Book Title: Jain Satyaprakash 1939 02 SrNo 43
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ અંક 9] શ્રી ગોપાળદાસ પટેલને ૧૬ પર્યાયાંતરને પકડ્યા સિવાય ભાર શબ્દ રક્તચિત્ર આદિ વનસ્પતિના અર્થમાં છે એમ ઉપર જણાવેલ કેષથી જણાશે. બીજા પર્યાયની અપેક્ષાએ જોઈએ તે શ્રી આચારસંગ પત્ર ૩૪૮ સ ૪૫ અને સાહુ યા વિરઢિય શ્રી દશ વૈ૦ ૫–અ ૧૮મી ગાથામાં સ્પષ્ટપણે વિરાષ્ટિ શબ્દ વનસ્પતિને કહેનાર તરીકે વપરાયેલો જ છે. ૧૭ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી પણ વિટિક વૃક્ષgo એમ નિઘંટ સંગ્રહમાં જણાવી મારના પર્યાયરૂપ વિદ્યારિકા નામની વનસ્પતિ માને છે. ૧૮ નિઘંટુરત્નાકરમાં પણ વિદ્યાર્જિા શબ્દ આવેલ છે અને તેને અર્થ સ્પષ્ટપણે ભૂઈકળું એમ કરે જ છે. ૧૮ ગોપાલજીભાઈએ વિચારવાની અવશ્ય જરૂર હતી કે મરિવહg ag એ વિભાગમાં જે માંસ શબ્દને માંસ અર્થ જ કરવામાં આવે અને રૂ નો અર્થ કપિલકલ્પનાથી હણેલે એમ કરવામાં આવે તોપણ બિડાલાએ હલે કુક’ એ અર્થ સમાસને અંગે થાય નહિ. ધ્યાનમાં રાખવું યોગ્ય છે કે બિડાલાએ હશે કુકડો હેય પણ કુકડાનુ માંસ કંઇ બિડલાથી હણેલું હોય નહિ અર્થી શબ્દ પ્રયોગ ઉપર ધ્યાન આપ્યું હોત તે પણ અવલ અર્થ થાત નહિ. ૨૦ અનુવાદ કરનારે ધ્યાન રાખવાની જરૂર હતી કે પ્રથમમાં આજે કહીને પુલિંગમાં રહેલી વસ્તુ જણાવે છે અને વળી જા અને મરણ એ બન્ને જગે પર પુલિંગપણે જણાવવા સાથે “1' પ્રત્યય જેડે એટલે આ સ્થળે માંસ જેવી નપુંસક લિંગે વપરાતી વસ્તુ નથી, પરંતુ પુલિંગમાં રહેતી અને કોઈ સંજ્ઞાવાળી વસ્તુ છે. ૨૧ હવે ગુજરાત એ પદ ઉપર વિચાર કરવાની જરૂર છે કે પ્રથમ તે જે અહિં કુકડાનું માંસ લેવાનું હોય તે પરિવાર એ પદ નકામું જ નહિ પણ વિરોધી અર્થવાળું થઈ પડે છે, કેમકે માંસ અસંચયિક એટલે બીજે દિવસે પણ વાપરવા ગ્ય નહિં તે ઘણા દિવસનું તે હોય જ કયાંથી ? - રર ગોપાલજીભાઈના હિસાબે મનુષ્ય હણેલા કે બિલાડાએ હણેલા કુકડાના માંસમાં ફરક છે અને રક્તપિત્તના જવર દાહ અને લોહી પડવાના દરદમાં શું બિલાડીના હણેલા કુકડાથી વધારે ફાયદો જણાય? જે એમ ન હોય તે ગોપાલજીભાઈના મુદ્દા પ્રમાણે મારિ સર્વથા નકામું થાય છે અને કસ્તુરીથી ભાવિત બીરાને કે બીજા કોઈને પાક લઈએ ત્યારે તે મઝાવા એ પદ જરૂરી રહે જ. જો કે ગેપાલ ભાઈના મુદ્દા પ્રમાણે તે હા પાઠ જ ન હોય, પરતું પ એવો જ પાઠ જોઈએ અને કોઈ પણ સ્થાને છે જ નહિ. ૨૩ ગોપાલજીભાઈના મુદ્દા પ્રમાણે તો મા એમ હોય અથવા કમરજતા હોય અથવા કોઈ પણ પદ હાથ તેમાં ફરક નથી અને કહેવાની જરૂર જ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64