Book Title: Dravya Sangrah
Author(s): Nemichandra Siddhant Chakravarti
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 11
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મંગલાચરણ ] [૩ (૩) જીવ-અજીવનું યથાર્થ જ્ઞાન ન હોવાના કારણે જ સંસારી પ્રાણીઓને સ્વ-પરનો વિવેક થઈ શકતો નથી. અને તે કારણે જ તેઓ આત્મસ્વરૂપની પ્રાપ્તિથી વંચિત રહે છે અને તેથી દુ:ખી છે. (૪) માટે જેઓ કલ્યાણના માર્ગ પર ચાલવા ચાહતા હોય તેઓએ સ્વ-૫૨નો યથાર્થ વિવેક પ્રગટ કરવા માટે જીવ-અજીવનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ નિજ આત્મરૂપ ઉપાદાન ( –નિજશક્તિ ) કારણથી પ્રાપ્ત થતું અનંત સુખ જીવો પ્રગટ કરે એ શાસ્ત્રનું પ્રયોજન છે. પ્રણામ ( ૫ ) શિરા વન્દ્ર- નિજ શુદ્ધાત્માનું આરાધન તે ભાવ નમસ્કાર છે, અને તે જિનેન્દ્ર ભગવાનની નિશ્ચયસ્તુતિ વંદના નમસ્કાર છે (જુઓ, શ્રી સમયસાર ગાથા ૩૧-૩૨-૩૩-તથા ટીકા.) ધર્મી સાધક જીવનો જિનેન્દ્ર ભગવાનને નમસ્કાર કરવાનો શુભ રાગ તે ‘વ્યવહારનમસ્કાર છે. આવો બંધ-વંદક ભાવ છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય છે. ૧. જીવદ્રવ્યના નવ અધિકાર - - जीवो उवओगमओ अमुत्ति कत्ता सदेहपरिमाणो । भोत्ता संसारत्थो सिद्धो सो विरससोडढगई।।२।। ૧. યથાર્થ નામ નિશ્ચય છે. તથા ઉપચારનું નામ વ્યવહાર છે. ( મોક્ષમાર્ગ પ્રકાશક અધિકા૨ ૭, પૃ. ૨૦૦) સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. નિશ્ચયવ્યવહા૨નું સર્વત્ર (ચારે અનુયોગમાં) એવું જ લક્ષણ છે. (મોક્ષમાર્ગ પ્રકાશક અધિકા૨ ૭, પૃ. ૨૫૩–૨૫૪.) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 223