Book Title: Jain Katha Sagar Part 3
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Jain Sangh Unjha

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ યશેાધર ચરિત્ર અપહિ'સા પણ કેવી દુઃખ દાયક છે તે ઉપર છે. આ ચરિત્રમાં મુનિ પોતાની આત્મ કથા દેવી ભક્ત માદિત્ત આગળ કહે છે. તે એવીરીતે રજુ કરવામાં આવી છે. કે એક પછી એક જીવનના પ્રસંગેા વાંચકની આગળથી પસાર થઇ વાંચકની આંખને અશ્રભીની કરી છેવટે વૈરાગ્ય વાસિત બનાવી હિંસાથી અટકવાનું દૃઢ કરાવી સમાપ્ત થાય છે. ધરૂચિ, જિષ્ણુહા શેઠ, માનદેવ, રત્નાકરસૂરિ, ચાર દેવીએ વિષ્ણુકુમાર આ કથા તે તે મહાપુરૂષોના જીવનના એકેક પ્રસ ંગને અનુલક્ષિ વિકસાવવામાં આવેલી કથાઓ છે ધ રૂચિ અણુગારની કથામાં અનાકુટ્ટિ-પાખી એટલે શુ? જિહા શેડમાં સાચી પૂજા કયાં ? માનદેવસૂરિમાં પાત્રતાના ઝળકાટ રત્નાકરસૂરિમાં ઉપદેશની સફળતા. ચારદેવીએમાં જગત્ની ઝંખના અને વિષ્ણુકુમારમાં ધમ માટેની તમન્ના તે તે દૃષ્ટાન્તા દ્વારા વાંચકને સુંદર સમજ આપી છે. ભરત ચક્રવર્તિ, ખાડુળ, વ‘કચુલ, હાલિકા, વિગેરે સંપૂ કથાઓ છે. આ સ્થાએ એકેક વિશિષ્ટ ઉપદેશને અનુલક્ષીને લેવામાં આવેલી છતાં તે તે ચરિત્ર નાયકના બધા જીવન પ્રસંગે રજી કરવામાં આવ્યા છે. વિસેમિરા, સુમતિ પુરેાહિત, ચંદનશ્રેષ્ઠી, વિજયશ્રેષ્ડી, ધનશ્રી, સુકુમાલિકા, રામદાસ, કુબેરચંદ્ર વિગેરે કથાઓ. વિશ્વાસઘાતના ત્યાગ, વિવેક, વિગેરે એકેક ગુણુ જીવનમાં ઉતારવામાં આવે તા જીવન કેવુ ઉજવળ અને તે બતાવનારી નીતિકથાઓ છે. આમ આ ભાગમાં યશેાધર ચરિત્ર વિગેરેમાં મુખજ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 403