Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan

View full book text
Previous | Next

Page 383
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ–ખરેખર શ્રાવક બાલ્ય અવસ્થામાં દીક્ષા ગ્રહણ નહિં લેવાથી પોતાની જાતને ઠગાયેલ માને છે. १. अध्यात्म ४१५म पत्र ७८ ५ति 3-- मातापिता स्व सुगुरुश्च तत्त्वात् प्रबोध्य यो योजति शुद्ध धर्मे न तत्समोऽरि क्षिपते भवाब्धौ यो धर्मविघ्नादिकृतेश्च जीवम् ॥७४॥ અર્થ –ખરી રીતે માતા તથા પિતા તથા સ્વજન તથા તત્વમાર્ગનો ઉપદેશ કરનાર ગુરૂ તે તેને જ જણાવો કે જે પ્રાણી એટલે જીવને શુદ્ધ એવા ધર્મમાં જોડે છે અને જે પ્રાણીને ધર્માદિમાં વિધ કરનારે છે, તે સર્વેને શત્રુ સમાન ગણાવેલ છે. પાનું ૨૪૩ માં શાસ્ત્રિય ખલાસ अशिवे १ भोजनाप्राप्तौ २ राज ३ रोग ४ पराभवे । चतुर्मासकमध्येऽपि, विहाँ कल्पतेऽन्यतः ॥ १ ॥ असति स्थण्डिले ५ जीवाकुले ६ च वसतौ ७ तथा । कुन्थु ८ प्वग्नौ ९ तथा सर्प १०, विहर्तु कल्पतेऽन्यतः ॥२॥ (४८यसूत्र पानु ५) “ઉપદ્રવ હોય, આહાર ન મળતો હોય, રાજાને કે રેગને પરાભવ હેય, તે ચોમાસામાં પણ વિહાર કરવો કલ્પે. ભૂમિ શુદ્ધ ન હય, જીવાકુલ હોય અને વસતીને વિષે કુંથવા, અગ્નિ કે સપને ભય હેય, તે ચોમાસામાં विहा२ श्व। पे.” नत्थि परलोयमग्गे-पमाण मन्नं जिणागमं मुत्तुं, । आगमपुरस्सरं चिय-करेइ तो सव्वकिरियाओ ॥ ६९ ॥ (धर्मर २९५ पार्नु 3८७ ) टीकाः-नास्ति न विद्यते परः प्रधानो लोको मोक्षस्तस्य मार्गे शानादित्रयरूपं प्रमाणं प्रत्ययहेतुरन्यत्-जिना रागादिजेतार स्तैः प्रणितः सिद्धांतो जिनागमस्तं मुक्त्वा तस्यैवान्यथात्वासंभवा,दुक्तंच__रागाद्वा द्वेषाद्वा-मोहाद्वा वाक्यमुच्यतेहानृतं । यस्य तु नैते दोषास्तस्यानृतकारणं किं स्यात्. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434