Book Title: Jain Adarsh Prasango Part 12
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay
View full book text
________________
૯
% ૯૯ (૪૬)
અને આશ્ચર્ય સર્જાયું. દીકરીએ એક જ પળમાં આંખ ખોલી. જે કામ સાત દિવસની દવાઓથી માંડીને કોઈપણ ઉપાયથી ન થયું એ કામ ખાલી નામના ઉલ્લેખ માત્રથી થઈ ગયું. આખો પરિવાર આનંદના આંસુ વહાવવા લાગ્યો.
મહાત્માએ નવકાર-માંગલિક સંભળાવ્યું, છોકરીએ હાથ જોડી સાંભળ્યું. છેલ્લે મહાત્માએ ઓઘો ઉંચો કર્યો
આ રજોહરણ લઈને પછીજ જીવન પૂરું કરશોને?”
૨૧ વર્ષની કન્યાએ ભયંકર બિમારી વચ્ચે, આંખો પટપટાવીને, જરાક માથું હલાવીને સંમત્તિ આપી અને માબાપની આંખમાંથી ચોધાર આંસુ સરી પડ્યા. એ જ પળે છોકરીએ છેલ્લા ડચકા ખાધા, પ્રાણ નીકળી ગયા. માત્ર છેલ્લી પાંચ-દસ મિનિટ માટે આંખ ખુલવી, સાધુના અને ઓઘાના દર્શન થવા, દિક્ષાની હાર્દિક સંમતિ આપવી અને તરતજ પ્રાણ નીકળી જવા..આવું ઉત્તમ મરણ આપણને સૌને મળે એ જ પ્રભુને અંતરથી પ્રાર્થના !
ક્યારેય હાર નહી પહેરાવનારા ફોયને ખૂબ કિતી સુંદર હાર પહેરાવશે.)
Jain Education international
Porrersonavateoscom
www.jamemorary.org

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52