Book Title: Dravya Sangrah Author(s): Nemichandra Siddhant Chakravarti Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 9
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 30. श्री वीतरागाय नमः શ્રી નેમિચંદ્રસિદ્ધાંતિદેવવિરચિત દ્રવ્ય-સંગ્રહ મંગલાચરણ जीवमजींव दव्वं जिणवरवसहेण जेण देविंदविंदवंदं वंदे तं सव्वदा जीवमजीवं द्रव्यं जिनवरवृषभेण येन देवन्द्रवृन्दवन्द्यं वन्दे तं सर्वदा णिद्दिठं । સિરસા ।। ।। निर्दिष्टम् । શિરસા ।।૨।। અન્વયાર્થ:- (યેન બિનવરવૃષભેળ) જે જિનવર વૃષભભગવાને ( નીવમ્ અનીવન્ દ્રવ્યમ્) જીવ અને અજીવ દ્રવ્યનું (નિર્રિમ્) વર્ણન કર્યું છે, (વેવેન્દ્રવૃત્ત્વવત્ત્વમ્) દેવોના સમૂહથી વન્દનીય (તમ્) તે પ્રથમ તીર્થંકર વૃષભદેવને હું ( શ્રી નેમિચન્દ્ર સિદ્ધાન્તિદેવ ) ( સર્વવા) હંમેશાં (શિરસા) મસ્તક નમાવી (વન્દે) નમસ્કાર કરું છું. ૧. ભવનવાસી દેવના ૪૦, વ્યતર દેવના ૩૨, કલ્પવાસી દેવના ૨૪, જ્યોતિષી દેવના ૧ ચંદ્રમાં અને ૧ સૂર્ય, મનુષ્યના ૧ ચવર્તી અને તિર્યંચનો એક સિંહ; એ પ્રકારે સો ઇન્દ્રો છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 223