Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
शाताधर्म कथाशनने (उपजाति भेद कीर्तिछन्दः) व्यधायि यै संगजनाय बोधिः
कर्मापनोदाय ददे विशोधिः । ध्यात्वा ननास्तीर्थकृतो मया ने, ज्ञानार्थबोधे पदिशन्तु सिद्धिम् ।।२।।
(उपजानि भेद गमाछन्दः) यो वायुकायादि मरक्षणार्थ,
धने सोग मुग्यात्रियं तम् । गुर प्रणम्य क्रियते सुबोधा
ऽनगारधर्मामृतवर्षिणीयम् ॥३॥ जिन्होंने अपनी दिव्यध्वनिहारो भव्य जीवों को संसाररूप समुद्र से पार होने के लिये बाधि सम्यक्त्व धारण करने का उपदेश दिया, एवं अट कर्मों को नष्ट करने के लिये विनारिरूप शस्त्र प्रदान किया ऐसे उनरतुर्वि गति तीर्थकर महाप्रभुओं का में अपने अन्तःकरण में ध्यान करता हुआ उन्हें कारबद्ध होकर नमन करता हूँ। वे मुझे इस ज्ञाता धर्मकथाङ्गमत्र की टीका करने में अपूर्व शक्तिरूप सिद्धि प्रदान करें। २॥
जो वायुताय आदि जीवों की मनुचित रक्षा करने के लिये मुख पर सदा सदोरकमुखत्रिका बांधे रहते हैं, एसे उन महापुरुष गुरुदेव को मनपचन काय से नमस्कार करता हुआ मैं यह अनगार धर्मामृतबर्पिणी नाम की टीका की जिससे जीवों को सम्यग ज्ञान की प्राप्ति होती है बनाता हूँ ॥ ३ ॥
જેમણે પોતાનાં દિવ્યધ્વનિ વડે ભવ્યજીવોને સ સારરૂપ સમુદ્ર તારવા માટે બોધિ સમ્યકત્વ ધારણ કરવાને બોધ આપે, અને આઠકને નષ્ટ કરવા માટે વિશેધિ રૂપ શસ્ત્ર આપ્યું. એવા વીસ તીર્થકર મહાપ્રભુએને સ્મરણ કરતો હું અને હાથ જોડીને નમસ્કાર કરું છું. તેઓ મને આ જ્ઞાતાધર્મથા સૂત્ર” ની ટીકા કરવા માટે અપૂર્વ શક્તિરૂપ સિદ્ધિ આપે. સારા
જે વાયુકાય વગેરે જીવોનું સારી રીતે રક્ષણ કરવા માટે મેં ઉપર દરરોજ સુખડિકા બાંધે છે. એવા ને મહાપુરુષ ગુરુદેવને મન, વચન અને કાયાથી નમન કરતો હું જેના વડે જીવોને સમ્યગ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એવી આ “અનગાર ધર્મામૃતવર્ષિણી” ટીકા લખું છું. પરા