Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan

View full book text
Previous | Next

Page 417
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૦૦ प्रधानविधित्वात्, ततोऽपि क्षेत्रकालदिशां शुद्धिराक्षयणीया, तत्र क्षेત્રશુદ્વિરિભુવનપા, + + ++ + + શુદ્ધિશ વિશિUતિથિનક્ષત્રાહિમા વિદ્યાનામનિરૂપિતા + + + + ક્રિશુદ્ધિ પ્રાપ્તવિશારિH ++ + + + ક્ષેત્રાવિશુધ્ધ च सामायिकाद्यारोपणे प्रागसन्नपि जायते तत्परिणामः, संश्च स्थिरीभवति, अन्यथा तु आज्ञाभङ्गादयो दोषा एव, यतः पञ्चवस्तु – "एसा जिणाणमाणा, खेत्ताइआ य कंमुणा इति । વચાર , ત પ નવું શ” રૂતિ ततः पवित्र जिषुर्जिनानां पूजां साधनामपि वस्रादिना करोति, ततो गुरुरनुष्ठानावधिं करोति, यतस्तत्रैवोक्तम् "तखो अ जहाविहवं, पूअं स करेज वीअरागाणं । साहूण य उव उता, एअं च विहिं गुरू कुणइ ॥१॥” इति । “પ્રવ્રજ્યાના સ્વીકારની સન્મુખ થઈને આવેલા ભવ્ય જીવને પ્રથમ પ્રશ્ન કરે જોઈએ કે – હે વત્સ! તું કોણ છે અને શા નિમિત્તે પ્રજા-દીક્ષા અંગીકાર કરે છે ?” આ પ્રશ્નના ઉત્તરમાં જે એ એવો ઉત્તર આપે કે – “હે ભગવન ! “તારા” નગર આદિ સુંદર ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ કુલપુત્રક છું અને સર્વ અશુભનો ઉદ્ભવ છે જેમાં એવા ભવરૂપ વ્યાધિના ક્ષયને માટે જ હું પ્રવ્રજ્યા-દીક્ષા લેવાને ઉદ્યત થયેલ છું.” –તો એ દીક્ષાનો અભિલાષી પ્રશ્નશુદ્ધ ગણાય અને તે દીક્ષા આપવા માટે યોગ્ય છે અને એવો ઉત્તર નહિ આપનાર અન્ય માટે ભજના, એટલે કે–ચોગ્ય લાગે તે આપવી અને અયોગ્ય લાગે તે ન આપવી. આ વાત પણ પ્રસંગથી જાણવી યોગ્ય છે; કારણ કે–પંચવસ્તક ” નામના પ્રકરણમાં કહ્યું છે કે – તગરા” નગરીમાં હું “કુલપુત્રક” તરીકે ઉત્પન્ન થયેલ છું અને અશુભ એ જે સંસાર તેના ક્ષય નિમિત્તેજ હે ભગવન્હું દીક્ષા અંગીકાર કરું છું – આ પ્રમાણે પ્રશ્નના ઉત્તરમાં જે કહે તે ગ્રહણ કરવા For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434