Book Title: Jain Dharm Prakash 1913 Pustak 029 Ank 11
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533343/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાક ' કે ' 'C' -- ' ' '' ' - . - . .'. ન . w ha' : - ક " - . " - * * જૈનધર્મ પ્રકાશ. * , * * * * . કેમ કે, ક મ - ક ન * * * * - - -* * * - * * * * - * * * * शार्दूलविक्रिडितम्. ये जीवेषु दयालवः स्पृशति यान् स्वरूपोपि न श्रीमदः श्रांता ये न परोपकारकरणे हृष्यंति ये याचिताः । स्वस्थाः सत्स्वपि यौवनोदयमहाव्याधिप्रकोपेषु ये ते लोकोत्तरचारु चित्रचरिताः श्रेष्टाः कति स्युनराः ॥ જેને જીવદયા વસી મનવિ, લક્ષ્મીતશે ગર્વ નહીં, ઉપકાર નહીં થાક, વાચકગણે આલ્હાદ માને સહી; શાંત ચિત્તતણી, જુવાની મના રોગે હણાયે નહીં, એવા સુંદર શ્રેષ્ઠ મુક્ત ગુણધી, બે જવલ્લે મહી. * * - પુસ્તક ૨૯ મું. માહ. સંવત ૧૮૭૦, શાકે ૧૮૩૫, અંક ૧૧ મે, " ... ... ૨૩ પ્રગટ કર્તા. શ્રી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર અનુભમણિ. ૧ પિંક પિંજર... . .. • • • ૨ પ્રકીર્ણ વિચારે. . . . ... ૩ સુક્તમનાવળી... ... કે ચંદાને રાસ ઉપસ્થી નીકળતે સાર... ૫ એક હયદ્રાવક સંખ્યા - - - - * જૈન સાહિત્ય-સંમેલન માટે હિલચાલ. , ... શ્રી “સરસ્વતી” છાપખાનું –ભાવનગર. પિસ્ટેજ . ૭-૪-૦ જેટ સાથે. - કાકા મામાન For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( હાલમાં ઝંપાતા પ્રધા અને મુકેશ. ) દો છે,ક્રિમ ( માગધી ગાથાબંધ) રામચિત્ર શ્રી પાર્થનાય ચરિત્ર સરસ્કૃત ગદ્ય ધ. શ્રી આનંદઘનજીના ૫૦ પટ્ટો, વિવેચન સહિત, શ્રી અધ્યાત્મસાર ગ્રંથ ટીકા સાથે. ૫ શ્રી અય્યાવસાર ગ્રંથ મૂળ ને મૂળ ટીકાના ભાષાંતર સાથે. ૬ પ્રકરણના તવનાદિને સ ંગ્રડ (ખીજી આવૃત્તિ) ૭. જ્ઞાનપાંચમી. (બીજી આવૃત્તિ) ૮ ચૈત્યવદન ચે વીશી. ગુજરાતી. ( ચેાથી આવૃત્તિ) એ પ્રતિક્રમણુ સૂત્ર ગુજરાતી, શીલ છાપ ( પાંચમી આવૃત્તિ ) ઉપદેશપ્રાસાદ મૂળ (સ્થંભ ૧ થી ૬) શ્ હું પ્રેસ કાપી તૈયાર છે તે હવે પછી છપારો) ૯૧ સૂક્ષ્માઈ વિચારસારહાર સાદ્ધશતક, ટીકા સાથે. ( ગામ કડાદવાળા શા મુળચંદ્ર ભલાજી વિગેરે તરફથી ) ૧૨ શ્રી ઉપદેશમળા મૂળ ને ચેગ શાસ્ત્ર મૂળ. ( તૈયાર થતા તથા થવાના નિશ્ચવાળા થૈ ) ૧૩ શ્રી હેમચંદ્રાચાર્ય ચિત્ર. ૪ શ્રી ઉમિતિ ભવપ્રપંચ કથાનું આખુ` ભાષાંતર, ['s શ્રી. પરિશિષ્ટ પર્વ ભાષાંતર, ૧૬ શ્રી ઉપદેશ પ્રાસ૬ મી સપૂર્ણ સ્તંભ ૭ થી ૨૪ ૧૭ આરંભ સિદ્ધિ, મનશુદ્ધિ, નિશુદ્ધિ જૈન જ્યોતિષના કધચે)માં ભાષાંતર સાથે ( ભીમની માણેક તરફથી ઉપર જણાવેલ આ પૈકી ૨-૪-૫-૬-૭-૧૦-૧૧-૧૨-૧૬ ન’બરવાળા આ અન્ય ગૃહુરાદિની સહુાયથી બડાર પડવાના છે. ૯-૮-૯-૧૩-૧૪-૧૫ સુગરના ગ્રંથો સભા તરફથી ડુાર પાડવાના છે, તેમાં સદ્ભાયની અપેક્ષા નથી. બાકી ન્યાર પેલાને માટે અન્ય સહુાયની અપેક્ષા છે. વિનાશી દ્રવ્યને અવિ નારી કરવા. ઇના મળેલા દ્રવ્યને સદુપયેગ કરવા ઈચ્છનાર હૃસ્થેવિચાર્ જાવવા. તેમની ઉદાર ઇચ્છા અનુસાર વ્યવસ્થા કરી આપવામાં આવશે. તત્ર, અાવતા દી દ્રષ્ટાં આ નાની સરખી પેકેટ ઝુક જે દરેક મનુષ્ટ્રે દરેક જૈને ચેતાની પાસે રાખી પોતાના અમૂલ્ય મનુષ્ય જીવની કિંમત શુ છે તે સમજવી જોઇએ, તે બા જવામાં પ્રમાદ શે ! મિત પાત્ર ક માને છે રસિક કથાવાળી નથી ત્યાના કને પણ વાંચતાં જાનદ ઉપર કરે તેમ છે. વર્ષ વિગેરેમાં રહે લાહક છે. સાટી અને હજુ થી આ તવ ગાહે For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जैन धर्म प्रकाश. जो नो नव्याः प्रदीप्तनवनोदरकल्पोऽयं संसारविस्तारो निवासः शारी. रादिदुःखानां । न युक्त इह विदुषः प्रमादः । अतिदुर्खनयं मानुपावस्था । प्रधानं परलोकसाधनं । परिणामकटवो विषयाः। विप्रयोगान्तानि सत्सङ्गतानि । पातनयातुरमविज्ञातपातमायुः । तदेवं व्यवस्थिते विध्यापनेऽस्य संसारप्रदीपनकस्य यत्नः कर्तव्यः । तस्य च हेतुः सिद्धान्तवासनासारो धर्ममेघः । अतः स्वीकर्तव्यः सिद्धान्तः । सम्यक् सेवितव्यास्तदनिझाः । नावनीयं मुण्डमालिकोपमानं । त्यक्तव्या खड्वसदपेक्षा । नवितव्यमाशाप्रधानेन । उपादेयं प्रणिधानं । पोपणीयं सत्साधुसेवया । रक्षणीयं प्रवचनमाविन्यं । एतच विधिप्रवृत्तः संपादयनि । अतः सर्वत्र विधिना प्रवर्तितव्यं । सूत्रानुसारेण प्रत्यनिझातव्यमात्मस्वरूपं । प्रवृत्तावपक्षितव्यानि निमित्तानि । यतितव्यमसंपनयोगेषु । सदयितव्या विस्रोतसिका । प्रतिविधययनागनपश्याः । भवत्येवंप्रवर्तमानानां सोपक्रमकर्मविजयः । विच्छिद्यते निरूपक्रमकर्मानुबन्धः । तलादत्रैव यतध्वं यूयमिति ॥ ।नपमितिजवप्रपञ्चा कथा। पुस्त। २. मुं. भा. सं. 1ese. शाई १८3५. मी . पिंड पिंजर. આંખ વિના અંધારું રે, સદાય મારે–એ રાગ. પંખી વિના કેણ હુલે રે, પાંજરીયામાં, પંખી વિના કેણુ મહાલે. એ ટેક હંસા પાંજરીચું તારું, નથી કાયમ રહેનાર જ ન પડશે આજ કાલે રે પાંજરીયામાં ૧ २४ मा uple, माणा भी १५ मा २७वीनीट 10 For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનધર્મ પ્રકાશ. ધમણ ધખતી રહી છાની, અંતર અગની બુઝાણી; કેડ મૂકીને લવાર ચાલે રે. પાંજરીયામાં ૪ પણ ડહેલીથી વહેલી, હે લગી સગા સબંધી, ખાલી પાંજરીયું ખેરી બાળે રે. પાંજરીયામાં પ પિંજર સાંકળચંદ ગાવે, ભજ મન પ્રભુને ભાવે; જન્મ મરણના ફેરા ટાળે રે, પાંજરીયામાં ૬ प्रकीर्ण विचारो. ( ઉદ્ધરેલા.) ૧ ચિંતાથી થતી હાનિ. “ ચિંતાસે થતુરાઈ ધટે, ઘટે રૂપ ગુણ ગાન; ચિંતા બડી અભાગણ, ચિંતા ચિતા સમાન. ૨ મુખવસ્તિકા (મુહપત્તિ) શામાટે રાખવી જોઈએ ? વંતિકાફિરવાનાં, રક્ષા પુરવવસ્ત્રિ – ઉડતા ત્રસાદિક જેની રક્ષા માટે જ્ઞાની પુરૂષોએ મહુપત્તિ રાખવી કહી છે. ૩ પાત્ર-ભાજન ભજન અવસરે શામાટે વાપરવાં જોઈએ? માનરચનલૂનાં પરીક્ષાર્થે ૧ પાત્ર – ભાત પાણ (ખાન-પાન) માં આવી ગયેલાં જેતુઓની તપાસ કરવા નિમિત્તે યાવતું સ્વપરના બચાવ માટે પહોળા–વિશાળ ભાજનમાં ભેજન કરવા (અને તેને પણ સારા પ્રકાશવાળા સ્થળમાં ઉપગ કરવા) ફરમાવેલું છે. ૪ હરણ કે ચરવળે રાખવાનું શું પ્રયોજન હોવું જોઈએ? આ બંનઝમાનાર્થ દિ, નોળિ –" જતાં આવતાં, બેસતાં ઉઠતાં, કે શયનાદિક કરતાં મુદ્ર જંતુઓના બચાવ માટે પ્રમાર્જન કરવા નિમિત્તે જેહરણ કે ચલ રાખવા ફરમાવેલું છે. ૫ સંક્ષેપથી સદાચાર કોને કહ્યું છે? " लोकापवादभीरुत्वं, दीनाभ्युद्धरणादयः પ્રજ્ઞા વાર્થિ, સાવાર પ્રતિ – લોકપાવાદથી હુવાપણું, દીન-દુઃખી જનેને સંગીન સહાયાદિકવડે ઉદ્ધ : ", તા (કર્યા હતું જાણુપર્ણ') અને ભલી દાાિતા રામ ન For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકીર્ણ વિચાર, ૬. ઉપવાસ કોને કહીએ ? અને તે કરવાને ખરે હેતુ છે તે જોઈએ ? " अपवृत्तस्य दोपेभ्यः, सम्यग्वासो गुणैः सह उपवासः स विज्ञेयः, न शरीरविशोषणम्."રાગ દ્વેષાદિક દે થકી નિવૃત્ત થવા પૂર્વક સદ્દગુણો વડે સારી રીતે વાસિત થવું તે ખરી રીતે ઉપવાસ સમજ. શરીરને શેષવી નાખવું તેને જ માત્ર ઉપવાસ સમજે નહિ. પણ તેમાં દોષનું શોષણ અવશ્ય થવું જોઈએ. યતઃ–પાવિયાડા–ા વત્ર વિધી; उपवासः स विज्ञेयः शेषं लंघनकं विदुः "જેમાં ધાદિક કષાય, પાંચ ઇન્દ્રિયના વિવિધ વિષયે અને અશનાદિક આહારનો ત્યાગ કરવામાં આવે છે તે ઉપવાસ જાણે. બાકીની તે લાંઘણ જાણવી. એમ જ્ઞાની પુરૂષે કહે છે. ૭ પુન્ય અને પાપને વ્યુત્પત્યર્થ કહે ? પુનાતિ તરya I વાંતિ માનતિ તરવાડ” (આત્માને) પાવન કરે તે પુન્ય અને મલીન કરે તે પાપ જાણવું. ૮ વગર વિચારે અતિ ભસપણે કાર્ય કરવાથી કેવું પરિણામ આવે છે તે સંક્ષેપથી કહે? " सगुणमपगुणं वा कुर्वता कार्यजातं, परिणतिरवधार्या यत्नतः पण्डितेन; अतिरभसकृतानां कर्मणामाविपत्तेः भवति हृदयदादि शल्यतुल्यो विपाकः "સારૂં કે નરસું ગમે તે કાર્ય કરતાં ડાહ્યા માણસે તેને પરિણામને સારી રીતે બુદ્ધિબળથી વિચાર કરી જે જોઈએ. કેમકે અતિ રભસપણે જે કાર્ય કામાં આવે છે તેથી એવી વિપત્તિ આવી પડે છે કે જેથી હદયને ભારે પરિ. તાપકારી વિપાક ભોગવવું પડે છે. પરિણામદશીપણે વિચારીને કાર્ય કરનાર તેવા કટુક વિપાકથી બચી જાય છે. ૯ ઇચ્છા-મનોરથ ફળીભૂત થવાને શા માર્ગ દર્શાવે ? - First desert 3:01] then desire. "-- For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૐ જૈનધમ પ્રકારા, __ mountains, ૧૦ મુશીબત આવી પડે તે ઉદ્ભવી જવાય એવે માર્ગ પતાવે ? "Patience and Perseverance overcome ધીરજ અને ખ'તથી મ્હાટા પહાડાના પણ પાર પમાય છે. 1 *X lalyorno fruit’- મહેનત (ઉદ્યમ) કર્યાં વિના ફળ મળતું નથી. ‘As you sow so you reap - જેવુ વાવવું એવું લણવુ. ૧૩ સામ્યપ્રકૃતિને અનુકૂળ થાય તેવું. ૧૨ ૧૪ મનની ભિન્ન ભિન્ન અવસ્થાએ. ૧ વિક્ષિપ્ત ( અતિ ચંચળ-ચપળ ). ૨ યાતાયાત ( ઘેાડુ' ચ'ચળ ). ૩ શ્લિષ્ટ (સ્થિર) અને ૪ સુટ્ટીન ( લય પામી ગયેલું-સુસ્થિર-સમાધિસ્થ થયેલુ મન ). ૧૫ વિદ્વાન-ચતુર માણુસે ધર્મની પરીક્ષા કેવી રીતે કરવી જોઇએ ? " यथा चतुर्भिः कनकं परीक्ष्यते, नियर्पणच्छेदनतापताडनैः । तथैव धर्मो विदुषा परीक्ष्यते श्रुतेन शीलेन तपोदयागुणैः" જેમ કક્ષ, છેદ, તાપ અને તાડન એ ચાર પ્રકારે કનક (સેાના) ની પરીક્ષા કરવામાં આવે છે તેમ શ્રુત (જ્ઞાન), શીલ (સદાચાર), તપ અને દયા ગુણવડે વિદ્વાન્ માણુસ ધર્મ-રત્નની પરીક્ષા કરે છે. ઇતિશમૂ. सुक्तमुक्तावळी. सम्यग् ज्ञान अभ्यासयोगेज साची समज आवे छे. તને ધન ઠકુરા, સર્વ એ જીવને છે, પણ ઈજ દુહીલું, જ્ઞાન સંસારમાં છે; ભવ જળ નિધિ તારે, સર્વ જે દુ:ખ વારે, નિજ પર હિત હેતે, જ્ઞાન તે કાં ન ધારે. જવ સૃષિ ઠક ગાથા, મેધથી ભય નિવાયૅ, એક પદથી ચિલાતી-પુત્ર સંસાર વાયે; શ્રુત ભણત સુજ્ઞાની, માસ તુસાદિ થાવે, શ્રુતથી અભય હાથે, હિણી ચાર નાવે. 