Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વા વારિફૂ વા વારિફૂનાનાd XXX ગમાपितिअविदिन्नं । तत्थ वा गामे अन्नत्थ वा तुण कप्पति पवावेत्तुं।"
-થી વનસારોદ્વાર. પ્રશ્ન“જે સાધુ શિષ્યનિષ્ફટિકાને કરે છે, તે સાધુ સત્તાવાર વિરમ” એટલે “નહિ આપેલી વસ્તુને પ્રહણ કરવાનો ત્યાગ” નામના ત્રીજા વ્રતને અતિચાર લગાડે છે : એટલે કે દુષિત કરે છે. તો કેવાને અને કેવી રીતિએ લઈ જતા સાધુ ત્રીજ વ્રતને અતિચાર લગાડે છે ?”
ઉત્તર–ઉપરના પ્રશ્નનો ઉત્તર આપતાં શાસ્ત્રકાર મહર્ષિ સ્પષ્ટ અક્ષરોમાં ફરમાવે છે કે –
આઠ વરસના કે એથી અધિક અને સાલ વરસની અંદરના દાઢી-મૂછ વગરના બાળકને એના માતાપિતાએ આપેલ ન હોય, તેને દીક્ષા આપવી કલ્પ નહિ.”
સોળ વર્ષની ઉંમરવાળાને યા તેથી વધુ વયવાળાને માતપિતાદિ વડીલ રજા ન આપે તો પણ દીક્ષા લેવાય.
"सव्वहा अपडिवज्जमाणे चइज्जा ते अट्ठाणगिलाणोसहत्थचाનના ”
"एस चाए अचाए तत्तभावणाओ । વાણ પૂર્વ વાઇ મછામાવળાગો ”
–શ્રી યંત્ર શ્રી ત્રિરંતના “સર્વથા પ્રકારે આજ્ઞા ન આપે તે * અસ્થાને રહેલે જ્ઞાનના ઔષધ મેળવવા માટે ત્યાગ કરવો પડેઔષધ લેવા પરદેશમાં જવું પડે – એ દૃષ્ટાંતે તેમનો ત્યાગ કરો.”
આવો ત્યાગ તત્ત્વની ભાવનાથી અત્યાગરૂપ છે અને અત્યાગજ મિથા ભાવના હોવાથી ત્યાગરૂપ છે.”
"णउ विहिचाओव तस्स हेउत्ति। सोगाइमिवि तेसि, मरणे व विशुद्धचित्तस्स"
–શ્રી પંજવસ્તુ થી નિમરિ. જેમ વિશુદ્ધ ચિત્તથી મરનાર આત્માને પાછળનાં સ્વજનોના શોકાદિકથી પાપ નથી લાગતું, તેમ દીક્ષા માટે વિધિપૂર્વક સ્વજનોનો ત્યાગએ પાપને હેતુ નથી.”
For Private and Personal Use Only