Book Title: Jain Adarsh Prasango Part 12
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 40
________________ “ના મમ્મી ! તેં જ તો સમજાવ્યું છે કે બહારની કોઈ વસ્તુ ન ખવાય. ખાઈએ તો બહુ પાપ લાગે. આપણે નરકમાં જવું પડે, તેથી આખા દિવસમાં બે પુરી સિવાય કાંઈ પણ મેં ખાધું-પીધું નથી.” “બેટા ! પાણી પણ નથી પીધું. બીસ્લરીનું તો ચોખું હોયને?' “મમ્મી ! ભલે બીસ્લરીનું પાણી પણ તે કાચું અને અળગણ તો હોય જ ને? તે કેવી રીતે પીવાય?” મોક્ષાના પાપભીરુતાથી ભરેલા શબ્દો સાંભળી મમ્મીની આંખોમાંથી હર્ષાશ્રુ આવી ગયાં.મોક્ષાને ધ્રુય સરસી ચાંપી વાત્સલ્યથી નવડાવી દીધી. મમ્મીને ૫ વર્ષ સુધી પોતે આપેલા સંસ્કારો સફળ લાગ્યાં. ધન્ય છે ધર્મ કટ્ટર આ બાળાને !!! એથી ય વધુ ધન્ય છે સંસ્કાર દાત્રી તેની માતાને !!! આજે આપણી વચ્ચે આવી અનેક ધર્મસંસ્કારદાત્રી માતાઓ વસે છે. | હે માતાઓ! સંતાનનો આવતો ભવ સુધરે એની પણ અવશ્ય જાગૃતિ રાખીને વધુમાં વધુ ધર્મ સંતાનને સમજાવજો, કરાવજો એ જ શુભેચ્છા. શ ૨૬. સાચી સંવત્સરી શકે. “મહારાજ સાહેબ ! ૭૦ વર્ષ વટાવી ચૂકેલા અમારા પ્રમુખ સાહેબ આપને સ્વભાવના કડક અને જીદ્દી જેવા લાગતા હશે, પણ ખરેખર કહું? એમના હૈયા જેવી કોમળતા ભાગ્યે જ જોવા મળે છે.” દક્ષિણ ગુજરાતના એક સંઘમાં કોઈક શ્રાવકે એક (સહનશીલતાની જો હદ આવે છે તો સંપતિની પણ હદ ખરી ને (?)) Jain Education international For Personal a Private use only www.jaremorary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52