Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan

View full book text
Previous | Next

Page 413
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વા વારિફૂ વા વારિફૂનાનાd XXX ગમાपितिअविदिन्नं । तत्थ वा गामे अन्नत्थ वा तुण कप्पति पवावेत्तुं।" -થી વનસારોદ્વાર. પ્રશ્ન“જે સાધુ શિષ્યનિષ્ફટિકાને કરે છે, તે સાધુ સત્તાવાર વિરમ” એટલે “નહિ આપેલી વસ્તુને પ્રહણ કરવાનો ત્યાગ” નામના ત્રીજા વ્રતને અતિચાર લગાડે છે : એટલે કે દુષિત કરે છે. તો કેવાને અને કેવી રીતિએ લઈ જતા સાધુ ત્રીજ વ્રતને અતિચાર લગાડે છે ?” ઉત્તર–ઉપરના પ્રશ્નનો ઉત્તર આપતાં શાસ્ત્રકાર મહર્ષિ સ્પષ્ટ અક્ષરોમાં ફરમાવે છે કે – આઠ વરસના કે એથી અધિક અને સાલ વરસની અંદરના દાઢી-મૂછ વગરના બાળકને એના માતાપિતાએ આપેલ ન હોય, તેને દીક્ષા આપવી કલ્પ નહિ.” સોળ વર્ષની ઉંમરવાળાને યા તેથી વધુ વયવાળાને માતપિતાદિ વડીલ રજા ન આપે તો પણ દીક્ષા લેવાય. "सव्वहा अपडिवज्जमाणे चइज्जा ते अट्ठाणगिलाणोसहत्थचाનના ” "एस चाए अचाए तत्तभावणाओ । વાણ પૂર્વ વાઇ મછામાવળાગો ” –શ્રી યંત્ર શ્રી ત્રિરંતના “સર્વથા પ્રકારે આજ્ઞા ન આપે તે * અસ્થાને રહેલે જ્ઞાનના ઔષધ મેળવવા માટે ત્યાગ કરવો પડેઔષધ લેવા પરદેશમાં જવું પડે – એ દૃષ્ટાંતે તેમનો ત્યાગ કરો.” આવો ત્યાગ તત્ત્વની ભાવનાથી અત્યાગરૂપ છે અને અત્યાગજ મિથા ભાવના હોવાથી ત્યાગરૂપ છે.” "णउ विहिचाओव तस्स हेउत्ति। सोगाइमिवि तेसि, मरणे व विशुद्धचित्तस्स" –શ્રી પંજવસ્તુ થી નિમરિ. જેમ વિશુદ્ધ ચિત્તથી મરનાર આત્માને પાછળનાં સ્વજનોના શોકાદિકથી પાપ નથી લાગતું, તેમ દીક્ષા માટે વિધિપૂર્વક સ્વજનોનો ત્યાગએ પાપને હેતુ નથી.” For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434