Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan

View full book text
Previous | Next

Page 391
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૪ અર્થ–સૌથી પહેલાં પ્રયત્ન કરીને સર્વવિરતિનું સ્વરૂપ બતાવીને પછી સર્વવિરતિ ન કરી શકે એવા જીવને દેશવિરતિ બતાવવી અથવા આપવી, પણ સર્વવિરતિના પહેલાં જે દેશવિરતિનું સ્વરૂપ સમજાવે તે આ જીવ દેશવિરતિમાંજ બંધાઈ જાય ને સર્વવિરતિ તરફ દેરાય નહિં. તેથી સાધુઓને પણ સૂક્ષ્મ પ્રાણીની હિંસામાં અનુમતિ થઈ જાય, એટલે સાધુએ તેમની પાસે આવનારને પ્રથમ સર્વવિરતિનો ઉપદેશ આપવાનું શાસ્ત્રકારો ફરમાવે છે. ચાર પુરૂષાર્થમાં ઉપાદેયતા કોની? " धम्मत्थकाममोक्खा, जमुत्तमिच्चाइ तुच्छ मे अंतु । સંસારના જં, પથરૂપ થવામાગો ૨૦ . 'धर्मार्थकाममोक्षा यदुक्तमित्यादि पूर्वपक्षवादिना तुच्छमेतदपि, असारमित्यर्थः, कत इत्याह-संसारकारणं यत्-यस्मात् प्रकृत्यास्वभावेन अर्थकामौ ताभ्यां बन्धात् ॥' – રમણિ ધર્મ, અર્થ, કામ, અને મેક્ષ આ ચારે પુરૂષાર્થો પિતાપિતાના કાલે સેવવા જોઈએ –એમ જે પૂર્વ પક્ષવાદીએ કહ્યું છે, તે તુચ્છ છે-ગેરવ્યાજબી છે કારણ કે–અર્થ અને કામ સ્વભાવથી જ સંસારના કારણ છે, માટે એ બે પુરૂષાર્થો સેવવા ગ્ય નથી.” " अनन्तदुखः संसारो, मोक्षोऽनन्तसुखः पुनः । तयोस्त्यागपरिमाप्ति-हेतु धर्म विना नहि ॥" “આ સંસાર અનંત દુઃખમય છે અને મેલ અનઃ સુખમય છે, અને એવા સંસારનો ત્યાગનું અને મોક્ષની પ્રાપ્તિનું કારણ ધર્મ વિના કોઈ પણ નથી.” આ ઉપરથી સ્વતઃ સિદ્ધ થાય છે કે શ્રી જૈનશાસનમાં ચાર પુરૂષાર્થોમાં અર્થ અને કામ પુરૂષાર્થોને ત્યાગવા લાયક અને ધર્મ તથા મેક્ષ પુરૂષાર્થોને આરાધવા લાયક ગણ્યા છે. સાદીક્ષા એટલે શું? " पव्वयणं पव्वज्जा, पावाओ सुद्धचरणजोगेसु । इअ मुक्खं पइवयणं, कारणकजोवयाराओ॥" For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434