SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ -----------(૨૭) ૯-૯-૦૯-૯૯૯ (૭) સુશ્રાવક ભોગીભાઈએ “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ' આ મંત્ર બોલ્યા બાદ પંચાંગ પ્રણિપાતપૂર્વક ૧ કરોડ ખમાસમણા આપ્યા. સાબરમતીના એ ભાગ્યશાળીએ પ્રભુને પારણાંમાં પધરાવવાનો ચઢાવો ૧૪ લાખમાં લીધો.માસક્ષમણના તપસ્વી એવા વૃદ્ધ માજીના હાથે પારણાંમાં પ્રભુ પધરાવડાવ્યા. આશ્ચર્ય એ છે કે એ માજી એમના કોઈ સંબંધી ન હતા. 8 ૨૧. પ્રભુનો જન્મોત્સવ બન્યો મૃત્યુ -મહોત્સવ નાનકડું નગર પણ ખૂબ ધાર્મિક. તેમાં વિદુષી સાધ્વીજી ભગવંતના ગ્રુપનું ચાતુર્માસ. સાધ્વીજી ભગવંતની પ્રવચનશૈલી અને સમજાવટની કળા વિગેરેને કારણે બધા અનુષ્ઠાનો ખૂબ જામ્યા. આખું નગર ધર્મના રંગે રંગાયું. અવસરે પ્રભુ નેમિનાથ દાદાનો જન્મોત્સવ સ્ટેજ પ્રોગ્રામ પૂર્વક કરવાનું નક્કી થયું. બધી તૈયારીઓ ચાલુ છે. તેમાં પ૬ દિકુમારી તરીકે નાની-નાની ૧૧ બાળાઓની પસંદગી થઈ. તેમને નૃત્યની ટ્રેનીંગ અપાઈ ગઈ અને બધી બાલિકાઓના અભિનય સુંદર હોવાથી તેમને સ્ટેજ પ્રોગ્રામમાં ભાગ લેવાની પૂ. સાધ્વીજી ભગવંત દ્વારા સમ્મતિ મળી ગઈ. છેલ્લું અઠવાડિયું બાકી હતું અને પૂ. સાધ્વીજી ભગવંતે વ્યવસ્થાપકોને પ્રેરણા કરી કે “દિક્કુમારીના બધા ડ્રેસ એકસરખા અને આકર્ષક કરાવી શકાય.' “જરૂર સાહેબ! થઈ જશે પરંતુ તેનો નકરો રૂ. ૨૦૦ (Always clean your Heart, Hand & Head.) Jain Education international etsurar & Private Use om www.jamemorary.org
SR No.005436
Book TitleJain Adarsh Prasango Part 12
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2013
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy