Book Title: Jain Adarsh Prasango Part 12 Author(s): Bhadreshvarvijay Publisher: Bhadreshvarvijay View full book textPage 8
________________ ૨૯-૯-૦૯૯૦૯૯-(૬)-૯૯૯૯૯૯૯૯ બિયાસણા કર્યા. કોઈકે ૩૦ ઉપવાસ, પ્રતિક્રમણમાં ૭૦ થી ૮૦ ભાવુકો તથા સંવત્સરી મહાપર્વના દિવસે ૨૮ એકાસણાં, ૧૮ બેસણાં, ૪૧ ઉપવાસ અને ૯૪ભાવુકોએ પ્રતિક્રમણ કરેલ. ગામનાં બાળકો પ્રતિક્રમણ દરમ્યાન સૂત્રો બોલે છે. ગામની સંગીતા નામની એક બાલિકા પાંચ પ્રતિક્રમણ, જીવવિચાર સુધી ભણેલ છે. ગત વર્ષ સુધી સતત ચાર ચાતુર્માસ પૂજય સાધ્વીજી ભગવંતોનાં અત્રે થયા છે. ધન્ય છે આ ગ્રામજનોને ! કે જેઓ જૈનોને ય શરમાવે એવી પ્રભુભક્તિ કરી રહ્યા છે. સાથે શ્રી શાંતિનાથ પરમાત્માની પ્રતિષ્ઠા પછી ચાર વર્ષમાં ખૂબ જ સમૃદ્ધ અને ધર્મનિષ્ઠ બન્યા છે. ત્યારે જ તો ગ્રામજનો આ પરમાત્માને સંકટહરણ, દુ:ખભંજન, શાંતિદાયકના નામે સંબોધન કરે છે. ૪. એક ભવમાં બે ભવ ન થાય , કાશ્મીર ગયેલા એ યુવાનની વાત. સગાઈ થયા પછી આ યુવાન, પોતાના સાસરે કાશ્મીર ગયેલો.... પણ... વહેલો પહોંચ્યો એટલે ઉપાશ્રયમાં ગુરુનિશ્રાએ પ્રતિક્રમણ - સામાયિક કરવા બેઠો, કાંબલ ઓઢેલી છે. શ્રાવક શ્રાવિકા ઉપાશ્રયમાં વંદન કરવા આવ-જા કરે છે. એમાં એક યુવતીએ... આ યુવકને વંદન કર્યા... યુવકે અચાનક, નજર ઉંચી કરીને કહ્યું. “હું સામાયિકમાં છું, સાધુ નથી.” યુવકે યુવતીને જોઈ... ને... યુવતીએ યુવકને જોયો, છેલ્લે ખબર પડી. જેની જોડે સગાઈ થઈ છે એ જ આ છે. યુવતી કહે “મેં તમને ગુરુ માનીને વંદન કર્યા. સાકસીદાયકેરીબાયતોનમાંથી નવની વિદાય.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52