________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્યગ જ્ઞાન અભ્યાગે ? સાચી સમજ આવે છે.
માનતી મહેટી ઠકુરાઈ, મહેતા માનવંતા હાદા, ખીતાબ વિગેરે એનાયત થાય છે; જે દેખી કે તેની મુકત કંઠથી પ્રશંસા કરે છે. આ બધું પૂર્વ મુખ્ય જોગે જીવને પ્રાપ્ત થવું સુલભ છે. દુર્લભ કેવળ જીવને સાચું-સમ્યગ જ્ઞાન પ્રાપ્ત થવું એજ છે. ભવ ભવની ભાવઠ ભાંગનાર સાચું-સમ્યગ જ્ઞાન જ છે. વિનય-બહમાન સહિત સદ્દગુરૂની સેવા-ભકિત કરતાં ભવ્ય જીવને એવું સાચું તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થઇ શકે છે. તેનાં ફળ અકિક કહ્યાં છે અને એથી જ એવા અમૂલ્ય જ્ઞાન માટે યત્ન કરે જરૂરનો છે. સદ્દગુરૂની સાચા દિલથી વિનય-બહુમાન સહિત સેવા ભક્તિ કરતાં તેમની કૃપાથી સહેજે સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે, એટલે જીવના ઉપર આવી રહેલાં કમીનાં આવરણ ઓછાં થતાં જાય છે અને એથી અંતરમાં જ્ઞાન ઉજાશ-પ્રકાશ થતું જાય છે, જેથી જીવને સત્યાસત્ય, હિતાહિત, કૃત્યાકૃત્ય, લાભાલાભ, ભલ્યાભય, પિયા પેય અને ગુણ દેષનું ખરું ભાન થઈ શકે છે. આનું છેવટ પરિણામ એ આવે છે કે જીવને સત્ય-હિત માર્ગ તરફ રૂચિપ્રીતિ વધતી જાય છે અને અસત્ય-અહિત માર્ગ તરફની રૂચિ ઘટતી જાય છે. આ રીતે અનુકમે વધતા જતા વિવેક-અભ્યાસ વડે જીવને ચિતામણિ રત્ન સરખા અમૂલ્ય સમકિત રત્નની પ્રાપ્તિ થઈ શકે છે. જેમ એકડા ઉપર કરેલાં સઘળાં માંડ સાર્થક થાય છે તેમ સમકિત સહિત કરવામાં આવતી સઘળી કરણી લેખે થાય છે, પ્રમાદ દોષ ઓછો થતો જાય છે અને ક્ષમા, મૃદુતા (નમ્રતા), સરલતા અને સંતેષાદિક સદ્દગુણો પ્રગટ-પેદા કરવા આમા જાગ્રત થતું જાય છે એટલે વિલાસ વધતું જાય છે અને શુદ્ધ આચાર-વિચારને અભ્યાસ કરવા આમા સમર્થ થઈ શકે છે. એ રીતે વિનયપૂર્વક કરેલ સમ્યગ જ્ઞાનનું આવું રૂડું પરિણામ આવે છે. સમ્યગ જ્ઞાન કહો કે આત્મ જ્ઞાન સાથે આત્માનું ખરું હિત-ક૯યાણ સાધી શકે એવી સાચી કરણી ભળે છે–એક રસ થાય છે ત્યારે તે જલદી જીવેને જન્મ મરણનાં દુઃખમાંથી મુક્ત કરાવી શકે છે. જેમ જળમાં જળનો રસ સાથે જ મળી રહે છે તેમ સમ્યગ જ્ઞાનમાં સાચી કરી પણ સાથે જ મળી રહે છે, તે એક બીજાથી વિખૂટાં રહેતાં જ નથી. પછી તે કર બાહ્ય રૂપે હોય કે અભ્યતર રૂપે હેય. શુદ્ધ ઉપયોગ સહિત કરાતી સાચી કરણી સઘળાં દુઃખને અંત કરે છે અને વિશેષમાં તેથી અન્ય અનેક ભવ્ય જીવેનું પણું હિત સધાય છે. મતલબ કે આવા સરલ ભાવી જીવનું પોતાનું કલ્યાણ તે નિઃસંશય થાય છે પણ એનું અનુદન કરનારનું તેમજ યથાશકિત તત્ વર્તન કરનારનું પણ સહેજે પ થઈ શકે છે. આ પ્રમાણે અનેક રીતે સ્વરને ઉપકાર કરનાર સભ્ય જ્ઞાન છે એમ જે સમાજના માં , તે પછી એવું
For Private And Personal Use Only