________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ૐ
જૈનધમ પ્રકારા,
__
mountains,
૧૦ મુશીબત આવી પડે તે ઉદ્ભવી જવાય એવે માર્ગ પતાવે ? "Patience and Perseverance overcome ધીરજ અને ખ'તથી મ્હાટા પહાડાના પણ પાર પમાય છે.
1 *X lalyorno fruit’- મહેનત (ઉદ્યમ) કર્યાં વિના ફળ મળતું નથી. ‘As you sow so you reap - જેવુ વાવવું એવું લણવુ. ૧૩ સામ્યપ્રકૃતિને અનુકૂળ થાય તેવું.
૧૨
૧૪
મનની ભિન્ન ભિન્ન અવસ્થાએ.
૧ વિક્ષિપ્ત ( અતિ ચંચળ-ચપળ ). ૨ યાતાયાત ( ઘેાડુ' ચ'ચળ ). ૩ શ્લિષ્ટ (સ્થિર) અને ૪ સુટ્ટીન ( લય પામી ગયેલું-સુસ્થિર-સમાધિસ્થ થયેલુ મન ). ૧૫ વિદ્વાન-ચતુર માણુસે ધર્મની પરીક્ષા કેવી રીતે કરવી જોઇએ ? " यथा चतुर्भिः कनकं परीक्ष्यते, नियर्पणच्छेदनतापताडनैः । तथैव धर्मो विदुषा परीक्ष्यते श्रुतेन शीलेन तपोदयागुणैः"
જેમ કક્ષ, છેદ, તાપ અને તાડન એ ચાર પ્રકારે કનક (સેાના) ની પરીક્ષા કરવામાં આવે છે તેમ શ્રુત (જ્ઞાન), શીલ (સદાચાર), તપ અને દયા ગુણવડે વિદ્વાન્ માણુસ ધર્મ-રત્નની પરીક્ષા કરે છે. ઇતિશમૂ.
सुक्तमुक्तावळी.
सम्यग् ज्ञान अभ्यासयोगेज साची समज आवे छे.
તને ધન ઠકુરા, સર્વ એ જીવને છે, પણ ઈજ દુહીલું, જ્ઞાન સંસારમાં છે; ભવ જળ નિધિ તારે, સર્વ જે દુ:ખ વારે, નિજ પર હિત હેતે, જ્ઞાન તે કાં ન ધારે. જવ સૃષિ ઠક ગાથા, મેધથી ભય નિવાયૅ, એક પદથી ચિલાતી-પુત્ર સંસાર વાયે; શ્રુત ભણત સુજ્ઞાની, માસ તુસાદિ થાવે, શ્રુતથી અભય હાથે, હિણી ચાર નાવે.
2
t
જ્ઞાન એ અપૂર્વ રસાયણ, અમૃત અને એશ્વર્ય છે એમ સમર્થ શાસ્ત્રકારે કહે છે, ”
For Private And Personal Use Only
૧.
જીવને પૂર્વ પુન્ય ગે સુંદર-મતેહર-મજબુત-નીરોગી દેહું મળી શકે છે, જેને દેખી અન્ય ને કિત થઇ જાય છે તેમજ તેમાં માહિત બની ન્ત, કે; વળી પુષ નંગે વિશાળ લક્ષ્મીનો સત્સેગ થઈ શકે છે, જેને દેખી લેટે ને એનાથી ખસનાં
નામ આવે છે. તેમજ અન્ય અો ને ન