Book Title: Jain Adarsh Prasango Part 12
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 49
________________ DON'T MISS IT તત્ત્વજ્ઞાનની સરળ પ્રાપ્તિ માટેના સુંદર પુસ્તકો આત્મબોધ શું આત્મા છે? આત્માનું સ્વરૂપ શું? નિગોદથી મોક્ષ સુધી આત્માનો વિકાસ કેવી રીતે થાય છે ? આવા અનેક પ્રશ્નોના સમાધાન અનેક તર્ક-યુક્તિપૂર્વક મેળવવા માટે આ પુસ્તક વાંચવું જ રહ્યું. સાથે પચ્ચક્ખાણ-સ્થાપનાજી વિગેરેની સમજણ તેમજ પ્રતિક્રમણની વિધિના રહસ્યોની સમજણ પ્રાપ્ત થશે. કિંમત માત્ર રૂા.૧૫ આત્મજંગ શું મહેનત કરવા છતાં ધંધામાં સફળતા મળતી નથી ? શું શરીરમાં અને ઘરમાં વારેઘડીએ માંદગી આવ્યા કરે છે ? શું સુખ-શાંતિ માટે ખૂબ પ્રયત્નો છતાં શાંતિ મળતી નથી ? આવા અનેક પ્રશ્નોના ઉકેલ માટે આ પુસ્તક વાંચવું જ રહ્યું. આત્મા એ કર્મ સામે કેવી રીતે વિજય મેળવવો એની અનેક ચાવીઓ પ્રાપ્ત થશે. કિંમત રૂા.૧૫/ બંને પુસ્તકો પર સંયુક્ત ઘેર બેઠા પરીક્ષા પ્રાપ્તિ સ્થાન : મિતેશભાઈ - ૯૪૨૭૬૧૩૪૭૨ (સરનામુ આ જ પુસ્તકના પ્રાપ્તિસ્થાનમાં છાપેલ છે.) જૈન આદર્શ પ્રસંગો ભાગ-૧૨ પુસ્તક પર ઘેર બેઠા પરીક્ષાનું પેપર બહાર પડી ગયેલ છે. પુસ્તક તથા પેપરની કુલ કિંમત રૂા.૫/- છે. જો જો ચૂકતા, નહીંતર રહી જશો... For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52