Book Title: Jain Satyaprakash 1939 02 SrNo 43
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 34
________________ નિવેદન “પ્રસ્થાન ” માસિકના ગયા "કાર્તિક માસના અંકમાં છપાયેલ શ્રી. ગેાપાળદાસ જીવાભાઈ પટેલના ‘મહાવીરસ્વામીને માંસાહાર' શીષ ક લેખના પ્રતિકાર રૂપે પૂ. મુનિરાજ શ્રી રધવિજયજી મહારાજને એક લેખ શ્રી જૈન સત્ય પ્રકાશ'ના ગયા અંકમાં અમે પ્રકાશિત કર્યો હતે. આ અંકમાં એ જ વિષયની ચર્ચા કરતા બીજા ચાર લેખે અમે પ્રકાશિત કર્યો છે. માંસાહારના આ પ્રશ્ન ઘણા ગંભીર અને મહત્ત્વના છે. તેમજ જૈન જનતા આ અગે સાચી વસ્તુસ્થિતિ જાણવાને પણ વિશેષ ઉત્સુક છે. વળી આવી ખાખતને વેળાસર ચાગ્ય ઉત્તર આપવામાં ન આવે તે સામાન્ય સમજના માણસામાં જૈનધર્મ અને જૈન સિદ્ધાંત સંબંધી ગેરસમજુતી ઉભી થવાના પણ વિશેષ ભય રહે છે. આ પરિસ્થિતિમાં એ પ્રશ્નના ચેાગ્ય ઉત્તર આપવા અનિવાય થઈ પડે છે, એટલા માટે આ આ આખા એ પ્રશ્નના પ્રતિકારરૂપ ચાર લેખે માટે રાક છે. નિયમ મુજબ માસિકને સામાન્ય અંક પાંચ ક્ર્માંને કાઢવામાં આવે છે. પણ આ વખતે આ વિષયની અગત્ય સમજીને તેમાં પણ વધારો કરવા પડયે છે. માસિકના આ અંક માટે મૌજા ઓજા વિષયેશના લેખા પણ અમને મળેલા અમારી પાસે પડયા છે, પણ ઉપરના કારણસર એ બધાને આ અંકમાં પ્રગટ કરવાનું અમારે અધ રાખવું પડયું છે. આશા છે કે અમારી પરિસ્થિતિને સમજીને વાચકે અમને મા માટે ક્ષમા કરશે, આ અંકના ક્રૂમાં વધી જવાના કારણે, તેમજ ીજા અનિવાય કારણેાના લીધે અક વખતસર તૈયાર નથી થઈ શકયા તે માટે અમે વાચકોની ક્ષમા માગીએ છીએ. અમને લાગે છે કે આ અંકમાંના લેખાથી માંસાહારના પ્રશ્ન ઉપર ઘણા સારા પ્રકાશ પડશે અને લેાકેાને એથી ખુબ જાણવાનું મળશે તેમજ સતીષ થશે, અસ્તુ ! Jain Education International For Private & Personal Use Only વ્યવસ્થાપક. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64