2 t જ્ઞાન એ અપૂર્વ રસાયણ, અમૃત અને એશ્વર્ય છે એમ સમર્થ શાસ્ત્રકારે કહે છે, ” For Private And Personal Use Only ૧. જીવને પૂર્વ પુન્ય ગે સુંદર-મતેહર-મજબુત-નીરોગી દેહું મળી શકે છે, જેને દેખી અન્ય ને કિત થઇ જાય છે તેમજ તેમાં માહિત બની ન્ત, કે; વળી પુષ નંગે વિશાળ લક્ષ્મીનો સત્સેગ થઈ શકે છે, જેને દેખી લેટે ને એનાથી ખસનાં નામ આવે છે. તેમજ અન્ય અો ને ન Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમ્યગ જ્ઞાન અભ્યાગે ? સાચી સમજ આવે છે. માનતી મહેટી ઠકુરાઈ, મહેતા માનવંતા હાદા, ખીતાબ વિગેરે એનાયત થાય છે; જે દેખી કે તેની મુકત કંઠથી પ્રશંસા કરે છે. આ બધું પૂર્વ મુખ્ય જોગે જીવને પ્રાપ્ત થવું સુલભ છે. દુર્લભ કેવળ જીવને સાચું-સમ્યગ જ્ઞાન પ્રાપ્ત થવું એજ છે. ભવ ભવની ભાવઠ ભાંગનાર સાચું-સમ્યગ જ્ઞાન જ છે. વિનય-બહમાન સહિત સદ્દગુરૂની સેવા-ભકિત કરતાં ભવ્ય જીવને એવું સાચું તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થઇ શકે છે. તેનાં ફળ અકિક કહ્યાં છે અને એથી જ એવા અમૂલ્ય જ્ઞાન માટે યત્ન કરે જરૂરનો છે. સદ્દગુરૂની સાચા દિલથી વિનય-બહુમાન સહિત સેવા ભક્તિ કરતાં તેમની કૃપાથી સહેજે સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે, એટલે જીવના ઉપર આવી રહેલાં કમીનાં આવરણ ઓછાં થતાં જાય છે અને એથી અંતરમાં જ્ઞાન ઉજાશ-પ્રકાશ થતું જાય છે, જેથી જીવને સત્યાસત્ય, હિતાહિત, કૃત્યાકૃત્ય, લાભાલાભ, ભલ્યાભય, પિયા પેય અને ગુણ દેષનું ખરું ભાન થઈ શકે છે. આનું છેવટ પરિણામ એ આવે છે કે જીવને સત્ય-હિત માર્ગ તરફ રૂચિપ્રીતિ વધતી જાય છે અને અસત્ય-અહિત માર્ગ તરફની રૂચિ ઘટતી જાય છે. આ રીતે અનુકમે વધતા જતા વિવેક-અભ્યાસ વડે જીવને ચિતામણિ રત્ન સરખા અમૂલ્ય સમકિત રત્નની પ્રાપ્તિ થઈ શકે છે. જેમ એકડા ઉપર કરેલાં સઘળાં માંડ સાર્થક થાય છે તેમ સમકિત સહિત કરવામાં આવતી સઘળી કરણી લેખે થાય છે, પ્રમાદ દોષ ઓછો થતો જાય છે અને ક્ષમા, મૃદુતા (નમ્રતા), સરલતા અને સંતેષાદિક સદ્દગુણો પ્રગટ-પેદા કરવા આમા જાગ્રત થતું જાય છે એટલે વિલાસ વધતું જાય છે અને શુદ્ધ આચાર-વિચારને અભ્યાસ કરવા આમા સમર્થ થઈ શકે છે. એ રીતે વિનયપૂર્વક કરેલ સમ્યગ જ્ઞાનનું આવું રૂડું પરિણામ આવે છે. સમ્યગ જ્ઞાન કહો કે આત્મ જ્ઞાન સાથે આત્માનું ખરું હિત-ક૯યાણ સાધી શકે એવી સાચી કરણી ભળે છે–એક રસ થાય છે ત્યારે તે જલદી જીવેને જન્મ મરણનાં દુઃખમાંથી મુક્ત કરાવી શકે છે. જેમ જળમાં જળનો રસ સાથે જ મળી રહે છે તેમ સમ્યગ જ્ઞાનમાં સાચી કરી પણ સાથે જ મળી રહે છે, તે એક બીજાથી વિખૂટાં રહેતાં જ નથી. પછી તે કર બાહ્ય રૂપે હોય કે અભ્યતર રૂપે હેય. શુદ્ધ ઉપયોગ સહિત કરાતી સાચી કરણી સઘળાં દુઃખને અંત કરે છે અને વિશેષમાં તેથી અન્ય અનેક ભવ્ય જીવેનું પણું હિત સધાય છે. મતલબ કે આવા સરલ ભાવી જીવનું પોતાનું કલ્યાણ તે નિઃસંશય થાય છે પણ એનું અનુદન કરનારનું તેમજ યથાશકિત તત્ વર્તન કરનારનું પણ સહેજે પ થઈ શકે છે. આ પ્રમાણે અનેક રીતે સ્વરને ઉપકાર કરનાર સભ્ય જ્ઞાન છે એમ જે સમાજના માં , તે પછી એવું For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૮ નિધિમં પ્રકાશ. પૂર્વે જવ નામના વષિ-મુનિએ એક ગાથાના બોધ માત્રથી મરણને ભય નિવાર્યો (એ વાત શાસ્ત્ર પ્રસિદ્ધ છે ) અને ચિલાતિપુત્રે ઉપશમ, વિવેક અને સંવર રૂપ પદના પરિચય માત્રથી ભવભ્રમણ નિવાર્યું. જ્યારે તેણે મહાત્મા મુનિ પાસેથી એ પદનું શ્રવણું કર્યું ત્યારે તે પદને રહસ્યર્થ જાણવાની ઈચ્છા થઇ. તત્સંબંધી મનમાં ઉડો આલેચ કરતાં તેને તેને યથાર્થ ભાવ સૂ; એટલે તેણે ક્રોધાદિક કષાયને શમાવી દીધા અને હિતાહિત, કૃત્યાય, યાવત્ ત્યાક્યાત્યાજ્યને નિર્ણય કરી પોતાના એક હાથમાં રહેલું પડ્યું અને બીજા હાથમાં રહેલું સુસીમાં કન્યાનું મસ્તક તજી દીધું. પછી પિતે એક મહાત્મા મુ નિની પરે કાત્સર્ગ ધ્યાનમાં નિશ્ચળપણે ઉભા રહ્યા. ત્યાં વજી જેવા તીક્ષણ મુખથી ડંખ મારતી અનેક કીડીઓ તેને વળગી, જેથી તેની કાયા ચાલણી જેવી થઈ ગઈ તે પણ પિતે નિશ્ચળ ધ્યાનથી ડગ્યા નહિ અને અઢી દિવસમાં આ ક્ષણભંગુર દેહને ત્યાગ કરી પોતે સદ્ગતિના ભાગી થયા. એ સમ્યગ જ્ઞાનને પ્રભાવ સમજે. સમ્યગ જ્ઞાનના પ્રભાવથી જીવનું કેટલું બધું શ્રેય થાય છે? થત જ્ઞાનને “મા રૂષ માં તુષ” એવા એકાદ અવિકારી પદના પ્રભાવથી માષતુષાદિક કઈક છે સુજ્ઞાની થઈ પરમ કલ્યાણ સાધી શક્યા છે અને એજ શ્રત જ્ઞાનના જે ડાક બોલ હિટ્યા ચેરના કાનમાં પડી ગયા હતા તેના પ્રભાવથી તે અભયકુમાર જેવા બુદ્ધિવંતના હાથમાં આવી શક્યા નહોતા. અર્થાત્ પ્રભુતા મુખથી નિકળેલાં શેડાંક વચન તેના કાનમાં વગર ઈચ્છાએ પડ્યાં હતાં તોપણ તેથી તે બચી જવા પામ્યું હતું. તે પછી જે ભવ્યાત્માઓ ભાવ સહિત સર્વજ્ઞ ભાષિત વચનોને આદર કરે તેમનું તે કહેવું જ શું ? તેઓ તે અવશ્ય સ્વશ્રેય સાધી શકેજ, એમ સમજી સત્ય જ્ઞાન અભ્યાસ કરવા સહ કો એ ચીવટ રાખવી યુકત છે. એ જ્ઞાન-ગુણવડેજ અનુક્રમે આમાં અક્ષય સુખ પામી શકે છે. ઈતિશ. मनुष्य जन्मनी दुर्लभता अने तेनी अनन्य उपयोगिता. ભવજળધિ ભમંત, કઈ વેળા વિશે. મનુષ્ય જન્મ લીધે દુલ રત્ન લે; સફળ કર સુધી. જન્મ તે ધર્મ પેગે, પરભવ સુખ જેથી. મોક્ષ લકમી પ્રભાગ ૧ મનુષ જનમ પામી. આળસ જે ગમે છે, શશિ પતિ પર તે, શોચનાથી ભમે છે; દુલહુ દશ કા , માનુ એ છે, For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્ય જન્મની દુર્લભતા અને તેની અનન્ય ઉપયોગિતા. આ ચાર ગતિરૂપ સંસાર સાયરમાં કર્મવશ અહા પરહા અથડાતાં પછડાતાં તથા પ્રકારની અકામ નિર્જરાદિક ચેપગે અનુકુળ સમયને પામી જીવ ચિન્તામણિ રત્નસમાન અમૂલ્ય માનવ ભવ મેળવી શકે છે. એ અમૂલ્ય-દુર્લભ માનવ ભવ પામીને સર્વર ભગવાને બતાવેલા દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મનું સેવન કરી તેને લેખે કરી લે યુક્ત છે. અહિંસા, સંયમ અને તપ લક્ષણ ધર્મ મહા મંગલકારી કહ્યા છે. એ ધર્મમાં જેનું મન સદાય વત્ય કરે છે તેને મોટા દેવ દાન પણ નમસ્કાર કરે છે. એ ધર્મનું યથાવિધ અખંડ આરાધન કરનાર મુનીશ્વર એક્ષનાં અક્ષય સુખ મેળવી શકે છે અને મુનિયેગ્ય મહાવ્રતને પાળવાને અશક્ત એવા જે ભવ્ય છે તેનું દેશથી (અંશથી પણ) આરાધના કરે છે તે પણ સ્વર્ગાદિક સદ્ગતિનાં ચઢીયાતાં સુખ સંપાદન કરી અંતે અક્ષય સુખ મેળવી શકે છે. એમ સમજી સાચા સુખના અથી ભાઈ બહેનોએ પ્રમાદાચરણથી આ અમૂલ્ય માનવ ભવ વૃથા જવા દે નહિ. સ્વસ્વ સ્થિતિ–સંયોગદિક અનુસારે સહુ કોઈએ યથાશક્તિ ત્રત નિયમનું પાલન કરી આ નરભવને સાર્થક કરે જોઈએ. બુદ્ધિબળને પામી આપણે આપણું હિતાહિત સમજી હિતમાર્ગજ આદરવા ઉજમાળ થવું જોઈએ. પુન્ય જોગે લક્ષમી પામીને વિસર તેને જરૂર જેવા સ્થળમાં સદુપયોગ કરી લે જોઈએ અને વાક્ષટુતા (વચન વદવામાં કુશળતા ) પામીને પ્રાણીઓને પ્રીતિ ઉપજે એવાં નરમાશ ભરેલાં, મીઠાશવાળાં અને હિતરૂપ થાય એવાં વચન વદવાં જોઈએ. આ વિગેરે દુર્લભ સામગ્રી પૂર્વ પુન્યજગે પામી જે ભવ્યાત્માઓ સ્વહિત કરી લેવા સાવધાન રહે છે તેજ પુન્યામાઓ અનુકુળ પ્રસંગને પામી પર જીવેનું પણ હિત હૈડે ધરી કરી શકે છે, અને એ રીતે સ્વમાનવભવને સફળ કરે છે. આ માનવભવને ચિંતામણિ રત્ન સમાન એટલા માટે ગણેલ છે કે એના વગર કેઈજીવ કદાપિ પણ અક્ષય અનંત મોક્ષસુખ મેળવી શકતા નથી. આવા ઉદાર આશયથી ઉત્તરાધ્યયન સૂત્રમાં આ માનવભવ દશ દૃષ્ટાન્ત દુર્લભ વખાણ્યું છે. તે સાથે આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, ઈન્દ્રિય પટુતા, શરીરે સુખ, ધર્મશ્રદ્ધા-રૂચિ, સદ્ગુગ અને વ્રત-નિયમરૂપ વિરતિના પરિણામ એ સવે ઉત્તરોત્તર પુચવટેજ પ્રાપ્ત થઈ શકે છે. તેવ. દુર્લભ શુભ સામગ્રી મહા પુન્ય જોગે પામ્યા પછી સુજ્ઞ જનોએ સ્વપર હિત સાધી લેવા લગારે આળસ કરવું ન જોઈએ. એમ છતાં આળસ-પ્રમાદથી જે જન આ શુભ સામગ્રીને જોઈ લાભ લેતા નથી, વાયદામાં ને વાયદામાં જ પોતાનો બધે વખત વીતાવી દે છે તે બાપડાને પાછળથી શશિ રાજાની પેરે બહુજ શોચવું-પસ્તાવું પડે છે. શશિ રાજાને તેના વડીલ બંધુએ બહુ સમજાવ્યા હતાં તે વિષયતૃષ્ણાદિકના પરવશ પાથી તેનું કહેવું માનવું For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન હતું, જેથી તે માઠા પરિણામે મરીને નરકમાં ગયે હતું. ત્યાં (નરકમાં) મહા કદર્થના સહન કરવી પડે છે તેથી તેને પોતાના સ્વછંદ આચરણ માટે બહુજ બેદ ઉપજવા લાગ્યો પણ એથી વળે શું? ઝરી ખુરીને પણ નરકની શિક્ષા ભેગવવી તે પડે, એમાં કશું ચાલે જ નહિ. આ વાત સહુ કોઈને એક સરખી રીતે લાગુ પડે એવી છે. તેથી પાણી પહેલાંજ પાળ બાંધવા જેવી અગમચેતી વાપરી સ્વ પર હિત સાધન વડે શાસ્ત્રોક્ત દશ દૃષ્ટાંત દુર્લભ માનવભવ સફળ કરી લેવા ચૂકવું નહિ, જેથી પાછળથી પસ્તાવો કરે પડે નહિ. - રાગ દ્વેષ અને મહાદિક સર્વ વિકારોથી સર્વથા રહિત વીતરાગ પરમાત્મા હોય છે. તેમનાં પરમ હિતકર વચન એજ આગમ વચન છે. એ આગમ આપણને સત્ય માર્ગ બતાવે છે. એ મુજબ ચાલવાથી આપણે માનવ ભવ સફળ જ થાય છે. ઇતિમ चंदराजाना रास उपरथी नीकळतो सार. અનુસંધાન પૃષ્ઠ ૨૮૯ થી. પ્રકરણ ૧૩ મું. પ્રેમલાલી તેના પિતાને કહે છે કે “હે પિતાજી ! પ્રથમ અસંભવિત વાર્તા છે અને વળી આપ સરખા વડીલની પાસે મારા જેવી બાળાએ કહેવી તે લાજ આવે તેવી છે, પરંતુ અત્યારે લજજાથી કાર્યનો વિનાશ થાય તેમ હોવાથી કહેવી પડે છે. હે તાત ! આપે મને જે વર સાથે પરણાવી છે તે આ વર નથી. તે તે આભા નગરીને ધણી ચંદ નામે રાજા છે. આ દુષ્ટ તે તેની પાસે તૃણ તુલ્ય છે. મારા પતિ વીરસેન રાજાના પુત્ર છે. આ વાત આપ એક્સ ધ્યાનમાં છે. એમાં કોઈ પણ સંદેહ કરવા યોગ્ય નથી. આ હકીકત જે ખોટી પડે તે ચોરના ચાય પ્રમાણે મારે ન્યાય કરજે. હું પ્રતિજ્ઞાથી બંધાઉં છું.” સુબુદ્ધિ મંત્રીએ પૂછયું કે-“હે રાજપુત્રી ! તે શી રીતે જાણ્યું કે તારા પતિ આભા ધણી ચંદ નરેશ છે? તે હકીકત સ્પષ્ટ રીતે તારા પિતા પાસે પ્રકટ કર.” પ્રેમલા બલી કે-“હે પિતાજી ! પણ ગ્રહણ કિયા થઈ રહ્યા પછી અમે સોગઠાબાજી રમવા બેઠા ત્યારે તે બેલ્યા કે-“બાજી રમવાના સુંદર પાસા તે આભાપુરીને પતિ ચંદરાજાને ત્યાં છે તે જે અહીં કોઈ લાવી આપે તે રમવામાં આનંદ આવે.” મારા પતિના આવા અસંબંધ વચન સાંભળી મેં વિચાર્યું કે- આ શું કહે છે ? આભાનગરી તે પૂર્વ દિશાએ છે ને તે પશ્ચિમ દિશાથી For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગંદાજના રાસ ઉપરથી નીકળતો સાર. ૩૩ આવ્યા છે. પણ કોઈએ ત્યાંના પાસાની વાત એમની પાસે કરી હશે અથવા એમનું મોસાળ ત્યાં હશે તેથી એ પાસાને સંભારે છે. મારું હૃદય ભેળું કહેવાથી તે વચનના મર્મને હું સમજી શકી નહીં. વળી મેં એમ પણ વિચાર્યું કે- હવે સાથે જ રહેવાનું છે એટલે એને ખુલાસે પુછી લઈશ, ઉતાવળ શું છે. ત્યાર પછી તેમને જમવા બેસાડ્યા તે વખતે માદક ખાઇ રહ્યા એટલે મેં સુગંધી જળ આપ્યું. તે વખતે તેઓ બોલ્યા કે-ગંગા નદીનું પાણી હોય તે તે મને મધુર લાગે.” એ વચન સાંભળીને પણ વિરમય પામી. કેમકે ગંગાનદી તે પૂર્વ દિશા તરફ વહે છે અને આ તે પશ્ચિમ તરફથી આવ્યા છે છતાં તેને કેમ સંભારે છે? પરંતુ ગંગાનદીના પાણીની જગપ્રસિદ્ધ નિર્મળતા સાંભળેલી હોવાથી સંભારતા હશે એમ ધારી મેં તે વિષે કાંઈ પુછ્યું નહીં. ત્યાર પછી તેમણે કેટલાક આભાનગરીના વખાણ કર્યા. હે તાત! તેમની વાણીમાં એવી અપૂર્વ મિઠાશ હતી કે જેનું હું વર્ણન કરી શકતી નથી. તે તે હંસ જેવા હતા અને આ કુછી તે કાક જેવું છે. હે પિતાજી ! ત્યાર પછી અમે આનંદ કરતા બેઠા હતા તેવામાં ત્યાં હિંસક મંત્રી આવ્યું. તેણે મારા પતિને કાંઈક સમસ્યા કરી. એટલે મારા પતિ વ્યિા. હું પાછળ ચાલી, એટલે દુષ્ટ હિંસકે મને રેકી રાખી. હ પણ સસરાનું સ્થાન અને પ્રથમ રાત્રી એટલે શરમાઈને પાછી વળી. તે વખતે મારા પતિ ગયા તે ગયા. મેં બહુ વાર રાહ જોઈ પણ પાછા આવ્યા નહીં. તેવામાં આ કુછો મારા પતિ થતું આવ્યું અને મને પ્રીતિ બતાવવા લાગ્યું. હું તેનાથી દૂર જઈને ઉભી રહી અને એનું વચન મેં માન્યું નહીં. કારણકે હું તરતજ તેને આકૃતિ તેમજ ચાલ અને શબ્દદિવડે ઓળખી ગઈ હતી. જ્યારે મેં તેનું કાંઈ માન્યું નહીં ત્યારે ત્યાં આવેલી તેની ધાવમાતાએ પિકાર કર્યો અને તે બધાએ મળીને સંકેત કરી રાખ્યા પ્રમાણે મને વિષકન્યા કરાવી. હે તાત ! આ બધું હું અક્ષરશ: સત્ય કહું છું. આ કુણી કોઈ બીજી સ્ત્રીને પતિ હશે, મારો પતિ તે આભાધણી છે. સિંહલ રાજાએ આપને ભેળવ્યા છે અને વગર વાંકે મારી ઉપર માટે જુલમ ગુજાર્યો છે. હે પિતાજી ! મારી કહેલી આ હકીકત જે આપને સત્ય લાગે તે સ્વીકારે, નહીં તે પછી આપને એગ્ય લાગે તેમ કરે. કારણકે પુત્રીનું ભાગ્ય તે પિતાને આધીન છે. પુત્ર ને પત્રમાં બહુ ફેર છે. પુત્રી તે “દીકરીને ગાય દોરે ત્યાં જાય.” એ કહેવત પ્રમાણે આપ જે પ્રમાણે ફરમાવે તે પ્રમાણે કરવાને બંધાપેલી છે. પુત્ર તે પ્રતિબંધમાં નથી. પરંતુ આપ તે પુના વચન ઉપર પ્રતિ કરવા લાયક નથી. પછી આપ મારા પર કેપ કરશો તે મારે તે કાંઈ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૨ જે ધર્મ પ્રકાશ. વિચારીને કરવું એ ગ્ય છે કે જેથી આપનો યશ વધે અને પાછળ પશ્ચાત્તાપ ન થાય. આથી વધારે હવે મારે કાંઈ કહેવાનું નથી. ” પ્રેમલાલછી આ પ્રમાણે કહી રહી એટલે સુબુદ્ધિ મંત્રીએ રાજા પ્રત્યે કહ્યું કે “હે સ્વામી ! રાજપુત્રીની હકીકત બધી મને તે સાચી લાગે છે. આ કેઢી તે તેને વર નથી એ નિશ્ચય છે. માટે હવે આપ પ્રેમલાને આપણે ત્યાં રાખે અને આભાનગરીએ શોધ કરવા માણસ મોકલે. ત્યાં ચંદરાજા છે? અને તે પરણી ગયેલ છે કે શી રીતે છે? આ વાતની તજવીજ કરાવતાં ખરી હકીકત જાહેરમાં આવશે અને પ્રભુ કરશે તે બધાં સારાં વાનાં થશે. હવે આ પુત્રીને હવી તે તે ઘટિતજ નથી, કેમકે પછી સત્ય જાહેરમાં આવે તે પણ નકામું છે માટે હાલ એની શિક્ષા મુલતવી રખાવે.” રાજા બોલે કે-“મને પણ પુત્રીની વાત સાંભળતાં કાંઈક તર્કટ થયું હોય એમ ભાસ થાય છે, તે હમ એને તમારે ત્યાં રખો. આપણે પાકી તજવીજ કરશું એટલે સત્ય હશે તે તરી આવશે.” મંત્રીએ રાજાનું વચન કબુલ કર્યું અને રાજપુત્રીને પિતાને ત્યાં લઈ ગયે. જેને દૈવ રાખે તેને વાંકે વાળ કરવાને કેાઈ સમર્થ નથી. મંત્રીએ રાજપુત્રીને બેસાડી જમાડીને શાંત કરી. પછી કહ્યું કે-“ તું લગારે ચિંતા કરીશ નહી, હવે અશુભ પળ ગઈ છે; હું પ્રયાસ કરીને તારા પતિને મેળવી આપીશ, નળી તારા પિતા પણ કાલે તારા પર પ્રસન્ન થશે. તે તરફની ચિંતા પણ કરીશ નહીં.” આ પ્રમાણે ધીરજ આપવાથી રાજપુત્રી મંત્રીને ત્યાં શાંત થઈને રહી. સાધ્યા સમયે સૂર્ય અસ્ત થયે, સંધ્યા ખીલી. તે અવસરે દરરોજના નિયમ પ્રમાણે રાજા રાજસભા ભરીને બેઠે. મંત્રી પણ હાજર થા. પછી અવસર જોઈ સભા સમક્ષ ઉભા થઈને તેણે મકરવજ રાજને અરજ કરી કે- “હું સવામી ! આપણે જે ચાર સચિને સિંહલપુર મેકલ્યા હતા તેને તેડાવીને પુછે. તેમણે સિંહલ રાજાના પુત્રને જોયેલ હશે. તેઓ જે વાત ખરી હશે તે કહેશે. હાથમાં રહેલા કંકણને જોવા માટે આદર્શની શી જરૂર છે?” રાજાને યુક્તિ પસંદ આવી એટલે કહ્યું કે–ખરી વાત છે, તેઓને જલદી લાવી મંગાવે, તેનાથી આપણને સાચી હકીકતની ખબર પડી શકશે.” રાજાને હુકમ થતાંજ મંત્રીએ તે ચારેને બોલાવી મંગાવ્યા. તેઓ પણ તરતજ હાજર થયા એટલે રાજાએ તેમને કહ્યું કે-“ અરે સચિવે ! તમે સિંહલપુરી જે પુત્રીને રિવાન્ડ મેળવવા ગયા હતા, તે ત્યાં જઈને વરને જે ને કે છેરાજુ મરી હેય તેજ કહે, કિ ચિત્ પણ અસત્ય ન કહેશે. અને For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદનના શસ ઉપરથી નીકળતે સાર. ૩૩૩ રાજના આવા દબાણ ભરેલા વચને સાંભળી ચારે જણાએ પરસ્પર સંજ્ઞા કરીને એક વિચાર કરી લીધું. પછી તેમાંથી એક જણ બે -“હે સ્વામી! હું મારે દેપ જે છે તે આપની પાસે પ્રગટ કરું છું. મેં તમારું નિમક ખાધું છે તે હરામ કરવાનું નથી. અમે સિંહલપુરીએ ગયા અને ત્યાંના રાજા પાસે જઈ સગા સંબંધી વાત કરવા માંડી. એટલામાં મારી વીંટી ઉતારે વિસરી ગયે હતું તે મને સાંભરી એટલે હું તે લેવા ગયે પાછળ આ ત્રણ જણે વિ. વાહ નકકી કર્યો. મેં કાંઈ કુંવરને જે નથી ને હું વિવાહ મેળવવામાં પણ નથી. હું તે જેવું છે તેવું આપને કહી દઉં છું. બાકી હું ચાકરીચાર થયે છું; તે મારે અપરાધ થયેલ છે. ” પહેલા સચિવે આ પ્રમાણે બનાવટી વાત કહી પણ રાજા તે ઉપરથી સમજી ગયે કે-આ સાક્ષી લથડ્યા છે, પણ તેણે કુંવરને જે નથી એ તે ચેકસ છે.” હવે જોઈએ બીજો શું કહે છે. બીજો સચિવ ઉભે થઈને બે કે-“હે સ્વામી! હું આપની પાસે સાચે સાચું કહીશ, અસત્ય જરા પણ નહીં કહું. કેમકે સર્પ પણ દરમાં સીધે જ ચાલે છે, ત્યાં વાંકે ચાલી શકતો નથી. એટલે હું આપની પાસે જૂઠું કહેવાને નથી. હે રામ! વિવાહ કરવાની વાત કરવા બેઠા તે વખતે મને આગલા દિવસના ભજનનું અજીર્ણ થવાથી હું દેહચિંતા માટે ગયે હરે, ત્યાંથી પાછા આવતા સુધી મારી રાહ ન જોતાં બાકીના ત્રણ જણ એ વિવાહ મેળવ્યું છે, મને તે ગણત્રી માં પણ ગણ નથી. બાકી આપણે તે કુંવર કાળ છે કે ગેરે છે? તે જ નથી. મારી તે કુંવરને જોવાની હોંશ પણું મનની મનમાંજ રહી ગઈ છે.” રાજા બીજા સચિવના વચને સાંભળીને વધારે સંશયમાં પડ્યા અને વિચાર્યું કે-“આ પણ સાચું બોલતે નથી પરંતુ આણે કુંવરને જે નથી એ તે ચેકસ છે. પછી બીજાને પુછયું એટલે તે બે કે-“હે સ્વામી ! મારી વાત સાંભળો, હ વિવાહ મેળવ્યું તે વખત હાજર નહતો એટલે મેં કુંવર કોણે છે કુબડે છે કે કેવો છે તે જોયું કે જાણ્યું નથી. મને તે સિંહણ રાજાને ભાણેજ રીસાઈને જ રહેતો હતો તેને મનાવવા મઠ હતા. હું તેને મનાવીને આ તેવામાં તે ત્રણ જણાએ વિવાહ મેળવેલું હતું. હું એ અવસર ચૂકે તે ખરી વત છે, ને એ મારો અપરાધ પણ થયેલ છે. પરંતુ હું કુંવરને દોહા શિવાય દીડાનું આપની પાસે ખાટું કહેતા નથી. કેમકે હું આપની છત્રછાયામાં રહું છું તે મારાથી છે. હું તે બે લાયજ કેમ? વળી એક ઘા ને હાક પર For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધમં પ્રકારી 33: “ આ પશુ ખટકે છે, પરંતુ એણે કુવરને જોયે સળીને રાખ્તએ અણ્યુ કે નથી એ વાત રાસ છે. પછી રાન્તએ ચાયા સચિવને કહ્યું કે-“ હવે તમે કહે, તમારા વા આવ્યા છે, પણ જે કહું તે સાચુ કહેજે. ને તુટું કહેશે તે પછી તેના બ ઢલે જે ભોગવવા પડે તેમાં મારો વાંક કાઢશે. નહીં, કેમકે હું રૂષ્ટમાન થઈશ તે પછી કાઇની શરમ રાખવાના નથી. મને યોગ્ય લાગશે તે શિક્ષા કરીશ. માટે જે એલે તે સાચુ' જ લો.” રાજાના આ પ્રમાણેના સ॥ વચના સાંભળીને ચેથા સચિવે વિચાર્યું કે ‘હવે ખેતુ ચાલવાનું નથી, માટે સાચેસાચુજ કહી દેવું. ' તેણે કહ્યું કે--“હે રાજન્ ! હું આપને ખરેખરી વાત કહુ છું તે સાંભળે. અમે સિંહુળ રાજા પાસે રાજપુત્રીને વિવાહ મેળવવા ગયા ત્યારે ત્યાં જઈને સિહુળરાજાને વિવાહ માટે ઘણુ કહ્યું, છેવટે હિંસક મત્રીએ માંડ માંડ હા પાડી. પછી અમે કહ્યું કે-કુંવરને દેખાડે. ત્યારે હિંસક કહે કે-તે તે તેને મેાશાળ ભણુવા ગયેલ છે. અમે કુ ંવરને જેવા બહુ હુડ કર્યાં, ત્યારે હિંસકે અમને ચારે જણુને ક્રેડ ક્રેડ સેનૅયા આપીને ભેળવ્યા. એટલે અમે તમારા સેવક છતાં લાલચમાં લેવાઇ ગયા તે વિવાહુ મેળવ્યે. આ પ્રમાણે અમે તમારાથી પ્રપોંચ કર્યાં. અમે કુંવર કેવા છે તે શ્રીલકુલ ર્જાયેલ નથી. અમે તે ફુડકપટના ઘર હિં સક મંત્રીને જોયેલ છે. આ પ્રમાણે અમારી ખરેખરી હુકીકત છે. હુવે આપતે જે ચોગ્ય લાગે તે કરે. અમારી મેોટી તકસીર આવી છે એ હું મારે માટે સ્કુલ કરૂ છુ, ” રાજાને આની વ:ત સાચી લાગી એટલે રાજાએ તેને કહ્યું કે- તે ખરેખરી વાત કહી છે, મને તારાવિશ્વાસ આવે છે. ” પછી રાન્તના મનમાંથી પ્રેમલા ઉપરના દ્વેષ તદ્દન નાશ પામ્યું. જ્યારે પુણ્યને ઉય થયે સારે બધા સચેગ અનુકૂળ મળી ગયા. રાજાએ ચારે જણુને ગુન્હા માફ કરીને છોડી દીધા. અને બુદ્ધિને કહ્યું કે-“હવે મને તમામ સિંહુલ રાન્તનું કપટ ભાસે છે, પ્રેમલાને બીલકુલ વાંક નથી. તેને પરણીને ગયે તે પુરૂષ અન્ય છે એ ચાકસ થાય છે. આ કુછીએ ફેગટ મારી પુત્રીની વિડંબના કરી છે. હુવે આપણે તેના ખરા વરની (ચદરાની ) શેાધ કરવાની જરૂર છે. ” મત્રીએ કહ્યું કે-“ આપે કહ્યું તે ખરાબર છે, પરંતુ જ્યાં સુધી ચદરાજાને પત્તા ન લાગે ત્યાં સુધી સિંહળ રાજાને સહકુટુંબ અહીં કબજે રાખવા યોગ્ય છે.” રાજાને તે વાત વ્યાજખી લાગી એટલે તેણે સિળ રજાને સહકુટુંબ જમવા તેડ્યા. તે પણ જમવામાટે સાને લઇને આવ્યું. એટલે રાજાએ સિહુળ રાજા, તેની રાણી, કુષ્ટી પુત્ર, હિંસક મંત્રી. ને રિપેલા એ પાંચ જણને ફખરે કરી પીત્ત પ્રધાને તેના For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાના રાસ ઉપરથી નીકળતા સાર. દેશ તરફ જવા રજા આપી. તેઓ પણ બધા સ્વદેશ તરફ રવાને થઇ ગયા અને પાંચ જ વિમળાપુરીમાં કેરીની સ્થિતિમાં રહ્યા. સતા પોતાના પાપને પસ્તા કરવા લાગ્યા. - હવે અંદરાજાની શેને માટે રાજાએ તજવીજ કરવા માંડી. એક મોટી દાનશાળા મંડાવી અને ત્યાં બહાર ગામથી જે આવે તેને અન્ન વસ્ત્રાદિ આપવા માટે પ્રેમલાલચ્છીને તેની અધિકારિણી બનાવી. રાજાએ સૂચવ્યું કે-“જે કોઈ પરદેશી ન આવે તેને તારે આભાનગરીની ખબર પુછવી ને જો કઈ ખબર આપે તે તારે મને ખબર કરવા.” ત્યારથી પ્રમલાલચ્છી પિતાની આજ્ઞા પ્રમાણે દાનશાળામાં રહીને દાન આપે છે અને નવા નવા પથિક આવે તેને આભાનગરીનું વૃત્તાંત પુછે છે, પરંતુ કોઈના તરફથી તેના પત્તા મળી શકતું નથી. હવે કેવી રીતે ચંદનૃપતિના સમાચાર મળે છે અને ત્યાર પછી તેને મેળવવા માટે શું પ્રયત્ન કરવામાં આવે છે ઈત્યાદિ હકીકત હવે પછીના પ્રકરણમાં જોઈશું. હમણા તે આ પ્રકરણમાં રહસ્ય શું છે? તેને વિચાર કરીએ ને તેમાં રહેલે સારા હૃદયમાં ધારણ કરીએ. પ્રકરણ ૧૩ માને સાર. આ પ્રકરણમાં મુખ્ય હકીકત પ્રમલાલચ્છીને માથેથી કલંક ઉતરે છે અને ખરી વાત પ્રસિદ્ધિમાં આવે છે એટલી છે. પરંતુ તેની અંદર ફર્મની સ્થિતિનું અને તેના ઉદયની વિચિત્રતાનું પ્રકટ દર્શન થાય છે. જીએ, પ્રમલાને અશુભને. ઉદય તીવ્ર થશે ત્યારે તેને પ્રાણ વિનાશ કરવા સુધી સ્થિતિ આવી પહોંચી અને તેવા અશુભને ઉદય સંપૂર્ણ થયે એટલે તે સ્થિતિ બદલાણી. ધીમે ધીમે પાછી રાજાને પ્રિય હતી તેવી જ પ્રિય થઈ પડી અને તે સંપૂર્ણ નિરપરાધી છે એમ રાજાના લક્ષમાં પણ ઉતર્યું. બીજી તરફથી સિંહલ રાજાને પરિવાર જેમાં હિંસક મંત્રી મુખ્ય સૂત્રધાર છે. તેણે પોતાની પ્રપંચબાજી એવી ખલી કે છેવટ સુધી ખરી હકીક્તની કેઈને ખબર પડવા ન દીધી. ચંદરાજાને કાઢી મુક પિતાના કુછી પુત્રને દાખલ કરતાં સુધી પણ ફાવ્યા. પ્રેમને વિષકન્યા ડરાવી અને પોતે જેવા હતા તેવા ચોખા રહ્યા. પરંતુ જ્યારે પાપને ઘડે પૂરે ભરાણા ત્યારે તે બધી વાત એકદમ વિસરાળ થઈ ગઈ. ખરી હકીકત ચોથા સચિવે પ્રગટ કરી અને રાજાને તેઓ બધા પૂરેપૂરા અપરાધી છે એમ ખાત્રી થઈ. જેને પરિણામે તેમને કેદખાનું વેઠવાનો વખત આવ્યા. જાએ પાપનું પરિણામ કેવું આવે છે. એકવાર કદિ પાપી બચી જય, ઉલટે માન સન્માન પામે પરંતુ તેનું પરિણામ તેને વૃધારે મોટી સજામાં પડવાનું ને છે. પહેલીવાર શેડી શિશમાંથી જે For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૬ જૈનધર્મ પકો. બચી ગયા તે મટી શિક્ષા ભેગવવા માટે. કેમકે જે પહેલી વખત જ તેને અ૮૫ શિક્ષા ભેગવવાનો વખત આવ્યા હતા તે તે મેં પાપ ન કરત ને મેરી શિક્ષા ન પામત. અહીં સિંહલ રાજાએ પણ વિવાહ મેળવતી વખત ના પાડી હિત અથવા પુત્રને પરણાવવાને લઈ આવ્યા તે વખત ના પાડી હતી તે આવી શિક્ષા ભોગવવી ન પડત. પરંતુ ભાગ્યમાં કેદખાનું ભોગવવાનું લખેલું હોય તે કેમ ફરે? નજ ફરે. હવે આપણે પ્રસ્તુત પ્રસંગ ઉપર આવીએ. આ પ્રકરણના પ્રારંભમાં છે મલા પિતાના પિતાની પાસે બધી વાત પ્રકટ કરતાં કહે છે કે “પુત્રીએ આવી પિતાના પતિ સાથેના એકાંત સમયની વાત પિતા કે વડીલ પાસે પ્રકાશિત કરવી તે ચગ્ય નથી, પરંતુ અત્યારે બીજો ઉપાય નથી, કેમકે તે વિના આપના મનમાંથી કઈ રીતે શલ્ય નીકળે તેમ નથી.” મલાએ કહેલી વાત આપણે પ્રથમ પણ વાંચી ગયા છીએ તેથી હવે અહી ફરીને લખવાની જરૂર નથી. પરંતુ તેમાંથી સાર ગ્રહણ કરવાનું એ છે કે-વિચક્ષણ માણસ કોઇને ભુલાવામાં રાખવા ઇચ્છતા નથી. પછી જે તે અજ્ઞાનપણથી ખરી વાત ન સમજે અને ચેતે નહીં તે પાતે બીજી રીતે પ્રતિજ્ઞાન ભંગમાં ન આવી પડવા માટે ખરી વાત સ્પષ્ટ પ્રકાશિત પણ કરતા નથી. આ વિચક્ષણ મનુષ્યની ચિકા ખાસ ધ્યાન આપવા લાયક ને અનુકરણીય છે. ચંદરાજાએ સમસ્યામાં પ્રેમલાને સમજાવ્યું પણ તે બરાબર સમજી નહીં. એટલે પિતે સિંહલ રાજા સાથે બંધાયેલ હેવાથી પ્રગટ ખુલાસે ન કર્યો. આગળ ચાલતાં પ્રેમલા કહે છે કે-“હું મારા પતિ હિંસકની કરેલી સંજ્ઞાથી ચાલયા ત્યારે તેની પાછળ જતી હતી પણ હિંસક આડા પડીને જવા ન દીધી એટલે હું શરમાઈને પાછી વળી. કુળવાન સ્ત્રીનું ઉષા લજજા છે. જોકે કઈ વખત તેથી કષ્ટ પણ ભોગવવું પડે છે, અગવડ વેઠવી પડે છે, ધારી અભિલાષા પૂર્ણ થતી નથી, પરંતુ તેવા કારણને લઇને યાદ તાજી દેવી એ કુળવધુને ધર્મ નથી. મયદા છેડવાનું કારણે ઘણી વખત તા અશુઘટતી સ્વતંત્રતા ભેગાવવાની પ્રબળ ઈચ્છા જ હોય છે. આ જમાને એ બાબતમાં બહુ આગળ વધેલો છે અને તેથી મર્યાદા દિન પ્રદિન બહુજ ઘટતી જાય છે. જો કે હજુ પણ કુળવાન સ્ત્રી પુરૂષ વધારે મર્યાદા જાળવે છે અને તેજ ખરી રીતે તેના ભુષણરૂપ છે. પ્રેમલા જયારે પોતાની હકીકત કહે છે ત્યારે રાજને ખાત્રી થવા માટે સુપણ કઇ? કે કલાક વડ પછી વાતને દૃઢ કરે છે. પોતે રાજને એટલી તે ખાવી છે. આ : ' આમાં કોઈક પ્રપ શ થયેલ છે.” રાજના કર્તા અહીં કહે છે કે For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંદરાજાના રાસ ઉપથી નીકળતે માર. ૩૬૭ ત્રિીને પિતાને ત્યાં ન રાખતાં સુબુદ્ધિને ત્યાં રાખવા કહે છે. સુબુદ્ધિ તે ફરમાનને માન આપી પિતાને ત્યાં તેને લઈ જાય છે અને સારી રીતે દીલાસે આપી તેને શાંત કરે છે. પછી વિચાર કરતાં તેના મનમાં ને તર્ક પેદા થાય છે; એટલે તે રાજસભામાં જઈને રાજા પાસે પ્રકટ કરે છે. દરરેજ સંધ્યાકાળે રાજાઓને કચેરી ભરવાને રીવાજ પૂર્વે હતા. તે વ. ખતે તમામ અધિકારીઓ હાજરી આપતા હતા. દેશી પરદેશી નવા વેપારીઓ આવતા હતા. નવા નવા અનુભવની વાત થતી હતી. અન્ય અન્ય દેશને પંડિત પણું આવતા હતા. વિદ્યાવિદ પણ ચાલતું હતું. કેટલીક વખત ગાનતાન પણ થતાં હતાં અને કેટલીક ફર્યાદોના ઇનસાફ પણ તરતજ તાત્કાલિક કરવામાં આ વતા હતા. આ પ્રસંગે બુદ્ધિમાનેને ચાતુર્ય મેળવવામાં બહુજ ઉપગી હતે. અને તેજ કારણથી ચતુરાઈના મૂળ જે પાંચ કહેલા છે તેમાં રાજસભા પ્ર. વેશ ગણવેલ છે. હાલમાં તે પ્રવૃત્તિ ઘણે ભાગે બંધ પડી ગયા જેવી છે. કદિ કઈ જગ્યાએ તેવી પ્રવૃત્તિ હશે તે તે પણ મુંગી સભા હોય તે દેખાવ આપે છે, તેથી તેમાંથી અક્કલ મળે તેવું દષ્ટિગોચર થતું નથી. હાલ તે રાજસભા પ્રવેશનું સ્થાન ન્યાયકોએ અમુક અંશે લીધેલું છે અને તેમાં પણ ખરી રીતે હાઈકોર્ટે જ તે પંક્તિમાં મુકવા યોગ્ય છે. મંત્રી વિવાહ મેળવવા ગયેલા ચારે સચિને બેલાવીને પુછવાનું સૂચવે છે તે રાજાને ઘટિત લાગે છે. એટલે તરતજ તેઓને તેડાવવામાં આવે છે ને તે હાજર થાય છે. પરંતુ રાજાના પુછેલા સવાલના જવાબમાં પિતે લીધેલી રૂશ્વત છુપાવવા માટે ત્રણે સચિવે જુદાં જુદાં બાનાં બતાવી પિતે વિવાદ મેળવતી વખત હાજર નહતા એમ જૂઠું કહે છે. એક વાર ફરજ ચૂકનાર-અસત્ય માર્ગે ચાલનારને ત્યાર પછી પોતાના બચાવ માટે કેટલી વખત અસત્ય બોલવું પડે છે તે અહીં સ્પષ્ટ થાય છે. જેની નોકરી ખાય છે, જેને વિશ્વાસ ધરાવે છે, જેનું નમક ખાધું છે તેની પ્રાણથી વહાલી પુત્રીને પણ ખાડામાં નાખી દેતાં એવા લાલચુ માણસે ડરતા નથી. આધુનિક સમયમાં પણ કન્યાવિકયાદિ પ્રસંગમાં તેમજ તે વિનાના પ્રસંગમાં પણ વચ્ચે વાત કરનારા લાલચને વશ થઈને કન્યાને દુઃખના ખાડામાં હેમી દે છે અથવા વજને લાકડે માકડું વળગાડી દઈ પિતાને વાર્થ સાધી જાય છે. અને તેની પર રાખેલા વિશ્વાસ ઘાત કરે છે. ત્રણ સરિએ કહેલી હકીકતજ તેઓ જૂઠું બોલે છે એમ બતાવે તેવી હતી. પરંતુ તેમાં રાજપુત્રને ન જોયાના મુદ્દા પર હતું એટલું રાજ ગ્રાહ્ય કરી લે છે. પછી રોથા સચિવને પુછતી વખતે રાજા તેને પ્રથમથી જ વધારે સતાવે છે અને જડ' છેલ તે પિતે જ સત શિલ કરશે એમ કહીને તેને જોતા રહે છે, For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાસ ૩૪ એટલે તે રાતેજ ખની શકતા નથી અને શિક્ષાનો ભય તેને સાચુ' કહેવા પ્રેરે છે, એટલે તે સાચેસાચી હકીકત રાજા પાસે પ્રકાશિત કરે છે. રાળને જે લખુલ્લું હતુ તે તેના જવાબમાંથી મળી જાય છે એટલે પછી તેએને અપરાધ તે! જો કે ઘણા ભારે તે છતાં માત્ર મર્ડ માગવાથીજ તેમને છેડી દે છે. હવે રાન્ત શુ કરવુ? તેને વિચાર કરે છે. તે વખતે મંત્રી સલાહુ આપે છે કે-‘હવે આપણે ચંદ રાજાના પત્તા મેળવવા, પણ ત્યાંસુધી આ પ્રપંચી મંડળીને છુટી થવા ન દેવી; અને કેદ કરી રાખવી.' આવી સલાહુ આપવામાં આકરા શુન્હામાં જામીન ઉપર છેડવામાં આવતા નથી તેમાં જે મુદ્દા રહેલા છે તેજ મુદ્દા સમાયેલા છે. એટલે એવા ગુન્હેગાર છુટા રહેવાથી ખેટા પુરાવા ઉભા કરે છે અથવા સાચા પુરાવ તેડી નાખે છે. આ પ્રપંચી મંડળીમાં હિં’સક મ`ત્રી એવા દુષ્ટ સ્વભાવવાળે છે કે વખતે તે લાગ આવે તે તેની સામેના મુખ્ય સાક્ષી ચદરાજાનેાજ વિનાશ કરી નાખે. આ કાÁથી તે લેાકેાને કબજે રાખવાની સુબુદ્ધિ મત્રી સલાહ આપે છે, અને રાજાને ગળે તે વાત તરતજ ઉતરે છે. પછી રાજા સિંહલરાજાને સપરિવાર પાતાને ત્યાં જમવાનું નેતરૂં કહેવ રાવે છે. એટલે તે પણ વેવાઈને ત્યાં જમવા જવાને હુવે લેવા અને કુઠ્ઠીવર સાસરાને ઘેર જમવાને હુવે લેવા, સિંહલરાજાની રાણી વેવાણુને મળવા અને હિંસક મત્રી માટે શરપાવ મેળવવા હાંશે હાંશે આવે છે. પણ ત્યાં જમવાનું તે જમવાને ઠેકાણે રહે છે અને આખી પ્રપી મળીને કેદ કરવામાં આવે છે. તે સાથે જણાવી દેવામાં આવે છે કે તમારે પ્રપચ તમામ જાહેર થઈ ગયા છે તેથી હવે ખરા વરનો પત્તો મળતાં સુધી તમને બધાને અહીં કેદ રાખવામાં આવનાર છે. માટે તમારે હુવે નિરાંતે અહીં રહેવું, કોઇ વાતનો ઉચાટ કે ઉતાવળ કરવી નહીં. * આ ઝુકીકત સાંભળતાં સિંહલરાજાના ને હિંસક મ`ત્રીના હાથ ભેયે પડે છે. સિંહલરાજા હિંસકની સામે જોઇને કહે છે કે-“ અરે દુષ્ટ! આ બધી તારી કરેલી વિટનાનું ફળ અમારે ભોગવવુ પડે છે. તે અમને અવળે રસ્તે ચડાવ્યા. તેનું આ પરિણામ આવ્યુ છે. હું તે પ્રમી ધારતા હતા કે આ સંઘ દ્વારકા પહોંચવાનેા નથી, અને પારી પુત્રીને ક્દમાં સા વવી ચેગ્ય નથી, પરંતુ તારી બદસલાહ પાસે મારી ધારણા બર આવી નહીં અને હું પણ તારા વિચારમાં સામેલ થયે. તેથીજ અત્યારે રાજા મટીને કેદી થવું પડ્યું છે. ” હિંસક કહે છે કે- એમાં મને કાંઇ કહેવાતુ નથી. દીકરી તમારે પરણવાતા હતા તે રાજપુત્રી તમારે ત્યાં આવવાની હતી; એમાં મને કાંઈ અપૂર્વ આગ માં પા ! તેઓ તો વ બસ For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાના રાસ ઉપરથી નીકળતે સાર. ૩૩૯ ઘણું વાત થઈ હશે અને પરસ્પર ઘણા એલંભા દેવાયું હશે, પણ આપણે તે વધુ જાણવાની કે સાંભળવાની જરૂર નથી. આપણે તે આ હકીકત પરથી સાર એ લેવાને છે કે- પાપ કઈ કાળે પ્રગટ થયા શિવાય રહેતું નથી. તમે ગમે તેટલું છૂપું પાપ કર્મ કરે પણ તે અમુક મુદતે બહાર આવે છે અને તેની ગ્ય શિક્ષા આ ભવમાં કે પરભવમાં પ્રાણી માત્રને ભેગવવી જ પડે છે. માટે કોઈ પણ જાતને છળ, પ્રપંચ, ઠગાઈ કે વિશ્વાસઘાત કરતાં પાછું સરવું. અને તેનાં કડવાં ફળ નેત્રની સામે ખડાં કરી દેવાં, કે જે જોઈને મન તેવાં પાપ કર્મથી પાછું વળે. સિંહલરાજાનું દષ્ટાંત એવે વખતે યાદ લાવવું કે જેથી પાપને બદલે તે મળે જ છે એમ લક્ષમાં આવે.' અપરાધીને કાજે રાખ્યા પછી હવે ખરું કામ મૂળ પુરૂષને શોધી કહે વાનું ઉપસ્થિત થાય છે. તેના ઉપાય માટે રાજા મોટી દાનશાળા મંડાવે છે અને તેમાં આવતા દૂર દૂર દેશના માણસને પુછવાથી આભાપુરીને ને ચંદરાજાને પ મળશે એમ ધારવામાં આવે છે. તે વખતે તાર કે રેલવે જેવાં સાધને હોય એમ જણાતું નથી કે જેની દ્વારા છેડા વખતમાં બધે પ મેળવી શકાય. - હવે પ્રેમલાલચ્છી દાનશાળામાં