________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનધર્મ પ્રકાશ.
ધમણ ધખતી રહી છાની, અંતર અગની બુઝાણી; કેડ મૂકીને લવાર ચાલે રે. પાંજરીયામાં ૪ પણ ડહેલીથી વહેલી, હે લગી સગા સબંધી, ખાલી પાંજરીયું ખેરી બાળે રે. પાંજરીયામાં પ પિંજર સાંકળચંદ ગાવે, ભજ મન પ્રભુને ભાવે; જન્મ મરણના ફેરા ટાળે રે, પાંજરીયામાં ૬
प्रकीर्ण विचारो.
( ઉદ્ધરેલા.) ૧ ચિંતાથી થતી હાનિ.
“ ચિંતાસે થતુરાઈ ધટે, ઘટે રૂપ ગુણ ગાન;
ચિંતા બડી અભાગણ, ચિંતા ચિતા સમાન. ૨ મુખવસ્તિકા (મુહપત્તિ) શામાટે રાખવી જોઈએ ?
વંતિકાફિરવાનાં, રક્ષા પુરવવસ્ત્રિ – ઉડતા ત્રસાદિક જેની રક્ષા માટે જ્ઞાની પુરૂષોએ મહુપત્તિ રાખવી કહી છે. ૩ પાત્ર-ભાજન ભજન અવસરે શામાટે વાપરવાં જોઈએ?
માનરચનલૂનાં પરીક્ષાર્થે ૧ પાત્ર – ભાત પાણ (ખાન-પાન) માં આવી ગયેલાં જેતુઓની તપાસ કરવા નિમિત્તે યાવતું સ્વપરના બચાવ માટે પહોળા–વિશાળ ભાજનમાં ભેજન કરવા (અને તેને પણ સારા પ્રકાશવાળા સ્થળમાં ઉપગ કરવા) ફરમાવેલું છે. ૪ હરણ કે ચરવળે રાખવાનું શું પ્રયોજન હોવું જોઈએ?
આ બંનઝમાનાર્થ દિ, નોળિ –" જતાં આવતાં, બેસતાં ઉઠતાં, કે શયનાદિક કરતાં મુદ્ર જંતુઓના બચાવ માટે પ્રમાર્જન કરવા નિમિત્તે જેહરણ કે ચલ રાખવા ફરમાવેલું છે. ૫ સંક્ષેપથી સદાચાર કોને કહ્યું છે?
" लोकापवादभीरुत्वं, दीनाभ्युद्धरणादयः
પ્રજ્ઞા વાર્થિ, સાવાર પ્રતિ – લોકપાવાદથી હુવાપણું, દીન-દુઃખી જનેને સંગીન સહાયાદિકવડે ઉદ્ધ : ", તા (કર્યા હતું જાણુપર્ણ') અને ભલી દાાિતા રામ ન
For Private And Personal Use Only