Book Title: Jain Adarsh Prasango Part 12
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 29
________________ -----------(૨૭) ૯-૯-૦૯-૯૯૯ (૭) સુશ્રાવક ભોગીભાઈએ “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ' આ મંત્ર બોલ્યા બાદ પંચાંગ પ્રણિપાતપૂર્વક ૧ કરોડ ખમાસમણા આપ્યા. સાબરમતીના એ ભાગ્યશાળીએ પ્રભુને પારણાંમાં પધરાવવાનો ચઢાવો ૧૪ લાખમાં લીધો.માસક્ષમણના તપસ્વી એવા વૃદ્ધ માજીના હાથે પારણાંમાં પ્રભુ પધરાવડાવ્યા. આશ્ચર્ય એ છે કે એ માજી એમના કોઈ સંબંધી ન હતા. 8 ૨૧. પ્રભુનો જન્મોત્સવ બન્યો મૃત્યુ -મહોત્સવ નાનકડું નગર પણ ખૂબ ધાર્મિક. તેમાં વિદુષી સાધ્વીજી ભગવંતના ગ્રુપનું ચાતુર્માસ. સાધ્વીજી ભગવંતની પ્રવચનશૈલી અને સમજાવટની કળા વિગેરેને કારણે બધા અનુષ્ઠાનો ખૂબ જામ્યા. આખું નગર ધર્મના રંગે રંગાયું. અવસરે પ્રભુ નેમિનાથ દાદાનો જન્મોત્સવ સ્ટેજ પ્રોગ્રામ પૂર્વક કરવાનું નક્કી થયું. બધી તૈયારીઓ ચાલુ છે. તેમાં પ૬ દિકુમારી તરીકે નાની-નાની ૧૧ બાળાઓની પસંદગી થઈ. તેમને નૃત્યની ટ્રેનીંગ અપાઈ ગઈ અને બધી બાલિકાઓના અભિનય સુંદર હોવાથી તેમને સ્ટેજ પ્રોગ્રામમાં ભાગ લેવાની પૂ. સાધ્વીજી ભગવંત દ્વારા સમ્મતિ મળી ગઈ. છેલ્લું અઠવાડિયું બાકી હતું અને પૂ. સાધ્વીજી ભગવંતે વ્યવસ્થાપકોને પ્રેરણા કરી કે “દિક્કુમારીના બધા ડ્રેસ એકસરખા અને આકર્ષક કરાવી શકાય.' “જરૂર સાહેબ! થઈ જશે પરંતુ તેનો નકરો રૂ. ૨૦૦ (Always clean your Heart, Hand & Head.) Jain Education international etsurar & Private Use om www.jamemorary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52