Book Title: Jain Dharm Prakash 1913 Pustak 029 Ank 11 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૐ જૈનધમ પ્રકારા, __ mountains, ૧૦ મુશીબત આવી પડે તે ઉદ્ભવી જવાય એવે માર્ગ પતાવે ? "Patience and Perseverance overcome ધીરજ અને ખ'તથી મ્હાટા પહાડાના પણ પાર પમાય છે. 1 *X lalyorno fruit’- મહેનત (ઉદ્યમ) કર્યાં વિના ફળ મળતું નથી. ‘As you sow so you reap - જેવુ વાવવું એવું લણવુ. ૧૩ સામ્યપ્રકૃતિને અનુકૂળ થાય તેવું. ૧૨ ૧૪ મનની ભિન્ન ભિન્ન અવસ્થાએ. ૧ વિક્ષિપ્ત ( અતિ ચંચળ-ચપળ ). ૨ યાતાયાત ( ઘેાડુ' ચ'ચળ ). ૩ શ્લિષ્ટ (સ્થિર) અને ૪ સુટ્ટીન ( લય પામી ગયેલું-સુસ્થિર-સમાધિસ્થ થયેલુ મન ). ૧૫ વિદ્વાન-ચતુર માણુસે ધર્મની પરીક્ષા કેવી રીતે કરવી જોઇએ ? " यथा चतुर्भिः कनकं परीक्ष्यते, नियर्पणच्छेदनतापताडनैः । तथैव धर्मो विदुषा परीक्ष्यते श्रुतेन शीलेन तपोदयागुणैः" જેમ કક્ષ, છેદ, તાપ અને તાડન એ ચાર પ્રકારે કનક (સેાના) ની પરીક્ષા કરવામાં આવે છે તેમ શ્રુત (જ્ઞાન), શીલ (સદાચાર), તપ અને દયા ગુણવડે વિદ્વાન્ માણુસ ધર્મ-રત્નની પરીક્ષા કરે છે. ઇતિશમૂ. सुक्तमुक्तावळी. सम्यग् ज्ञान अभ्यासयोगेज साची समज आवे छे. તને ધન ઠકુરા, સર્વ એ જીવને છે, પણ ઈજ દુહીલું, જ્ઞાન સંસારમાં છે; ભવ જળ નિધિ તારે, સર્વ જે દુ:ખ વારે, નિજ પર હિત હેતે, જ્ઞાન તે કાં ન ધારે. જવ સૃષિ ઠક ગાથા, મેધથી ભય નિવાયૅ, એક પદથી ચિલાતી-પુત્ર સંસાર વાયે; શ્રુત ભણત સુજ્ઞાની, માસ તુસાદિ થાવે, શ્રુતથી અભય હાથે, હિણી ચાર નાવે. 2 t જ્ઞાન એ અપૂર્વ રસાયણ, અમૃત અને એશ્વર્ય છે એમ સમર્થ શાસ્ત્રકારે કહે છે, ” For Private And Personal Use Only ૧. જીવને પૂર્વ પુન્ય ગે સુંદર-મતેહર-મજબુત-નીરોગી દેહું મળી શકે છે, જેને દેખી અન્ય ને કિત થઇ જાય છે તેમજ તેમાં માહિત બની ન્ત, કે; વળી પુષ નંગે વિશાળ લક્ષ્મીનો સત્સેગ થઈ શકે છે, જેને દેખી લેટે ને એનાથી ખસનાં નામ આવે છે. તેમજ અન્ય અો ને નPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36