બેસી નવા નવા પથિકને પુછે છે ને કાળ વ્યતિકમાવે છે, પરંતુ જ્યારે પાંચ કારણે પૈકી કાળ કારણ પરિપકવ થશે ત્યારે કોઈ પણ નિમિત્ત પામીને અંદરાજાને પત્તા મળશે. તે હકીકત આપણે હવે પછીના પ્રકરણમાં વાંચશું. હમ તે સત્ય અંતે તરે છે અને પાપને બદલે વહેલું કે મોડે જરૂર મળે છે એટલું રહસ્ય હૃદયમાં કેરી રાખીને આ પ્રકરણના ઉલ્લેખને સફળ કQાનું વાંચકોને સૂચવી આ પ્રકરણ સમાપ્ત કરવામાં આવે છે અને આગળ આવનારી સુખ પ્રાપ્તિની હકીકત સાંભળવાને વાંચવાને ઉત્કંડિત રહેવાની પ્રેરણા કરવામાં આવે છે. ચીનના એક વિદ્વાનના ઉત્તમ વાક્ય. તક હોય છે પણ જે ભૂલ કરતું નથી તે શો. તક હોય છે પણ જે મગરૂર થતું નથી તે શ્રે. તક હોય છે પણ જે બીજાને દાબી દેતો નથી તે શો. તક હોય છે પણ જે હલકાઈ કરતા નથી તે શૂર. તક હોય છે પણ જે કેદ કરતું નથી તે શ્રે. બીજને જે જાણે છે તે ડાઘ પરંતુ પિતાને જે જાણે છે તે જ્ઞાની. બીજને જે જીતે છે તે બળવાન પરંતુ પિતાને જે જીતે છે તે મહાન . For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ. एक हदयद्रावक संध्या. (એક પદપર વિવેચન.) સરાદેશના એક સુપ્રસિદ્ધ નગરમાં સંવત ૧૮૫૯ના વૈશાખ વદ બી. જને દિવસે જિન પ્રવેશ મહોત્સવ હ. મહોત્સવ પ્રસંગે અનેક પ્રકારની ધામધુમે થઈ હતી. નગર બહારના ઉદ્યાનની મધ્યમાં આવી રહેલા નવિન જિનપ્રાસાદની બહારના વિશાળ ચોકમાં સુંદર વેદીએ ઉપર રમ્ય જિનાલો બનાવી તેમાં મહેતા નિમિત મૂતિઓ પધરાવવામાં આવી હતી, તેની આગળ વિતિ મંડપ નાખી તેમાં અનેક વજા પતાકાથી સુશોભિત કમાન, જવનિકા આદિને વિસ્તાર કરવામાં આવ્યો હતો. દ્વારા પ્રવેશથી અંત સુધી આખા મંડપમાં અને મંડપની આજુ બાજુ અનેક પ્રકારના દીપકના સાધને હાંડી, ઝુમર વિગેરે આર્થિક રીતે ગોઠવી દેવામાં આવ્યાં હતાં. વચ્ચે વચ્ચે અને આજુ બાજુ મોટા આરિસાઓ ગોઠવી મંડપની શોભામાં વૃદ્ધિ કરવામાં આવી હતી. અનેક રીતે ચિત્તાકર્ષક મંડપની પછવાડે નવીન જિનચે ય આવી રહેલું હતું. તેમાં આસજઉપકારી શ્રી વીરપરમાત્માની શાંત હૈ મૂર્તિની સ્થાપના ઉક્ત દિવસે કામાં આવી હતી. આજની સંધ્યાનો દિવસ વૃષ્ટિને હ. એ વખતે મંદિરના ગર્ભ ગુડમાં અને બહાર રંગ મંડપમાં ધૃત, શર્કરા, પુષ્પ વિગેરે વસ્તુઓની વૃષ્ટિ કરી સંધ્યા સમયે મંદિરને બંધ કરવામાં આવે છે અને ત્યાર પછી ભક્તજને મંદિરની બહાર બેસી ગુમ સ્તવન દિને નાદ કરે છે. આ પ્રકારનું વિધાન શાસ્ત્રવિહિત કરવામાં આવે છે. વૃદ્ધિનો વિધિ થઈ ગયા પછી સંધ્યા સમય પનું ચય તે પ્રસંગે મત્સવ નિમિત્તે બે લાવેલ ઉસ્તાદ ભેજક ગાનારે બે ચાર સુંદર સ્તવનું ગાન કર્યું. ત્યાર પછી અધ્યાત્મ વૈરાગ્યના એક બે પદ લલકાયાં છેવટે ધનાશ્રી રાગથી નીચેનું પદ ગયું અને ત્યાર પછી મંદિરનો બાહ્ય ભાગ પણ બંધ કરવામાં આવ્યું. આજે નગરના જે લોકોને દર્શન કરવા સંધ્યા સમય પછી આવવાનું થયું તેમણે બાહ્યા મંડપમાં દર્શન કરીને જ સંતોષ પામવાને હતે. સુંદર સ્વરથી ઉતાદ ગાય કે જે ગાન કર્યું તેના સ્વરો અતઃપયંત કાનમાં રમી રહેલા છે. ગાનની પછવાડે કળશ રૂપે જે છેલો ધનાશ્રીનો આલાપ કર્યો તે અતિ અદ્દભુત હતો. એના સ્વરમાં અતિ મીઠાશ હવા ઉપરત ના સર્વ સાજની એટલી એકતા હતી કે અશિક્ષિત શ્રેતાને પણ ગાનમાં રસ ઉપજતે હતે. એમાં એ ગાયકે જે છેલ્લું ધનાશ્રી રાગથી ચિદાનંદજીના પદનું અને કો તે પડે તે શ્રેતાઓને મસ્ત બનાવી દીધા હતા. એ પઢન. : : હ ! વત સધી કાનમાં વાગે હુ ને રાત્રે સૂતી વખતે પણ એ ' '' ઇ પર વિરાર થઈ. ને તિ આહાદક : પર આપણે For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક હૃદયદ્રાવક સંધ્યા. આ પ્રસંગે વિચાર કરીએ. પદ નીચે પ્રમાણે હતું જે વાંચવાથીજ એમાં રહેલા ગંભિર આશયને ખ્યાલ આવશે. ભૂ ભમત કહા બે અજાન, ભૂ ભમત આલ પંપાલ સકલ તજ મૂરખ, કર અનુભવ રસ પાન, ભૂ ભમત ૧ આય કૃતાંત ગહેગે એક દિન, હરિ મૃગ જેમ અચાનક હેય તન ધનથી તું ત્યારે, જેમ પાકે તરૂ પાન. ભૂ ભમત૮ ૨ માત તાત તરૂણ સુત સેંતી. ગજ ન સરત નિદાન; ચિદાનંદ એ વચન હમારે, ઘર રાખે યારે કાન ભૂ ભમત૩ ચિદાનંદજી મહારાજના આ કાનમાં ધારણ કરી રાખવા એગ્ય વચનપર બહુ બહુ વિચાર આવ્યા અને ખરેખર જે લયથી એ પદને ગાઈ તેના ભાવપર વિચાર કરે છે તેને અનેક રીતે વિચારમાં ગરકાવ કરી દે તેવી તેમાં ભાવના સ્પષ્ટ રીતે માલૂમ પડી આવે છે. સાદી ભાષામાં બધા સામાન્ય પંક્તિના અધિકારીઓ પણું સમજી શકે એવા એ પદને અંતર આશય તે રાત્રિએ કરેલા વિચાર અનુસાર અને ત્યાર પછી તેને અનુસરે વિકસ્વર કરેલા વિચારો પ્રમાણે અહીં વિચારીએ. ચિદાનંદજી મહારાજ આ ચેતનને કહે છે કે, હું પ્રાણી ! તું અજાણ્યા માણસની પઠે ક્યાં રખડતો ફરે છે? જેમ અમુક દેશ કે શહેરમાં આપણે જવું હોય પણ તેને રસ્તે જાણતાં ન ઈએ તે રસ્તામાં ફાં મારવાં પડે છે તેમ અજાણ્યા માણસની પેઠે હે ચેતન ! તું કયાં રખડવા કરે છે? આટલા ઉપરથી જ વિચાર થાય છે કે આપણે ભૂલા ભમીએ છીએ એ વાત ખરી કે નહિ? આપણે સવારથી ઉઠીને રાત સુધી અનેક કાર્યો કરીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, નિહાર કરીએ છીએ, વ્યાપાર કરીએ છીએ, ધન એકઠું કરીએ છીએ, પહેરીએ છીએ, એકીએ છીએ અને બીજી અનેક અનેક કાર્યો આખો દિવસ કરીએ છીએ. યંત્રની માફક એક મિનિટ પણ નવરા પડતા નથી, અનેક ધમાધમે કરીએ છીએ, એક ધમાધમ જરા ઓછી થવા માંડે તો બીજી ચાર પ્રવૃત્તિ શરૂ કરી દઈએ છીએ. પરંતુ એ કઈ કામ કરતાં આપણે ભૂલા પડયા છીએ, રસ્તે શેધતા હોઈએ અને જડે નહિ ત્યારે ગભરાઈ જતા હોઈએ એવું કદિ લાગતું નથી. આપણે તે જાણે સર્વ કામ એ આપણું પિતાના હોય અને આપણે એ સર્વ સાથે તારા સંબંધ હોય એવું ધારીને જ કરતા હોઇએ તેમ લાગે છે. એમનું કેઇ પણ કાર્ય કરતાં આપણને કદિ એમ તે લાગતું જ નથી કે આપણી કેઈ વસ્તુ એવાઈ ગઈ છે અને તે શોધવાને આપણે પ્રયત્ન કરીએ છીએ, પણ તે રાડ પણ ન હ ! ની નથી, અથવા આપ દલિત નગરે જ નાગ : For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ જેનધામ પ્રકાર: છીએ અને સાચા રસ્તાની શોધમાં પડ્યા છીએ. જ્યારે આ પ્રમાણે લાગતું નથી ત્યારે અધ્યાત્મી ચિદાનંદજી મહારાજ શું કહે છે એ જાણવાની પ્રબળ ઈચ્છા થતાં પદની વિચાર આગળ ચલાવી તે “ આળ પંપાળ' શાદમાં જ તેને જવાબ પ્રાપ્ત થઈ ગયે. આપણે જે સર્વ કાર્ય કરીએ છીએ અને જે કાર્ય કરવામાં આપણને એક ક્ષણની પણ ફુરસદ મળતી નથી તે તે સર્વ આળપંપાળજ છે. દરેક કાર્ય કરતી વખતે કાંઈક અંતિમ સાધ્ય હોવું જોઈએ એ સાધારણ નિયમ છે. “પ્રજન વગર મંદ પણ પ્રવૃત્તિ કરતું નથી ” તેથી જે આપણા કાર્યનું કાંઈ સાધ્ય ન હોય તો આપણે તો મંદ કરતાં પણ મૂર્ણ ગણાઈએ. આ પ્રમાણે હોવાથી આપણું સર્વ સાંસારિક કાર્યોનું સાધ્ય શું છે? તે વિચા રીએ તે જણાશે કે એમાં કોઈ વાતને ઢંગ ધડે હોતે નથી. સવારથી સાંજ સુધી કામ કરી પૈસા પિદા કરનારને પૂછશે કે પૈસા મેળવીને શું કરશે તે જવાબ હસવા જેવો મળશે, આખો દિવસ પડી રહી બાપની પુંજી ઉપર જ કરનારને જીદગીનું સાધ્ય પૂછશો તે ખાવું પીવું અને એશઆરામ કરે એ જ જવાબ આવશે. આવી રીતે રાજ્યના અધિકારીને, કારકુનને, ઓફીસવાળાઓને, વકીલને કે ફેકટરને પૂછશે તે પ્રવૃત્તિને અંતિમ હેતુ શું છે તે કઈ યથાર્થ કહી શકશે નહિ. પૈસા કમાવા, છેકરાઓને મેટો વારો આપી , ખાવું પીવું, સગાસંબંધીઓના વ્યાવહારિક વેધ સાચવવા, રેગી થઈ પથારીને વશ થવું અને અંતે મરણ આવે ત્યારે ચાલ્યા જવું-આ પ્રમાણે એક પ્રકારની કુચ કરવાની પ્રાકૃત છંદગી થઈ ગઈ છે અને તેમાં આ જીવ આંખો મીંચી વિચાર કર્યા વગર ચાલ્યા જ જાય છે. પૈસાની અતૃપ્ત ઈચ્છાને છેડે આવતું નથી, હજાર પ્રાપ્ત થયે લાખની અને લાખ મળે કરેડની ઈચ્છા વધ્યાજ કરે છે અને એવી રીતે ઢંગધડા વગરનું જીવન પૂર્ણ થઈ જાય છે. પગળિક વસ્તુની પ્રાતિમાં કઈપણ પ્રકારને આનંદ છેજ નહિ. તેને ન પ્રાપ્ત થઈ હોય ત્યાં સુધી વસ્તુની કિંમત છે. આથી વસ્તુ પ્રાપ્તિ કે ધન પ્રાપ્તિ એ અંતિમ સાધ્ય હોઈ શકે જ નહિ. ત્યારે આ બધી પ્રવૃત્તિ શા માટે? આ સર્વ ધમાધમ કેને માટે? આ યંત્રવત્ ગતિનું અંતિમ લય શું? કાંઈક વધારે વિચાર કરે, કાંઇક વધારે નિર્ણય ઉપર અવાય તેમ એનું મનન કરે, કાંઈક વધારે દીર્ઘદર્શ પણે અવલેકન કરે અને વિચારે કે આપણે જે ધમાલ કરી મૂકી છે તેને કોઈ હેતુ, કંઈ મધ્ય, કાંઈ પ્રાપ્ત કે પ્રખ્ય બિંદુ છે કે ખાલી અસંબદ્ધ ચ છે? આ પ્રમાણે વિચાર કરતાં કરતાં ધન પ્રાપ્તિને અંગે બહુ વિચાર થયા, મનમાં એવી ભાવના થઈ કે ના ધરમપતિ ખાતર જે ધમાધમ કરી મૂકે છે, તે તદન પૈગલિક છે, એરિક છે અને તેનું તથા અ =ગરની છે. આ સંબંધમાં “હા” For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક હૃદયદ્રાવક સંધ્યા. ૩૪૩ ના વિષયમાં આજ માસિકમાં જે વિચારે અગાઉ કર્યા હતા તે તાજા થયા અને ભાસ થયે કે ધનની પ્રવૃત્તિ તે સાધ્ય કે અર્થ વગરની છે. કીર્તિ ખાતર પ્રવૃત્તિ કરવી તે પણ તેટલે અંશે ત્યાજ્ય છે, કારણ કે તે માનકષાયને વિભાગ હોવાથી દિગળિક છે અને નામ તે કોઇનું અમર રહેવાનું નથી અને કહ્યું નથી. ત્યાર પછી આ બધી ધમાધમ શાને માટે? કેમને અર્થે ? એને અંગે બહુ બહુ વિચાર થતાં છેવટે ચિદાનંદજી મહારાજના “ આળ પંપાળ” શબ્દ ઉપર સ્થિરતા થતાં મનમાં નિર્ણય થશે કે ખરેખર વર્તમાન સર્વ પ્રવૃત્તિ ખાલી આળ પંપાળજ છે; ચેતનજીને અનાદિ કાળથી પિગળિક વસ્તુઓ પર પ્રેમ થયો છે તેનો એક વિભાગ છે અને સ્વતઃ વિભાવ દશા હોઈ અધપાત કરાવનાર છે. આ પ્રમાણે વસ્તુ સ્થિતિ હોવાથી હવે આત્મિક અને પિગલિક વસ્તુઓ વચ્ચેનો સંબંધ વિચારપથમાં આવતે ગયે. વિચારતાં એમ જણાયું કે આ જીવનને સવાલ અતિ વિકટ છે, એને નિર્ણય કરવામાં અનેક વિદ્વાને ગોથાં ખાઈ ગયા છે અને પુદગળ આસક્તિને લીધે તેનું ત્યાજ્ય સ્વરૂપ સમજાયા પછી પણું ઘણું ખરા તેને ત્યાગ કરી શક્યા નથી. તેટલામાટે અધ્યાત્મજ્ઞાની મહારાજ કહે છે, કે હે ચેતન ! તું આમ અજ્ઞાનીની માફક ભૂલા પડીને કયાં રખડ્યા કરે છે? તું જરા વિચાર તે કર અને તારા પિતાના માર્ગનું અવલોકન તે કર. તું સમજુ થઈને આ પ્રમાણે અજાણ્યાની માફક કયાં રખડ્યા કરે છે અને માગભ્રષ્ટ પથિકની પેઠે વિમાગે કયાં ગમન કરે છે? તેઓ આગળ કહે છે કે આ સર્વે આળ પંપાળા છેડી દઈને તું અનુભવ રસનું પાન કરે અને પછી તું તેની મજા જો કે તને એમાં કે આનંદ પડે છે. તું કદાચ કેટલીક ઉપર ઉપરથી ધર્મક્રિયા પણ કરતે હઈશ, પણ તે સાધ્યવગરની અથવા પિદુગલિક હશે તેથી તને કાંઈ ખાસ લાભ થયો નથી. તું તેટલા માટે અનુભવ કરે અને વસ્તુ સ્વરૂપ ઓળખ. અનુભવ શું છે અને વસ્તુ સ્વરૂપ કેવી રીતે ઓળખાય તે વિષે આપણે અહીં બહુ સંક્ષેપમાં વિચાર કરીએ. આ સંબંધમાં વિસ્તારથી વિચાર અન્યત્ર કર્યો છે જે ચેડા વખતમાં છપાઈને બહાર પડશે. અનુભવ એ જ્ઞાનનું ચર્વણ છે. વસ્તુત વિચાર અને નિદિધ્યાસનથી મનમાં જે વિશ્રાંતિ થાય તે રસાસ્વાદને અનુભવ કહે છે. બનારસીદાસે શ્રી સમયસાર નાટકમાં અનુભવનું આ પ્રમાણે લક્ષણ આપ્યું છે. ઘણી ખરી વખત આપણે વસ્તુ સ્વરૂપ સમજવાનો યત્ન કરતાં ઉપર ઉપરથી જઈ જઈએ છીએ અને સમજીએ છીએ કે આપણને વહુ સ્વરૂપને બોધ થયેઃ આ પ્રતિભાસ જ્ઞાન છે. ૧ આનંદધનજીના પદોની ઉપધાન હાલ છપાય છે. તે બુક છે. વખતમાં બાર For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ. એને માટે સિદ્રસર મહારાજ વિષય પ્રતિમાસ જ્ઞાન એવા શબ્દ વાપરે છે. એવા ઉપર ઉપરના જ્ઞાનથી ખાસ લાભ થતા નથી. જ્યાં સુધી વસ્તુવરૂપને સમ્યગ મેધ ન થાય અને તે સમ્યગ બેધ થવા ઉપરાંત તે બાબતમાં વારંવાર ગણું ન થાય ત્યાં સુધી એને સ્પષ્ટ ધ થતો નથી અને ઉપરચેટીએ બેોધ આત્મિકઉન્નતિમાં મદદગાર બહુધા થતો નથી. ઘણી વખત એમ બને છે કે ઉપર ઉપરના ઘણુા મેધવાળા માણસા વર્ઝનની બાબતમાં શિથિલ હોય છે તેનુ કારણ એટલુંજ જણાય છે કે તેએા બેષ સૂક્ષ્મ નથી, ઉપર ઉપરતે છે અને તેથી તેને અનુભવ જ્ઞાન જરા પણું થયું નથી. આવી સ્થિતિ ઘણી વખત જોવામાં આવે છે તેથી વસ્તુસ્વરૂપ અરાબર કેવા પ્રકારનુ છે તેને વિચાર કરવાની જરૂર છે. અહીં પ્રથમ અગત્યની બાબત આત્મિકવસ્તુ શું છે અને તેથી અન્ય વસ્તુ કઇ છે તે બહુ સારી રીતે સમજવાની જરૂર છે. આત્મિક વસ્તુનો આદર કરી, અનામિક વસ્તુઓને ત્યાગ કરવા એ ખાસ આવસ્પીય બાબત છે અને તેટલા માટે અનામિક વસ્તુઓમાં ખાસ કરીને પૈત્રલિક વસ્તુએની રચના અને તેને સબધ અને આત્મદ્રવ્ય સાથેના સંચાગનાં કારણે। અને તેની સ્થિતિને! ખાસ વિચાર કરવાની જરૂર છે. એ અગત્યની બાબતનેા વિચાર કરતાં કરતાં પુદ્દગળ રચનાનુ` અસ્થિરત્વ પષ્ટ સમજાઈ જશે અને એ બાબતને નિર્ણય થતાં તેને ગ્રહુગુ કરવાનું અને તેનાપર મમત્વ રાખવાનું મન ઉડી જશે અને એક વખત પૈગલિક વસ્તુ ઉપર ગૃદ્ધિ એછો થઈ એટલે એના પરિગ્રહમાં જે વિષાંશ છે તેને નાશ થઇ જશે; એટલે ઉન્નતિક્રમમાં આ જીવની પ્રગતિ બહુ સારી રીતે થઈ જશે અથવા થતી જશે. ઉન્નતિ માર્ગ પર વેલે ચેતન સશાસ્ત્ર શ્રવણુ કરીને વસ્તુસ્વરૂપ ઉપર જેમ જેમ વિશેષ વિવે ચત કરતા જાય છે, .તેમ તેમ તેને સ ંસારસ્વરૂપને બેધ થતે જાય છે અને તેપુર તે જેમ જેમ વધારે વિચાર કરે છે તેમ તેમ તેને વિષય પ્રતિમાસ જ્ઞાનને બદલે તત્વ પરિણતિમન્ જ્ઞાન થાય છે. આ જ્ઞાનની સુંદર સ્થિતિમાં ચેતનજી વસ્તુસ્વરૂપના જ્ઞાનપર વિશેષ વિવેચન કરે છે, વિશેષ નિર્ણય કરે છે અને એકને એક અખત વારંવાર વિચારપથમાં લાગ્યા કરે છે. આ અતિ આનદદાયક તિજ્ઞાનદશાની સ્થિતિને અનુભવ કહેવામાં આવે છે. એ અનુભવજ્ઞ'નની દશામાં વસ્તુસ્વરૂપ પર થયાયિત વિચાર થાય છે, અસકલ્પનાન્તીને નાશ થાય છે અને મહા નિષમ કુતર્ક ગ્રહુ કમામાં આવી જાય છે. એક સાધારણુ ખમતમાં પશુ જે લેર કરી કામ કરવામાં આવે તે બહુ લાભ થાય છે અને આંતર પ્રત્યવા એક હુ તારા થાય છે તો પછી વસ્તુસ્વરૂપના મેધપર ચેગ્ય તત્ત્વ નિય આ ભવમાં આવે ત્યારે પણે અતિ પ્રખંદ-મ ંતર દેશ ૧૩} | For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ હદયદ્રાવક સ થા. થાય એમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી. એટલા માટે અધ્યાત્મજ્ઞાનીઓએ અને યોગીઓએ અનુભવ જ્ઞાનની બહ કીર્તિ ગાઈ છે અને તેને પ્રાપ્ત કરવા વારંવાર જુદાજુદા શબ્દમાં ભલામણ કરી છે. એવા પ્રકારની ભલામણ કરવાને આશય એજ છે કે આ પ્રાણી ઘણી ખરી વાર ઉપર ઉપરના ખ્યાલથી લેવાઈ જઈ પિતાના નિશ્ચયને અવિસ્મૃત માની ઘણી ખલનાઓ કરે છે અને પછી જ્યારે પિતાની ભૂલે થયેલી અથવા થતી જુએ છે, ત્યારે એટલું મોડું થઈ ગયું હોય છે કે પિતે તે સુધારી શકતું નથી, સુધારી શકે એવી સ્થિતિમાં પિતાની જાતને મૂકવાની તેનામાં કામના અથવા શકિત રહેતી નથી અને આવી દુર્બળતાને લીધે તે અનિવાર્ય અધઃ પાત ખમી સંસાર સરણીમાં અતિ નીચે ઉતરી જાય છે. આ સ્થિતિ દૂર કરવા માટે અથવા તેને સારૂ પ્રથમથી ઉપાય કરી રાખવા માટે ઉન્નતિકમમાં આગળ વધી ગયેલા મહાત્મા પુરૂ આ જીવને અનુભવ જ્ઞાન પ્રાપ્ત કરવા વારંવાર ઉપદેશ આપે છે. અહીં ચિદાનંદજી મહારાજ તેટલા માટે ભલામણ કરે છે કે સંસાર ચકમાં માર્ગ બ્રણ મુસાફરની માફક ભમવાને બદલે તું આળપંપાળ છેડી દઈ અનુભવ રસનું પાન કર એટલે પે દૃગલિક સંબંધની સ્થિતિ અને તેનાં કારણે સમજી વિચારી, ધ્યાનમાં લાવી તેવા સંબંધને ત્યાગ કર, અને ઉપર ઉપરના બધથી અટકી નહિ જતાં વસ્તુના આંતર હાર્દમાં પ્રવેશ કર, જેથી તારી આ ભવયાત્રા નકામા ફેરા જેવી ન થતાં કાંઈક સફળ થાય. આ ભવની યાત્રા સફળ કરવાનું સાધન અનુભવ જ્ઞાનની પ્રાપ્તિ છે અને તેમાં જેટલે અંશે પ્રાણી પછાત પડે છે તેટલે અંશે તેની સંસર યાત્રા નિષ્ફળ થાય છે. સંસાર યાત્રા એ શબ્દોને અહીં વર્તમાન ભવને અંગે ઉલ્લેખ કરીએ તે સ્પષ્ટ જણાશે કે આ ભવયાત્રાને નિષ્ફળ કરવાનાં ભાવમાં એક વિશેષ ભાવ પણ રહે છે અને તે એ છે કે આ ભવમાં કરેલાં કર્મથી વિશેષ અધપાત થાય એવું કાર્ય અથવા એવાં કાર્યો થવા ન જોઈએ, કારણ કે ભયાત્રા તેથી નિષ્ફળ થવા ઉપરાંત વધારે નીચે ઉતારનારી થઈ પડે છે. આટલા ઉપરથી અનુભવ જ્ઞાનની ઉપગીતા પષ્ટ રીતે વ્યક્ત થઈ હશે. તે ભયાત્રાને નિષ્ફળ ન થવા દેવા ઉપરાંત વધારે નીચે ઉતારવાના અતિ અધમ માર્ગથી બચાવી લઈ ચેતનાને ઉન્નત દશામાં લાવી મૂકી તેની સારી રીતે પ્રગતિ કરાવે છે અને અંતિમ સાધ્ય સર્વ દુઃખથી નિવૃત્તિ રૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રાપ્તિના માર્ગ પર લાવી મૂકી તેમાં ચેતનજીને સારી રીતે આગળ વધારે છે. આ પ્રમાણે અનું નવ રસનું પાન કરવાની આકર્ષક લલામણ કરવા હું ' રાંત તે બાબત જરા પણ સુલતવી ન રાખવાનું શી મહારાજ જણાવે છે, તે For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ જૈનધર્મપ્રકાશ, જણાવે છે કે જંગલમાં અતિ આનંદથી ફરતા મૃગને-હરણને કોઇપણ દિવસે કોઇપણુ વખતે જેમ અચાનક સિંડુ પકડી મારી નાંખે છે તેવી રીતે યમરાજામૃત્યુદેવ તને અહીંથી ઉપાડો જઇ તારા જીવનના અંત લાવશે અને તે વખતે વારે એકલા એકડમ સસભગની વસ્તુ-પ્રેમી પ્રિય, પુત્ર, ધન, ઘર, હાર્ટ, હવેથી વિગેરે તારી સ સામગ્રી છેડીને ચાલ્યા જવુ પડશે. આ બાબત તદ્દન ચેાસ છે, મરવું એ નિર્ણુયાત્મક બાબત છે, નિ:સ ંદેહુ હકીકત છે, શકા વગરની વાત છે, મેટા ભેટા માંધાતા જેવા રાએ, ચક્રવતી અને ઇંદ્રા પશુ વખત આવે ત્યારે ચાલ્યા ગયા છે, તે ગમે તેટલું કરે તેપણ એક ક્ષણુ આયુ:સ્થિતિ વધારી શકતા નથી, અને તે પ્રસંગે ચક્રવર્તીની ઇખંડ ઋદ્ધિ કે કરાડેથી ગણાતા પરિવાર સાથે જતે નથી. આવી નિયાત્મક બાબત હવાથી તારે એ સબધમાં ખાસ જાગ્રત રહેવાની જરૂર છે અને તેમાં ખસુસ ધ્યાનમાં રાખવા લાયક બીના એ છે કે કચે વખતે આ સિંહ આવી તારી ઉપર ફૂલગ મારશે અને તને પકડી જઇ દેહથી ભિન્ન કરી નાખશે તેની તને ખબર નથી, તને તે ખાખતની ચેવીશ કલાકની અરે! એક મિનિટની પણ નેટિસ મળવાની નથી, અને તારે એ અવસ્થા પ્રાપ્ત થવાની છે એ ઉપર જણાવ્યું' તેમ ચાસ ખાખત છે; તેની સાથે એટલુ પણ ચે કસ છે કે તે વખતે તારી પાસે જે જે વસ્તુ હશે, તારા તાબામાં જેજે વસ્તુઓ હશે, તારી માલીકીની જે જે વસ્તુઆ હુરો તે તે સર્વ અહીં રહી જવાની છે, તેમાંનુ કાંઇપણ કોઇપણ તારી સાથે આવવાનું નથી, તું લઈ જઈ શકવાને નથી, તરે એકલા ચાલ્યા જવું પડશે અને તને કેઈની સાથે એક મિનિટ વાત કરવાના કે ભલામણ કરવાને અવકાશ પણ મળશે કે નહિ એમ તને તારાં જીવન માર્ગપર અલેકન કરી પશ્ચાત્તાપ કર્વાને વખત મળશે કે નહિ તે પણ અચેસ છે. આવી સ્થિતિ ઘણા અવલેકનથી નિતિ થઇ છે, અત્યારે તે મરણુ શબ્દ પશુ તને કવે લાગે છે, મરણુ સંબંધી કોઇ ઉચ્ચાર કરે તેપણ તને તે અપમગળ લાગે છે, પરંતુ એ બાબતમાં તારી મેટી ભૂલ થાય છે. તું જાણે છે કે જે સ્થિતિને મેઢા ચક્રવર્તી એ અને તીર્થંકર પશુ ઉલ્લધી શકયા નથી, જે સ્થિતિને પ્રતિકાર મોટા ધન્વંતરી પશુ કરી શકયા નથી, જે સ્થિતિના પ્રયાગ મેટાવિદ્યાધરી પણુ અટકાવી શકયા નથી, તે સ્થિતિના વિચારને અને તે માટેની તૈયારીને તું અપમ ગળ સૂચક માને છે તેમાં તું ભૂલે છે, એ તારા સબધમાં અતિ એક કરાવનારી ખાગત છે. તારા જ્ઞાનને માટે મહ! પ્રશ્ન ઉડાવનારી હકીકત છે. નટે તુ આ સ્થિતિ સબંધી ખરાખર વિચાર કર, ચાક્કસ નિર્ણય કર અને ધ્યાન રાખીને પેટ નિશ્ચય પર્ સસ ધમાં આવી For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org એક વાર સવ્યા. ૩૪૭ શું સર એ અતિ નિશ્ર્ચયાત્મક હકીકત હાવાથી એનાથી ડરી જવાની જરૂર નથી. એને અંગે જે જે હકીકત પ્રાપ્ત થાય તે સમજી તેના સબંધમાં અમુક ધારણ કરી દેવાની જરૂર છે કે જેથી જીવનપ્રવાહ તે રૈખાપર ચાલ્યે જાય અને તને કોઇ પ્રકારની અગવડ ન થાય. ચેતન તે દિ મરણ પામનાર નથી, અની અજરામરતા શાપ્રસિદ્ધ છે. શરીરથી ચેતન ભિન્ન થાય છે તે સ્થિતિને માણું કહેવામાં આવે છે. કેટલાક મૂઢ પ્રાણીઓ સાંસારિક દુઃખથી તપ્ત થઈ ઇચ્છે છે, પણ સંસાર દુ:ખથી વ્યાકુળ થયેલાને છૂટવાને આ માર્ગ નથી. ખરજ–ખસ થઇ હોય ત્યારે તેના પર ખણવાથી જરા વખત સારૂ લાગે છે પણ તેવી રીતે ખજુવાથી પરિણામે વધારે વધારે દુઃખ ઉત્પન્ન થાય છે, એનું ચેગ્ય નિવારણુ ખણવામાં નથી, પરંતુ થયેલ વ્યાધિને મટાડવાના ઉપાય શોધવામાં છે; તેવીજ રીતે સસાર દુઃખથી ખરેખરી તપત લાગતી હૈાય તે તેના ઉપાય દુઃખથી ડરી મરણનું શરણું માંગવામાં નથી, પરંતુ તેવી સ્થિતિ ફરી વખત પ્રાપ્ત થાય નહિ એવા ઉપાય શોધવામાં છે. આ પ્રમાણેવસ્તુસ્થિતિ હોવાથી દુ:ખના ઉપાય તરીકે કદિ મત્તુને ઇચ્છવું નહિ, તેમજ આખરે મરી જવુ છે એવા વિચારથી ડરી પણ જવુ નહિં. તેવી રીતે ડરવાથી કોઇ પણું પ્રકારને લાભ નથી, તેથી મરણુ જરાપણું દૂર જતુ નથી અથવા અટકતું નથી પરંતુ ચરણ માટે સદા તૈયાર રહેવુ. કોઇ સાથે સશ્ન વેર વિરાધ રાખવેશ નિહ કેાઇ બાગતમાં ખેદ ધઇ ગયા હોય તેા તેને માટે ક્ષમા યાચના કરી સર્વ જીવા સાથેના વર વિષેધ ખમાવી કેઇ પણ વખતે મરજી આવે તા તેનાથી જરાપણું ડર્યા વગર તેને મળવા માટે તૈયાર રહેવું. જેનુ જીવન પવિત્ર છે તેને મરણુના વિચારમાં કે મરણુ સમયે કેઇ પણ પ્રકારનુ દુઃખ થતુ નથી. જેનું જીવન વિષમ છે તેને અહીં પણ ધમાધમ છે અને પરભવમાં પણ તેજ સ્થિતિ છે. જીવનપ્રવાહ અતિ વિશુદ્ધ હાય, સાધ્ય સુસ્પષ્ટ હોય, તેને પ્રાપ્ત કરવાના માર્ગ પર પ્રવૃત્તિ હોય, તેમાં આવતા પ્રત્યવાચે! દૂર કરવાના પ્રયત્ન હોય તેવા જીવનવાળાને મરણુના વિચારમાં દુ:ખ નથી, શોક નથી, ખેદ નથી. આથી જીવનને વિશુદ્ધ કરી નાખવાની બહુ જરૂર છે. વિચારવુ કે આ ભવમાં ધર્મારાધનમાટે જે સગવડો મળી છે, જે જોગવાઇઓ પ્રાપ્ત થઇ છે તે વારવાર મળતી નથી અને એને લાભ લેવામાં જો ન આવે તે તેના જેવી તક ખાવાથી ખીજી વિશેષ ભૂલ નથી, અનેક ભવાંતર ગયા પછી વિશિષ્ટ પુણ્યદયે મનુષ્ય ભવ અને તેમાં ધર્મારાધન માટે જોઇતી અનેક અનુકૂળતા પ્રાપ્ત થાય છે. તેથી તેવી અનુકૂળતા પ્રાપ્ત થયા પછી સાધ્યનુ સાધન ખરાખર કરી લઇ જીવન ઉત્ક્રાન્તિમાં સારી રીતે વધારે કરવા એઇએ. તેમ કરવામાં જરા પણ પછાડ પડવું ન જોઇએ." For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવા પ્રકારની વસ્તુસ્થિતિ એઇનેજ ચિદ્યાનદજી મહારાજ ગાઇ ગયા છે ૐ એક દિવસ ફર કૃતન્ત આવીને તને અચાનક ગળેથી પકડશે અને તારી વસ્તુએ છેાડી દઇને તારે ચાલ્યા જવું પડશે. જેમ પાકેલ પાંદડુ વૃક્ષપરથી ખરી પડે છે તેમ તુ જીવનવૃક્ષથી ખરી પડીશ. આ પ્રમાણે મરણુ ગમે ત્યારે વહેલુ મેડુ' જરૂર આવનાર છે એ વાત નિર્ણયાત્મક હોવાથી આ જીવનયાત્રા સફળ થાય તાજ વ્યાજબી ગણાય, અનેક પ્રકારની ઉત્તમ જોગવાદથી ભરપૂર મનુષ્ય. જીવન નકામું ચાલ્યું જાય તે ઘણું ખોટું થયું ગણાય. એ જીવન સફળ કરવા માટે જીવનનું લક્ષ્યાન શું છે તે નિર્ણય કરવો જોઇએ અને એને પ્રાપ્ત કર વાનાં સાધનો સ્મેકડાં કરવાં જોઇએ અને સાધના મળ્યા પછી તેની પછવાડે પૂરતા પ્રયાસથી મડ્યા રહેવુ જોઈએ. ત્યારે આ જીવનનું સાધ્ય શું છે ? તે વિચારીએ. ‘અજાન' પ્રાણીએને તે ખાવા પીવાની વસ્તુએ મેળવવી, ધન સંચય કરવા, પુત્ર પુત્રાદ્ધિ પરિવાર વધારવા અને સાચી ખેટી રીતે પેાતાના નાના વર્તુળમાં પે!તાની માન પ્રતિષ્ઠા વધારવી એમાં જીવનનું સાધ્ય હું ય છે. આપણે ઉપર જોઇ ગયા છીએ કે એ ગલિક વસ્તુએ સગાસ્નેહિએ પરવાર અને કી સર્વ ક્ષણુસ્થાયી છે અને એવા પ્રકારનુ સાધ્ય કરનારને-તેની ખાતર જીવન પ્રવાહને નકામે વહાવી દેનારને ચિદ્યાનદજી મહારાજ ‘અજાણ' ની સંજ્ઞાથી વાસ્તવિક રીતે એલાવે છે, આવા સાધ્યની શોધમાં ફરનારને ભૂલ પડી ભમના૨ની સાથે તેમણે બહુ યોગ્ય રીતે સરખાવેલ છે અને એવા સાધ્યને ‘ આળપ’ પાળ ’ તરીકે બહુ સ્પષ્ટ રીતે તેએએ વ્યપદેશેલ છે. ત્યારે આપણુ સાધ્ય શું હાવુ જોઇએ ? આ વિચારણામાં એટલું તે સ્પષ્ટ જણાઈ આવે છે કે પ્રાણી ગમે તે પ્રકારે સુખ મેળવવા પ્રયત્ન કરેછે, એ ધન ધન્યાદિ મેળવવા વડે અથવા પ્રજા વધારવા વડે સ્થૂળ સુખ મેળવવા ઈચ્છા રાખે છે, પણ એને વાસ્તવિક સુખને ખ્યાલ નહાવાથી ક્ષણિક સુખ અને તે પણ માત્ર તેની માન્યતામાં રહેલા સુખની શેષમાં અને તેની પ્રાપ્તિમાં આનંદ માને છે અને તેને પરિણામે થાય છે એમ કે જ્યારે તેને અપ્રાપ્ત વિષયે પ્રાપ્ત થાય છે ત્યારે તેને સુખ થવાને બદલે ઉપાધિ થાય છે. છતાં એથી વિશિષ્ટ સુખ હોઇ શકે છે એવે! પણ તેને ખ્યાલ ન હેાવાથી ચેડા ધન સંચયથી. પુત્ર પરિવારથી કે સ્થૂળ માન પ્રતિષ્ઠાથી તે પેાતાની જાતને સુખી સમજે છે અને ઉંધા પાયા ઉપર મ`ડાયેલા વ્યવહારમાં વર્તનારા લેાકેા પણ તેને સુખી માને છે, પરંતુ આ વ્યવહારથી સુખી લાગતા માણુસેનાં અંતઃકરણે જઈને તપાસ્યા હોય તે ત્યાં કેવુ' અધકારમય ધમાધમનું સરૂપ જણાય છે તે અવલે!કન કરવા લાયક ખાખત થઈ પડે. તેના મનમાં વનક અતૃપ્ત ઇચ્છાએ, તૃપ્ત ઈચ્છાઓને અગે થયેલી ઉપાધિએ અને ગભંડ ગોટા For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક હૃદયદ્રાવક સવ્યા. વળતાં દેખાશે. દેશી રાજ્યના મેટા અધિકારી કે મુંબઈના શેડીઆએના હુિંવ ભવથી આકર્ષિત થવાને બદલે કાઇપણુ રીતે એક વખત તેના માનસિક રાજ્યમાં પ્રવેશ કરવાને પ્રયત્ન કરવા ચેાગ્ય છે અને તેમ થતાં વિશેષ જ્ઞાન અથવા ઉપદેશ વગર એકદમ પ્રતિત થશે કે એ સ્થિતિ કોઇ પણ પ્રકારે ઇચ્છવા ચેગ્ય નથી. પોતાની સ્થિતિ જાળવી રાખવા કેઇ કેઈ અધમ પંક્તિના પ્રાણીઓ સત્કાર્યની પરંપરા કરવા ઉદ્યક્ત થાય છે તે વાતને આપણે બામ્બુ ઉપર રાખીએ તાપણ એવા વભવમાંજ એક એવા પ્રકારને ઉચાટ છે કે તેથી મનની સ્થિરતા કર્દિ પ્રપ્ત થતી નથી અને જ્યાં સુધી સ્થિ રા પ્રાપ્ત ન થાય ત્યાંસુધી કોઇપણ પ્રકારનુ સુખ જોઈ શકે અથવા મળી શકે એ વ્યવહારૂ દૃષ્ટિથી પણ ન બની શકે તેવુ છે. ત્યારે વ્યવહારથી સુખી મનાતા પુરૂષનું સુખ તેા વ્યવહુ'રૂ ધારથી પણ સુખ હોય એમ લાગતું નથી, માત્ર અતિ ક્ષુધાતુર માસ જેમ પાણી પીને ‘હાઈમ હાઈઆ ’ કરે તેના જેવું તે છે, એમાં વાસ્તવિક સુખ છેજ નિહુ એ વધારે સ્પષ્ટ વિચાર કરતાં જણાશે, પણ એ વિચાર કરતાં વ્યવહારૂ ધારણથી જરા ઊંચું ધોરણ રાખવુ પડશે. જે સુખની પછવાડે દુઃખ હોય તેને સમજી માણુસ મુખ કહે નહિ અને વ્યવહારૂ સુખ દીર્ઘ કાળ ચાલતું નથી એ પ્રત્યેક અવલોકન કરી જોનારના અનુભવના વિષય છે, વળી એ સુખના પરિણામે કર્માપત્તિ પણ એવા પ્રકારની થાય છે કે એને અંગે ભવિષ્યમાં અનેક યાતના સહુન કરવી પડે છે. આ પ્રમાણે વસ્તુસ્થિતિ હેવાથી વાસ્તવિક સુખ એવું જોઇએ કે જે સુખ સ્થૂલ દૃષ્ટિથી નહિ પણ વાસ્તવિક દૃષ્ટિથી સુખ રૂપજ હોય, જે માનિસક અને આધ્યાત્મિક દૃષ્ટિથી સુખ આપનાર હેય, જે એક વખત પ્રાપ્ત થયા પછી નિતર બની રહે તેવું હોય, જે સુખની પછવાડે દુઃખ અથવા યાતના સહુન કરવાની ન હોય અને મહા ઉત્કૃષ્ટ દશા સૂચવત કરનાર હોય. આવા પ્રકારના સુખને સાધ્ય કર્યું હુંય અને તેને પ્રાપ્ત કરવાનાં સાધના ચેાજવામાં છત્રન પ્રવાહુ વાળી દીધા હોય તે જીવનયાત્રા સફળ થાય છે અને કદાચ આ ભવમાં સપૂર્ણ સાધના એકડાં ન થાય અથવા સાધ્ય પ્રાપ્તિ ન થાય તેગુ ઉત્ક્રાન્તિક્રમમાં એકવાર ચેત નને મૂકી દીધા હેય તેપછી ક્રમેક્રમે ભવાન્તરમાં પણ તે શુભ માર્ગ પર આવી જઈ સાધના સપૂર્ણ કરે છે અને અનેક પ્રયત્ના કરી, પેતાના આત્મવીર્યની સ્ફુરણા કરી, પુરૂષાર્થ કરી સાધ્યને પ્રાપ્ત કરે છે અને પ્રાંતે અવિચળ સુખ પ્રાપ્ત કરે છે. આવા. પ્રકારનું મુખ નિવૃત્તિ-મેક્ષમાં છે અને તેને પ્રાપ્ત કરવા પ્રયાસ કરવા. એમાં ભવયાત્રાની સફળતા છે. જેમ અાણુની પેઠે મા ભ્રષ્ટ થઇ સસ્સાર શેરીમાં ભૂલા પડી લખ્યા કરે છે તેનાથી પણ દીવ સુખાન ના કર રહે થે. For Private And Personal Use Only ૩૯ Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂપ જનધામ પ્રકાશ. અને તેને તેને ખ્યાલ પણ આવતું નથી, તેને પ્રાપ્ત કરવા ભાવના પણ થતી નથી અને તે મેળવી પિતાની નિપુણ અમાવસ્થા દૂર કરવાને તેને વિચાર પણ થતા નથી. એવા પ્રાણીઓ તે સંસારમાં આસક્ત રહી આડા અવળા ભમ્યા કરે છે અને અનેક પ્રકારની ઉપાધિઓથી વ્યાપ્ત થઈ ભારે થતા જાય છે. એવા પ્રાણીએનાં મન જોયાં હેય તે માટે ખેદ થાય, એવા પ્રાણીઓની પ્રવૃત્તિ જોઈ હોય તે અનેક વિચાર આવે, એવા પ્રાણીઓના વિચારો બરાબર સાંભળ્યા હોય તે અનેક પ્રકારે વ્યાકુળતા આવે. આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારની મજા નથી. એક પણ પ્રકારને આનંદ નથી, કોઈ પણ પ્રકારનું સુખ નથી, ગીરાજ તેટલા માટે જ કહે છે કે એક દિવસ આ સર્વ સંબંધ છેડી ચાલવા જવાનું છે એ નિર્ણયાત્મક બાબત છે માટે તારે હવે ભૂલ થઈને ભમવું નહિ. આવી સર્વ બાબતનું જ્ઞાન થવું તેને અનુભવ જ્ઞાન કહેવામાં આવે છે. જ્યારે એ જ્ઞાન થાય છે ત્યારે વસ્તુ સ્થિતિને વાસ્તવિક વિચાર થાય છે અને તેવા વિચારને અંગે સાચા નિશ્ચયે થાય છે. આવી સ્થિતિ હેવાથી અનુભવ જ્ઞાનનું માહાતમ્ય ગમાં બહુ કહ્યું છે. ઉપર ઉપરને ખ્યાલ ઘણી વખત ઉપદેશકોને અથવા શ્રેતાઓને બહુ સારો આવી જાય છે અને તેથી તેઓ વાત કરે તે સાંભળવા યોગ્ય લાગે છે, પરંતુ જ્યાં સુધી અનુભવ જ્ઞાન થતું નથી ત્યાં સુધી વાસ્તવિક બોધ કદાપિ પણ થતો નથી, ઉપર ઉપરના બોધથી તત્ત્વવિજ્ઞાન થતું નથી અને એવા બધથી વિશિષ્ટ લાભ પણ થશે નથી, તેનું કારણ એ છે કે અનુભવ જ્ઞાન વગર સાધ્યની સ્પષ્ટતા થતી નથી અને અમુક સાધ્ય પ્રાપ્ત કરવા ગ્ય છે એ નિર્ણય યથાર્થ રીતે કદાપિ થત નથી. કદાચ આ પ્રાણ એમ માનતા હોય કે મને મારા માબાપ, સ્ત્રી કે પુત્ર સુખ આપશે અને તેથી તેઓ ખાતર પ્રયાસ કરી કોઈ પ્રાપ્ત કરી રાખું અથવા તેના ઉપર આધાર રાખી હું સંસારમાં મસ્ત રહું. તેને સ્પષ્ટ રીતે સમજાવવા માટે યેગી કહે છે કે તારી એક પણ પ્રકારની જરૂરીઆતની વસ્તુઓ તેઓ પાસેથી મળે, તરૂં સાધ્ય સાધન તેએાથી થાય એમ તું માનીશ નહિ, તારી કેઈપણ ગજ તેઓથી સવાની નથી એમ તું ચોક્કસ માનજે, સ્વાર્થને નેહ સ્વાર્થમાંજ વિરામ પામે છે, સ્વાર્થને સનેહ સ્વાર્થને સંઘટ્ટ થતા ટ્રેષમાં, અસૂયામાં અપવા વિપરીત વૃત્તિમાં વિરામ પામે છે, એમાં જ્યાં અને સ્વાર્થ એકઠાં થાય ત્યાં સુખ ની આશા કેમ રહે? વ્યવહારૂ રીતે પણ સગાંઓને નેહ ક્ષણિક છે એમ જોયું છે. ધન ખાતર ભાઈઓને લડતાં જોયાં છે અને તે પણ એવા લડે છે કે એક બીજા સાથે પાણી પીવાને વ્યવહાર પણ રહેતું નથી, ને ? એને માટે ? અને તેને ઉત્તર સમજે છે. પતિ For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક હદયદ્રાવક સંધ્યા. સ્ત્રીને રાગ કે સ્ત્રી ઉપર પતિને રાગ કેવી અભિલાષાથી ઉત્પન્ન થાય છે, તે અભિલાષા તૃપ્ત થવાના પ્રસંગ કે વય ન રહે ત્યારે શું સ્થિતિ થાય છે અને ચાવના દરમ્યાન પણ અંદર કેટલા ગેટ વળે છે તે સર્વને અનુભવમાં આવે તેવી બાબત છે. એવી જ રીતે પિતામાતાના નેહમાં પણ સ્વાર્થને અંશ કેટલે રહે છે તે તેઓ તરફથી કમાઉ અથવા હિનકમા કરાઓ તરફ વર્તણુકમાં રહેતા તફાવતથી સ્પષ્ટ જોવામાં આવે છે. આ તે વ્યવહારૂ વાત થઈ અને તેમાં કદાચ અપવાદ પણ જોવામાં આવે છે; પરંતુ જીવનનું સાધ્ય પરમ સુખ પ્રાપ્ત કરવાનું આપણે ઉપર જોઈ ગયા તેને અંગે તે તેના તરફથી આપણને કોઈ પણ પ્રકારની સગવડ મળે એમ સમજવું નહિ. આત્મોદ્ધાર કરવાની ઇચ્છાના માર્ગમાં તેઓ તરફથી અડચણ નાંખવામાં આવે છે, આભ સાધન કરવા ઇરછનાર છોકરાને તિરસ્કાર કરવામાં આવે છે અને તેને સમજાવી ફોસલાવી સંસરમાં ખેંચી લાવવા પ્રયત્ન સર્વત્ર જોવામાં આવે છે. તેથી સાધ્ય પ્રાપ્તિના માર્ગગમનમાં તેઓ મદદગાર થઈ પડે એવું બનવું બહુધા-લગભગ એ. નવાણુ ટકા અશક્ય છે. આથી સાંસારિક સગાસ્નેહીઓની ખાતર સંસાયાત્રા વધારવાને નિર્ણય કરે એ ભૂલભરેલું છે અને બરાબર વિચાર કરતાં જણાશે કે આ જીવ ધન પ્રાપ્તિ વિગેરે પગળિક વસ્તુઓમાં લલચાઈ જઈ તેની ખાતર જીંદગી પૂરી કરવાના કારણમાં પોતાને સગાસ્નેહીઓ તરફની ફરજની