SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ. એને માટે સિદ્રસર મહારાજ વિષય પ્રતિમાસ જ્ઞાન એવા શબ્દ વાપરે છે. એવા ઉપર ઉપરના જ્ઞાનથી ખાસ લાભ થતા નથી. જ્યાં સુધી વસ્તુવરૂપને સમ્યગ મેધ ન થાય અને તે સમ્યગ બેધ થવા ઉપરાંત તે બાબતમાં વારંવાર ગણું ન થાય ત્યાં સુધી એને સ્પષ્ટ ધ થતો નથી અને ઉપરચેટીએ બેોધ આત્મિકઉન્નતિમાં મદદગાર બહુધા થતો નથી. ઘણી વખત એમ બને છે કે ઉપર ઉપરના ઘણુા મેધવાળા માણસા વર્ઝનની બાબતમાં શિથિલ હોય છે તેનુ કારણ એટલુંજ જણાય છે કે તેએા બેષ સૂક્ષ્મ નથી, ઉપર ઉપરતે છે અને તેથી તેને અનુભવ જ્ઞાન જરા પણું થયું નથી. આવી સ્થિતિ ઘણી વખત જોવામાં આવે છે તેથી વસ્તુસ્વરૂપ અરાબર કેવા પ્રકારનુ છે તેને વિચાર કરવાની જરૂર છે. અહીં પ્રથમ અગત્યની બાબત આત્મિકવસ્તુ શું છે અને તેથી અન્ય વસ્તુ કઇ છે તે બહુ સારી રીતે સમજવાની જરૂર છે. આત્મિક વસ્તુનો આદર કરી, અનામિક વસ્તુઓને ત્યાગ કરવા એ ખાસ આવસ્પીય બાબત છે અને તેટલા માટે અનામિક વસ્તુઓમાં ખાસ કરીને પૈત્રલિક વસ્તુએની રચના અને તેને સબધ અને આત્મદ્રવ્ય સાથેના સંચાગનાં કારણે। અને તેની સ્થિતિને! ખાસ વિચાર કરવાની જરૂર છે. એ અગત્યની બાબતનેા વિચાર કરતાં કરતાં પુદ્દગળ રચનાનુ` અસ્થિરત્વ પષ્ટ સમજાઈ જશે અને એ બાબતને નિર્ણય થતાં તેને ગ્રહુગુ કરવાનું અને તેનાપર મમત્વ રાખવાનું મન ઉડી જશે અને એક વખત પૈગલિક વસ્તુ ઉપર ગૃદ્ધિ એછો થઈ એટલે એના પરિગ્રહમાં જે વિષાંશ છે તેને નાશ થઇ જશે; એટલે ઉન્નતિક્રમમાં આ જીવની પ્રગતિ બહુ સારી રીતે થઈ જશે અથવા થતી જશે. ઉન્નતિ માર્ગ પર વેલે ચેતન સશાસ્ત્ર શ્રવણુ કરીને વસ્તુસ્વરૂપ ઉપર જેમ જેમ વિશેષ વિવે ચત કરતા જાય છે, .તેમ તેમ તેને સ ંસારસ્વરૂપને બેધ થતે જાય છે અને તેપુર તે જેમ જેમ વધારે વિચાર કરે છે તેમ તેમ તેને વિષય પ્રતિમાસ જ્ઞાનને બદલે તત્વ પરિણતિમન્ જ્ઞાન થાય છે. આ જ્ઞાનની સુંદર સ્થિતિમાં ચેતનજી વસ્તુસ્વરૂપના જ્ઞાનપર વિશેષ વિવેચન કરે છે, વિશેષ નિર્ણય કરે છે અને એકને એક અખત વારંવાર વિચારપથમાં લાગ્યા કરે છે. આ અતિ આનદદાયક તિજ્ઞાનદશાની સ્થિતિને અનુભવ કહેવામાં આવે છે. એ અનુભવજ્ઞ'નની દશામાં વસ્તુસ્વરૂપ પર થયાયિત વિચાર થાય છે, અસકલ્પનાન્તીને નાશ થાય છે અને મહા નિષમ કુતર્ક ગ્રહુ કમામાં આવી જાય છે. એક સાધારણુ ખમતમાં પશુ જે લેર કરી કામ કરવામાં આવે તે બહુ લાભ થાય છે અને આંતર પ્રત્યવા એક હુ તારા થાય છે તો પછી વસ્તુસ્વરૂપના મેધપર ચેગ્ય તત્ત્વ નિય આ ભવમાં આવે ત્યારે પણે અતિ પ્રખંદ-મ ંતર દેશ ૧૩} | For Private And Personal Use Only
SR No.533343
Book TitleJain Dharm Prakash 1913 Pustak 029 Ank 11
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1913
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy