SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનધર્મ પ્રકાશ. ધમણ ધખતી રહી છાની, અંતર અગની બુઝાણી; કેડ મૂકીને લવાર ચાલે રે. પાંજરીયામાં ૪ પણ ડહેલીથી વહેલી, હે લગી સગા સબંધી, ખાલી પાંજરીયું ખેરી બાળે રે. પાંજરીયામાં પ પિંજર સાંકળચંદ ગાવે, ભજ મન પ્રભુને ભાવે; જન્મ મરણના ફેરા ટાળે રે, પાંજરીયામાં ૬ प्रकीर्ण विचारो. ( ઉદ્ધરેલા.) ૧ ચિંતાથી થતી હાનિ. “ ચિંતાસે થતુરાઈ ધટે, ઘટે રૂપ ગુણ ગાન; ચિંતા બડી અભાગણ, ચિંતા ચિતા સમાન. ૨ મુખવસ્તિકા (મુહપત્તિ) શામાટે રાખવી જોઈએ ? વંતિકાફિરવાનાં, રક્ષા પુરવવસ્ત્રિ – ઉડતા ત્રસાદિક જેની રક્ષા માટે જ્ઞાની પુરૂષોએ મહુપત્તિ રાખવી કહી છે. ૩ પાત્ર-ભાજન ભજન અવસરે શામાટે વાપરવાં જોઈએ? માનરચનલૂનાં પરીક્ષાર્થે ૧ પાત્ર – ભાત પાણ (ખાન-પાન) માં આવી ગયેલાં જેતુઓની તપાસ કરવા નિમિત્તે યાવતું સ્વપરના બચાવ માટે પહોળા–વિશાળ ભાજનમાં ભેજન કરવા (અને તેને પણ સારા પ્રકાશવાળા સ્થળમાં ઉપગ કરવા) ફરમાવેલું છે. ૪ હરણ કે ચરવળે રાખવાનું શું પ્રયોજન હોવું જોઈએ? આ બંનઝમાનાર્થ દિ, નોળિ –" જતાં આવતાં, બેસતાં ઉઠતાં, કે શયનાદિક કરતાં મુદ્ર જંતુઓના બચાવ માટે પ્રમાર્જન કરવા નિમિત્તે જેહરણ કે ચલ રાખવા ફરમાવેલું છે. ૫ સંક્ષેપથી સદાચાર કોને કહ્યું છે? " लोकापवादभीरुत्वं, दीनाभ्युद्धरणादयः પ્રજ્ઞા વાર્થિ, સાવાર પ્રતિ – લોકપાવાદથી હુવાપણું, દીન-દુઃખી જનેને સંગીન સહાયાદિકવડે ઉદ્ધ : ", તા (કર્યા હતું જાણુપર્ણ') અને ભલી દાાિતા રામ ન For Private And Personal Use Only
SR No.533343
Book TitleJain Dharm Prakash 1913 Pustak 029 Ank 11
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1913
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy