________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
30.
श्री वीतरागाय नमः
શ્રી નેમિચંદ્રસિદ્ધાંતિદેવવિરચિત
દ્રવ્ય-સંગ્રહ
મંગલાચરણ
जीवमजींव दव्वं जिणवरवसहेण जेण देविंदविंदवंदं वंदे तं सव्वदा
जीवमजीवं द्रव्यं जिनवरवृषभेण येन देवन्द्रवृन्दवन्द्यं वन्दे तं सर्वदा
णिद्दिठं । સિરસા ।। ।।
निर्दिष्टम् ।
શિરસા ।।૨।।
અન્વયાર્થ:- (યેન બિનવરવૃષભેળ) જે જિનવર વૃષભભગવાને ( નીવમ્ અનીવન્ દ્રવ્યમ્) જીવ અને અજીવ દ્રવ્યનું (નિર્રિમ્) વર્ણન કર્યું છે, (વેવેન્દ્રવૃત્ત્વવત્ત્વમ્) દેવોના સમૂહથી વન્દનીય (તમ્) તે પ્રથમ તીર્થંકર વૃષભદેવને હું ( શ્રી નેમિચન્દ્ર સિદ્ધાન્તિદેવ ) ( સર્વવા) હંમેશાં (શિરસા) મસ્તક નમાવી (વન્દે) નમસ્કાર કરું છું.
૧. ભવનવાસી દેવના ૪૦, વ્યતર દેવના ૩૨, કલ્પવાસી દેવના ૨૪, જ્યોતિષી દેવના ૧ ચંદ્રમાં અને ૧ સૂર્ય, મનુષ્યના ૧ ચવર્તી અને તિર્યંચનો એક સિંહ; એ પ્રકારે સો ઇન્દ્રો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com