Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
કમ રાની કથા--૧
૧૩.
સાગર એવા કેવલી સદૂગુરુ ત્યાં પધાર્યા. એટલે તેમના ખબર લાવનાર ઉદ્યાનપાલકને દાનથી સંતુષ્ટ કરી આનંદ પામતો કમરાજા બગીચામાં ગયે. ત્યાં ચિરકાલના અનુરાગયુક્ત દ્વાને જાણે વરતે હોય તેમ મેં ધનને નાશ કરવામાં અગ્નિ સમાન ગુરુને પ્રદક્ષિણુ દઈ નમસ્કાર કરીને રાજાએ યથાસ્થાને બેસીને તેમની વાણી સાંભળી. પછી સંયમને માટે મુનિને. પ્રાર્થના કરીને તીર્થની પ્રભાવના કરવાને રાજા પાછે નગરમાં hયે. એટલે ધનંજય યક્ષની સહાયતાથી સુરાસુરને ચમત્કાર ઉપજાવે તેવા ઉત્તમ મહોત્સવ પૂર્વક યક્ષે કરેલ પુણ્ય-ન્મભાવ, કાઓથી અન્ય દેશનીઓને પણ પ્રશંસવાલાયક જિનશાસનની હતુતિ કરતા તથા સિદ્ધિવધૂને લેભાવનાર રૂપવાળા તે રાજાએ નગરમાંથી ગુરુ પાસે આવીને સંસારના શિરમાં શૂળ ઉપજા- . માર અને જ્ઞાનવૃક્ષના મૂળરૂપ એવું ચારિત્રવ્રત અંગીકાર કર્યું. પછી ચંદ્રસેન રાજા નમસ્કાર કરીને નગરમાં ગયા બાદ વિકમ રાજર્ષિ ગુરુની સાથે વિહાર કરવા લાગ્યા. શ્રદ્ધાથી શુદ્ધ તપ કરતાં તથા શુદ્ધ સિદ્ધાંતને ભણતાં તે જ્ઞાની રાજર્ષિ ભવ્યજનેને પ્રતિબંધ પમાડીને મોક્ષે ગયા. - એ પ્રમાણે વિકમરાજર્ષિની જેમ તત્વથી સમ્યક્ત્વનું સેવન કવું કે જેથી મનુષ્ય બન્ને લેકને માટે તરત નિર્ભય થાય.
છે ઇતિ વિક્રમ કથા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org