Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
330
સ
શાંતિલાલ ગુલાબચંદ—ડભાવાળાની જુબાની.
તા. [૩૬-૩૨,
સ
અભ્યાસ શું કરી છે ?
૧૦
અભ્યાસ બંધ કર્યાં છે.
સ॰ કેટલા વખતથી બંધ કર્યો છે
ra
સ
જ
સ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉં. વ. ૧૭-૧૮. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક
એ ત્રણ વર્ડ્સથી.
દીક્ષા લેવાના ભાવ શાથી થયા ?
દહેરે ઉપાશ્રયે એકલા જતા હતા તેથી.
પછી દીક્ષા લીધી !
જ હા. પઈ દીક્ષા લીધી.
સ
ગઈ કાલ તમે આવવાના હતા અને કેમ નહિ આવ્યા ! તે બધું મીઠું' મરચું નાંખ્યા વિના કહે.
ગઈ કાલે સવારમાં ડભામાં અપાસરે સામાયક કરવા ગયા હતા. આઠેક વાગે વાદરાથી ડભોઇ ટ્રેઇન આવી. ટ્રેઈનમાં અમારી શાળાના મણિલાલ પડિત આવ્યા અને મહારાજને કહ્યું કે આ છેકરા વડાદરા આવશે તે જુબાની આપશે તેાજ કસ છતાછે. મહારાજે મને ખેલાવ્યા અને વડાદરા જવા કહ્યું અને તારા બાપાએ ખોટી જુબાની આપી છે, માટે તું સાચું કહેજે. મણિલાલ માસ્તરે વાદરામાં સરકસ જોઈશું એમ કહ્યું. મને ખબર નહિ કે આ ધાંધલ ચાલે છે. મે કહ્યું ઠીક જઈશ. પછી ૧૦ વાગે સ્ટેરાન પર આવ્યા. ચુનીલાલ કસ્તુરચંદના જીનમાં ખેડા. ટ્રેઇનના ટાઇમે અમે બહાર નીકળતા હતા. તે વખતે મારા પિતાશ્રી અને ખીજા બે જણ આવી ચઢયા. અમે આંકડા ભીડી ચાલતા હતા. મારા કાકાએ હાથ ઝાલી માસ્તરને કહ્યું ? કયાં લઇ જાય છે ! છેાડી દે !-કહી હાથ ોડાવ્યા, તેથી ધાંધલ થયું, લેાક ભરાઈ ગયું, ને ઝપઝા થઇ. પોલીસે અટકમાં લીધા અને ખેડાની ફરીયાદ થઈ. પછી પોલીસે અમોને છૂટા કર્યો અને આજે આંહી આવ્યા.
સ
દીક્ષા લેવાના વિચાર શાથી થયા ?
જ સાધુ આવે જાય અને હું મહારાજ પાસે જતા આવતા, તેથી વિચાર થયા.
સ॰ સાધુએ કાંઈ કહેલું ખરું ?
For Private and Personal Use Only