વાત કરે છે તે અસત્ય છે, સાચી વાત તે તેને ધન ઉપર અનાદિ કાનથી એવી મૂછ લાગી છે, તેની પ્રાપ્તિ સાચવણ અને વિચારમાં તેને એટલે આનંદ આવે છે કે તે ધનની ખાતરજ ધન પછવાડે મંડ્યા રહે છે. પુત્ર થયો ન હેય, થવાની આશા ન હોય તે પણ ધનની ખાતર એટલીજ તીવ્ર ઈચ્છાથી અને બહુ જોર સાથે પ્રીતિથી બાથ ભીડી તેને ન ખરચનારના દષ્ટાંત ઘણી વખતે અનુભવ્યા છે, તેથી ધન ઉપર ને પુત્રાદિ ખાતર છે એ વિચાર ભૂલ ભરેલા છે. અનાદિ કાળથી પડેલી ટેવને લીધે આ પ્રાણી ધન વિગેરે સ્થલ પદાર્થો ઉપર તેની ખાતરજ મંડ્યા રહે છે અને આગળ પાછળનો વિચાર કર્યા વગર એમાં આસક્ત રહે છે, સાધ્ય અને હેતુના ખ્યાલ વગર તેને પ્રાપ્ત કરવા પ્રવૃત્તિ કરે છે અને તેથી ધન પ્રાપ્ત થતાં તેમાં આનંદ માને છે અને તેની સાથે એવા જોરથી ગાંઠ બાંધે છે કે જાણે તેને કદિ વિગ જ થવાનું નથી. આ આખી માન્યતા ભૂલ ભરેલી હેવાથી પરિણામ વિપરીત થાય એમાં જરાપણું આશ્ચર્ય થતું નથી. છેવટે તેટલા માટે રોગી મહારાજ કહે છે કે હે સજજને ! તમે આ અમારૂં વચન બરાબર કાનમાં ધારણ કરી રાખો, એ વચન કાનમાં ધારણ કરે વાથી તમને સંસારને પણ ખ્યાલ આવશે અને કાંઈક એગ્ય નિશ્ચય તેને અને For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra જઘડીયા માગમ ૧૬ ૫. www.kobatirth.org જૈનધર્મ પ્રકાશ, ૧૨ થશે. તમારે હંમેશાં યાદ રાખવું કે ઉંધી ઇંટ ઉપર મંડાયેલી સસાર રચનામાં આ જીવ તદૃન ઊંધે માર્ગે ચાહ્યા જાય છે, તે ભૂલો પડી ગયેલ છે, તે સત્યમા ઉપર હુન્નુ આવ્યે નથી, તે આળ પ ́પાળમાં રાચે માર્ચ છે, તેને એક દિવસ જરૂર મરી જવાનુ અને મરી વખત સર્વ વસ્તુએ અહીં રહી જવાની છે, અને પુત્ર કલત્ર કે માબાપ વિગેરેથી તેની એક પણ ગરજ સરવાની નથી. આ સાદી ભાષામાં બતાવેલાં સત્ય સ્વરૂપે જેએ કાનમાં ધારણ કરી તેના ભાવ વાર વાર વિચારશે તને બહુ લાભ થશે. આ નાના સરખા પદના પ્રત્યેક વાકયમાં બહુ ઉમદા વાતો કરી છે, એવા અત્યુત્તમ વિચાર કરવા એ પણું એક પ્રકારને અનુભવ છે અને એવા અનુભવ પ્રાપ્ત થાય ત્યારેજ સસાધને છૂટે છે અને ઇંદ્રિયજન્ય વિષયનું વિસત્વ સમજાય છે. ધનાશ્રી રાગમાં ગવાતા આ પદ પર વારંવાર વિચારણા કરવા યોગ્ય છે. સુજ્ઞજનોએ આવા ભાવા વિચારી સંસારનુ સ્વરૂપ જરૂર લક્ષમાં લેવા ચાગ્ય છે. જેએને પોતાની ઉત્ક્રાન્તિ કરવાને-અમે કૃતિમાં પ્રગતિ કરવાનો અને સાધ્ય પ્રાપ્ત કરવાને વિચાર હોય તેમણે આવી અતિ અગત્યની આત્મિક બાબતોમાં બહુ સારી રીતે વિચાર કરવાની ખાસ જરૂર છે. કારણ કે આત્મિક વસ્તુનું જ્ઞાન હમેશાં વિચાર કરવાથી અને વસ્તુના મૂળ સુધી જવાથીજ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી ઉપર ઉપરને વિચાર કરવામાં આવે છે ત્યાં સુધી એધ સ્પષ્ટ થતા નથી અને તત્ત્વબોધ વગરની વિચારણા વિશુદ્ધ ફળ આપનારી થતી નથી. આત્મિક બાબતમાં વિચાર કરવું એ કુદરતી રીતે આ માનુ કાર્ય છે, પણ તેને વિભાવમાં રમ કરવાની એટલી ટેવ પડી ગઈ છે કે શુભ વિચાર કરતી વખતે પણ તે સ્થિર રહેતા નથી અને તેને ડાળી નાંખે છે. પછી પોતાના કાર્યના સાચા ખોટા બચાવા કરી પાપપકથી ઉલટા વધારે ખર રાય છે. આને તેટલા માટે આત્મિક ઉન્નતિ કરવાનો વિચાર હોય તેમણે સારી રીતે વિવેચના પૂર્વક વિચારણા કરવાની ખાસ જરૂર છે. એવી સુંદર વિચારણું! ને પરિણામે આત્મોન્નતિ બહુ સારી રીતે થશે. ચિદાનદજી મહારાજનાં આ અતિ મધુર વચને કાનમાં ધારણું કરી રાખવાની આવશ્યકતા બતાવી આ આત્મિક વિચારડ્ડા હાલ તે અત્ર પૂર્ણ કરવામાં આવે છે. } Acharya Shri Kailassagarsuri Gyanmandir કાપડીયા માતીચંદ્ર ગીરધરલાલ ( સેાલીસીટર ) For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જૈન સાક્ષરાને ખુલ્લો પત્ર. જૈન સાહિત્ય-સમેલન માટે હિલચાલ. મહેરબાન જૈનધર્મ પ્રકાશના અધિપતિ જંગ--- Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન સાક્ષ કિવા સાહિત્યસેવીઓને ઉદ્દેશીને લખાયેલે નીચેના પત્ર કરવાની મહેરબાની કરશે. આપના પત્રમાં પ્રેટ સાહિત્ય સંમેલનનું' નિમિત્ત, અત્રે શાસનપ્રિય જૈન સાહિત્ય સેવકાને આ ખુલ્લા પત્રથી અમે જણાવવાની રજા લઈ એ છીએ કે, સાત ( મારવાડ ) મુકામે બિરાજતા · શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિ · મહારાજના દર્શનાર્થે આગામી માર્ચ માસની ૧ લી તારીખે ડોકટર હર્મન જેકેાખી તથા તેમની સાથે બીન્ત જૈન સાહિત્યપ્રિય સારા અત્રે આવવાના છે. તે પ્રસગને લાભ લઈ એકાદ જૈન સાહિત્ય સનેલન થાય અને વિવિધ જૈન સાહિત્ય સેવીઓ અત્રે પધારી નિબંધ તથા વક્ત દ્વારા પોતાના અભ્યાસના લાભ આપે તો કીક, એવા વિચાર થવાથી અમારા ગામના કેટલાએક ઉત્સાહી બધુઆએ એક જૈત-સાહિત્ય સમેલન તા. ૧ લી માર્ચ એલાવવાના ડરાવ કર્યો છે. જૈન-સાહિત્યસેવીઓનુ વ્ય. પરસ્પરની સહાયતા વિના આ ગભીર જોખમદારીવાળુ કર્તવ્ય સંપૂર્ણ પણ અમે પાર પાડી ન શકીએ એ સ્વાભાવિક છે, એટલા માટે જેઆ જૈન સાહિત્યમાં જરા પણ રસ લેતા હોય અને જૈન સાહિત્યની ઉન્નતિ માટે શ્રમ લેતા હેાય. તેને અમે આ પત્રથી વિનતિ કરીએ છીએ કે તેઓએ અમને બનતી સહાય આપવાનું લક્ષમાં લેવું. જૈન સાક્ષાની સહાયતા તથા તેના શ્રમ ઉપરજ આ સાહિત્ય સમેલનની સફળતાના આધાર છે એમ કહેવામાં અ ક્રિયાક્તિ ન ગણાય. સાક્ષરોના અભિપ્રાયા. જૈન-સાહિત્ય સમેલનના ધારેલા ઉદ્દેશમાં અમને ઉપયોગી થઇ પડે એવા ક્રમની અમે દરેક જૈન સાક્ષર તરફથી જજ્ઞાસા રાખીએ છીએ, અને તેથી આશા રાખીએ છીએ કે જૈત સાફો આ સમેલનના અધારણ માટે પુખ્તપણે વિચાર ચલાવી, પસાર કરવા યોગ્ય ઠરાવાની રૂપરેખા તથા નિખÙાના વિષયેની ચુટણી સાથે પ્રતિષ્ઠિત લેખકના નામે સૂચવવાની તસ્દી લેશે. ઉમરાવચંદ્રજી સિંધી. મી, સ્વાગતકારિણી સમિતિ, For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra રૂપક www.kobatirth.org જૈનધર્મ પ્રકાશ. બીજો સૂચના પત્ર. Acharya Shri Kailassagarsuri Gyanmandir માન્યવર મહાશય આ સાથે મેકલાવેલ શુચીપત્રમાંથી કોઇપણ વિષય ઉપર એક નિબંધ લખી તા. ૧૫ મી ફેબ્રુઆરીની અંદર મેકલી આપવા મહેરબાની કરશે, અથવા તેથી અતિરીક્ત જૈનસાહિત્યને લગતા કોઈપણ વિષય ઉપર લખી મેકલા તો પણ તે સિમિતિ આભાર સાથે સ્વીકારશે. આપ કયા વિષય ઉપર નિષધ લખી એકલશે તે જલદી જણાવવા તસ્દી લેશેજી વિષયાનુ લીસ્ટ, ૧ જૈન સાહિત્યની ઉત્તમતા. ૨ જૈન સાહિત્યમાં ગુજરાતી ભાષાને મળેલ સ્થાન. ૩ જૈન કથા સાહિત્ય. ૪ જૈન સાહિત્યમાં ઇતિહાસનાં સાધના. ૫. પ્રાચીન શોધખેાળાએ જૈન સાહિત્યપર પાડેલા પ્રકાશ ૬ જૈન સાહિત્યમાં અધ્યાત્મશાસ્રને મળેલું સ્થાન. 5 આજ સુધીમાં કઈ કઈ ભાષાઓદ્વારા જૈન સાહિત્યની વૃદ્ધિ થઇ છે અને હવે કઈ કઈ ભાષા દ્વારા જૈનસાહિત્ય લેાકેાપયોગી થઈ શકે તેમ છે ? ૮ જૈન સાહિત્યમાં પદાર્થ જ્ઞાન. ૯. જૈન સાહિત્યમાં વિવિધ વિષયોને મળેલું સ્થાન, ૧૦ જૈન સાહિત્યના બહેાળા ફેલાવો કરવાનાં સાધના. ૧૧ પ્રાકૃત જૈન સાહિત્ય. મંત્રી, સ્વાગત કારી સિમિત હાલમાં તાર દ્વારા ખબર મળ્યા છે કે સ ંમેલનનું સ્થાન આવનારની અનુકૃ ળતાને માટે જોધપુર ઠરાવવામાં આવ્યું છે. તગી. For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org e જાહેર ખબર. અમારી સભાની મેાડ઼ીસમાં વેચાણુ મળતા પુતકેતુ લીસ્ટ અમે છપા થીને આહાર પાડેલ છે તે ઉપરાંત નીચે જણાવેલા પુસ્તક પહુ અમારી એ સમાંથી વેચાણ મળી શકશે. ૧ અમરકાષ ગુજરાતી અર્થ સહિત ( શાસ્ત્રી ) ૨ આત્મપ્રમેય ગ્રંથનુ' ભાષાંતર 3 અષ્ટમગળીકના યંત્ર ગીત ૪ આત્માતિ ૫ કુવલયમાળા ભાષાંતર (અત્યંત રસિક વાર્તા) ૬ કેશરીયાજીના નકશા ર્'ગીત કપડા સાથે કાળજ્ઞાન. ( શ`ભુનાથ વિરચિત ) ७ ૮ ગોતમપૃચ્છા બાળાવબેાષ, કથાસહિત. ગીરનાર માહાત્મ્ય. (નાના કદના) ગામટસાર (કર્મ વિભાગ) હિંદી અર્થ યુકત. ૧ ૧૧ 'પાપુરીના નકશા. ર'ગીત. કપડા સાથે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ ચાવીશી વીશી સંગ્રડું ( ગુજરાતી ) ૧૪ જૈની રાસમાળા. ( શાંતિદાસ શેડનેા તથા સત્ય વિજય વિગેરે પન્યાસાના રાસના સંગ્રહ ) ૧૫ જૈન પ્રોાધ (આખે. બન્ને વિભાગ ભેળા ) જ૫કલ્પલતા સંસ્કૃત (દે. લા. ) ૨૦-૦ ૨-૮-૦ -૨-૦ ૦.૧૦૦ -૮-૦ ( હી. હું. ) ૦-૬-૦ For Private And Personal Use Only -૬-૦ ૦-૧૨ 9-0-0 ૧૨ ચતુરાજાના રાસ અર્થે તથા રંગીન ચિત્રસહિત.( મેટી બુક) ૪-૦-૦ ૧-૪-૦ ૨-૦-૦ 0-3-0 ૧-૦-૦ ૩-૦-૦ ૧૬ ૦-૪-૦ ૧૭ તીથ ગાઇડ ૦-૨-૦ ૦-૪-૦ ૧૮ તવવાર્તા ને લક્ષ્મી સરસ્વતિના સવાદ. ૧૯ ત્રૈવેદ્યગોષ્ટિ સંસ્કૃત. ૧-૮-૦ ૧-૦-૦ ૨૦ દશવૈકાળિક સૂત્ર અ યુક્ત ૨૧. દેવસી રાઇ પ્રતિક્રમણ સૂત્ર શબ્દા, ભાવાર્થ, વિધિ વિગેરે ચુકત ૦-૫-૦ ૨૨ દર્શન ચેવીશી. બહુ મેાટી રંગીત ૦.૧૦ ૨૩ ૨૪ દાનકદુમ સંસ્કૃત ( કે. લા. ) ધનપાળ પ'ચાશિકા. ટીક, અ યુકત ૨૫૪ પરીક્ષાને રાસ. ૨૬ ધર્મબિંદુ ગ્રંથનું ભાષાંતર ૨૭ નિતિ શિક્ષણુ ( ખાસ વાંચવા લાયક ) ૨૮ નારદ્ર, જૈન વૈતિષ ગ્રંથ ભાષાંતર સહિત day wfs eye plana (A 41 0-1-0 ૦-૩-૦ ૧-૮-૨ કાચુ’પુડુ’ ૧) પાકું પુ. ૧-૪-૦ ૭-૧૨-૦ ૧-૪-૦ Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 0-4- 6 y o 6 o 30 મેયરનકેપ સંધ મૂળ. સંસ્કૃત. 3 પંચાશક ગ્રંથ ટકા યુકત. કર પરિશિષ્ટપવું. (અમારૂં છપાયું) 33 પુરૂષાર્થ સિદ્ધિ ઉપાય. હિંદી અર્થયુત 34 પ્રકરણ સંગ્રહ સંસ્કૃત (આમાનંદ સભાનું), 35, પાંડવ ચરિત્ર ભાષાંતર. મેટું. 26 પાંડવચરિત્ર પદ્યબંધ સંસકૃત (માલધારીનું) 37 પાંત્રાશ બેલના થેકડા. (અમદાવાદ) 38 પ્રદ્યુમ્નચરિત્ર ભાષાંતર (વેતાંબરાચાર્યનું ) 3H પ્રવચનસાર. હિંદી ભાષાંતર યુક્ત. .. " 9-4-0 5-0-0 g o *s - 0-1-0, 0-100 3-0-0 9-4-9 0 w 0 w 0 w 0 1 યુગ શિફી ઇગ્રેજી કર કમ લેફી 43 ધર્મ પરીક્ષા કયા સંસ્કૃત >> 44 યશવિજ્યજીનું જીવન. કપ યુગાદિ દેશના. સંરકત (બે જાતની) દરેકના ક૬ રામ રાસ (કવિ કેશરાજજી કૃત) ક૭ વૃંદારવૃત્તિ સંસ્કૃત. ( દે. લા.) 48 વેપારની કળા. ગુજરાતી 49 શાંતિનાથ ચરિત્ર , નાના -2- 1-8-0 0 0 , 0 9-4-0 છે 0 0 . 0 V W X 0-120 પર સમકિત મુદી ભાષાંતર. 53 સંવાદ સુંદર, સંસ્કૃત (હી. હું. ) 54 સમકિત પરીક્ષા, >> 55 સંસ્કૃત સ્વયં શિક્ષક. 1-0-0 પ૬ હકીભાઈની અંજન શલાક.ના ઢાળીયા. 0-2-0 પ૭ હરિબળ માછી. નેવેલ. ગુજરાતી. 0-4-0 58 જ્ઞાનસાર અટક સટીક સુર ના-મકર રત્નાકર ભાગ પહેલે રૂા. પ-૬ વાળે મળતું નથી પરંતુ છે, અને રૂ. દા ને મળે છે. ભાગ 2 જો, 3 જો મળતા નથી. ભાગ 2 1 ; હતા તે મોટા અક્ષર છપાવીને રૂ, કયો છે. શ્રી ત્રિષ * , For Private And Personal Use Only