Book Title: Dravya Sangrah
Author(s): Nemichandra Siddhant Chakravarti
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 10
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨] | [દ્રવ્ય-સંગ્રહ ભાવાર્થ(૧) “બિનવારવૃષભેળ' એ શબ્દના બે અર્થો થાય છે. (૧) આ કાળના પ્રથમ તીર્થંકર શ્રી વૃષભદેવ ભગવાને.” (૨) “સર્વ તીર્થંકર દેવોએ' : તે નીચે પ્રમાણે નિન = મિથ્યાત્વ અને રાગાદિને જીતનાર (અસંયત સમ્યગ્દષ્ટિ, શ્રાવક અને મુનિને જિન કહી શકાય છે.) જિનવર = જિનોમાં જે શ્રેષ્ઠ હોય છે તે “જિનવર' છે. ગણધરદેવ પણ જિનવર કહેવાય છે. નિવરવૃષભ = જિનવરોમાં પણ જે શ્રેષ્ઠ હોય છે તે. દરેક તીર્થકર ભગવાન “જિનવરવૃષભ” (ભાવઅપેક્ષાએ) કહેવાય છે. (૨) દ્રવ્ય-પ્રશ્ન – દ્રવ્ય એટલે શું? ઉત્તર - ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. પ્રશ્ન - ગુણ કોને કહે છે? ઉત્તર - જે દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં અને તેની સંપૂર્ણ અવસ્થાઓમાં રહે તેને ગુણ કહે છે. (૩) નીવમ સળીવન (૧) સહજ શુદ્ધ ચૈતન્ય જેનું લક્ષણ છે તે જીવદ્રવ્ય છે. (૨) તેનાથી વિલક્ષણ (પુદ્ગલાદિ પાંચ જેના ભેદ છે) તે અજીવદ્રવ્ય છે. * જીવના શ્રદ્ધાગુણની વિપરીત અવસ્થાને મિથ્યાત્વ કહે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 223