્વાશ ત્રિહાડયો: ' ૪ તજ શબ્દને અ તજ-વિદ્ધવષ્ણુ, કૃત્રિમ, મિથ્યા કષિત. ત-જ પ્રત્યય સ્વાર્થમાં હાવાથી અર્થાત ને! કોઈ અ નહિ હોવાથી સત શબ્દને જે અર્થ તે આને પણુ સમજવા, ધૃત શબ્દનો એક અર્થ નીચે પ્રમાણે છે. ત—સંસ્કૃત, સંસ્કાર પમાડેલ, ભાવિત કરેલ. કૃત શબ્દનો અર્થ સંસ્કૃત કેવી રીતે થાય તેના પુસવામાં આ યુક્તિ ધ્યાનમાં લેવી. સર્ વગેરે શબ્દોને વ્યાકરણમાં ઉપસર્ગ તરીકે ઓળખાવ્યા છે. તથા ક્રિયા ખેાધક મૂલ શબ્દને ધાતુ તરીકે ઓળખાવેલ છે. ‘સમૂહ ઉપસર્ગ પૂર્ણાંક ' ધાતુથી ‘ત' પ્રત્યય આવીને સંસ્કૃત શબ્દ બનેલ છે. અને કેવળ TM ધાતુથી તે પ્રત્યય આવીને ત શબ્દ બનેલ છે. સંસ્કૃત શબ્દમાં સંસ્કાર કરવા રૂપ અર્થ તે હૈં ધાતુને જ છે. કારણકે ઉપસર્ગો દ્યોતક હાવાથી તેને સ્વતન્ત્ર અ માનેલ નથી, પરંતુ ધાતુને જ જે અર્થ તેને પ્રકાશમાં લાવે છે. અને તે રૂપમગ્ ન પણ મૂકેલ હોય છતાં પણ તેની હાજરીવાળા અ થષ્ઠ શકે છે. આટલા જ માટે આઘ્ન વૈયાકરણા દ્યોતકની વ્યાખ્યા નીચે પ્રમાણે કરે છે- * વિના ચથય પ્રતીતિર્મંતિ = ચીતાઃ એટલે કે જેની ગેરહાજરીમાં પોતાની હાજરીવાળે! અ થઇ શકતા હોય તે પોતા કહેવાય છે. દૃષ્ટાન્ત તરીકે મ્ર ધાતુનેા અર્થ ધાતુ પામાં હૈ!વું' એવા જણાવેલ છે. પરંતુ સમૂ ઉપસ સર્વિત રાખીએ ત્યારે ઉત્પન્ન થવું એવા થાય છે. આ સર્ દ્યોતક હોવાથી કૈવલ મેં ધાતુના અર્થ પણ ઉત્પન્ન થવુ થઈ શકે છે. જેમ-મુદ્દો હટો મત માટીથી ઘડે ઉત્પન્ન થાય છે. આ યુતિથી કેવલ TM ધાતુનો અર્થ પણ સંસ્કારવું' આ જ અર્થને લગતા અટીકાકાર થઇ શકે છે. તેથી ઋતને અર્થ સંસ્કૃત થાય. મહારાજ જણાવે છે, ‘તંત માવિતમ્' શ્વેત એટલે ભાવના અપાયેલ, સંસ્કારેલ વસ્તુ. કેટલાએક ધાતુઓને અનેકા માનીને પણ આ અર્થે લાવે છે. કેવલ તે અને સિદ્ કરનાર આસપાસના અનુકૂલ શબ્દો અને અનુકૂલ પ્રકરણ હોવું જોઇએ. ૫ ય શબ્દના અર્થ ક-કુકડી નદ—વન કુકડો કુટ——અગ્નિને કહ્યું વઝ-માતા નિષાદી અને બાપ શૂદ્ર હોય તેનાથી થયેલ વસંકર પ્રજા ટ—ધાસની ઉલ્કા વર—સુનિણું નામનું શાક, જેનું અપર નામ સ્વતિક છે. જીએ શાલિ For Private & Personal Use Only Jain Education ř નિત્ર દુભૂષણુ. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64