Book Title: Jain Dharm Prakash 1913 Pustak 029 Ank 11
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનધર્મ પ્રકાશ. ધમણ ધખતી રહી છાની, અંતર અગની બુઝાણી; કેડ મૂકીને લવાર ચાલે રે. પાંજરીયામાં ૪ પણ ડહેલીથી વહેલી, હે લગી સગા સબંધી, ખાલી પાંજરીયું ખેરી બાળે રે. પાંજરીયામાં પ પિંજર સાંકળચંદ ગાવે, ભજ મન પ્રભુને ભાવે; જન્મ મરણના ફેરા ટાળે રે, પાંજરીયામાં ૬ प्रकीर्ण विचारो. ( ઉદ્ધરેલા.) ૧ ચિંતાથી થતી હાનિ. “ ચિંતાસે થતુરાઈ ધટે, ઘટે રૂપ ગુણ ગાન; ચિંતા બડી અભાગણ, ચિંતા ચિતા સમાન. ૨ મુખવસ્તિકા (મુહપત્તિ) શામાટે રાખવી જોઈએ ? વંતિકાફિરવાનાં, રક્ષા પુરવવસ્ત્રિ – ઉડતા ત્રસાદિક જેની રક્ષા માટે જ્ઞાની પુરૂષોએ મહુપત્તિ રાખવી કહી છે. ૩ પાત્ર-ભાજન ભજન અવસરે શામાટે વાપરવાં જોઈએ? માનરચનલૂનાં પરીક્ષાર્થે ૧ પાત્ર – ભાત પાણ (ખાન-પાન) માં આવી ગયેલાં જેતુઓની તપાસ કરવા નિમિત્તે યાવતું સ્વપરના બચાવ માટે પહોળા–વિશાળ ભાજનમાં ભેજન કરવા (અને તેને પણ સારા પ્રકાશવાળા સ્થળમાં ઉપગ કરવા) ફરમાવેલું છે. ૪ હરણ કે ચરવળે રાખવાનું શું પ્રયોજન હોવું જોઈએ? આ બંનઝમાનાર્થ દિ, નોળિ –" જતાં આવતાં, બેસતાં ઉઠતાં, કે શયનાદિક કરતાં મુદ્ર જંતુઓના બચાવ માટે પ્રમાર્જન કરવા નિમિત્તે જેહરણ કે ચલ રાખવા ફરમાવેલું છે. ૫ સંક્ષેપથી સદાચાર કોને કહ્યું છે? " लोकापवादभीरुत्वं, दीनाभ्युद्धरणादयः પ્રજ્ઞા વાર્થિ, સાવાર પ્રતિ – લોકપાવાદથી હુવાપણું, દીન-દુઃખી જનેને સંગીન સહાયાદિકવડે ઉદ્ધ : ", તા (કર્યા હતું જાણુપર્ણ') અને ભલી દાાિતા રામ ન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36