Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
સુમિત્રાની કથા. -૧૨ કહી સંભળાવી. પિતાની માતાનું મન દાનમાં પ્રેમાળ જાણીને પની સહિત તે બુદ્ધિમાને આનંદથી માતાને નમીને વિનંતિ કરી કે-“હે માત! સુપાત્ર કે દીન જાને તું પિતે યથાવિધિ ધન ધાન્ય આપ્યા કરજે. તારા પ્રસાદથી ઘરમાં કંઈ બેટ નથી. એટલે નિયમથી સારો લાભ સમજીને તેણે અભિગ્રહ લીધે કે–પ્રતિદિન હું સ્વેચ્છાએ વિધિપૂર્વક દાન આપીને ભજન કરીશ.” પછી પુત્ર અને પુત્રવધૂએ અનુમોદેલાં, પિતાના વાંછિતને આનંદપૂર્વક પૂરતી તેણે કેટલેક કાળ વ્યતીત કર્યો.
એકદા દેવો (તિષીઓ) ના કહ્યા પ્રમાણે વરસાદ વિના સર્વત્ર અત્યંત ભયંકર દુષ્કાળ વતી રહ્યો. ત્યારે જયાએ દત્તને કહ્યું–મૂળમાં આ દુષ્કાળ પણ ભયંકર છે અને તમારું ઘર બાળ-બચ્ચાઓથી પૂર્ણ છે, માટે હે કુટુંબના આધારભૂત સ્વામિન! હવે તમારી માતાને દાન આપતા અટકાવે. એટલે તેણે તરત જ માતાને દાન આપતા અટકાવી, કેમકે સ્ત્રીને વશ થયેલા પુરૂષે નિઃસત્ત્વપણાને પણ સ્વીકારે છે. બાદ સુમિત્રાએ પિતાના નિયમને સંભારીને મનમાં નિશ્ચય કર્યો કે–ભેજન જેટલું પણ દાન આપ્યા વિના પ્રાણુતે પણ હું ભજન કરવાની નથી. આઠ દિવસના ઉપવાસના અંતે દુર્યશની શંકાથી જયાએ તે સત્વનિધાન સુમિત્રાને વૃત્તાંત દત્તને કહી સંભળાવ્યું ત્યારે પિતાના બંધુઓ સહિત દક્તિ ઘણી જ આજીજી કરતાં નવમે દિવસે જમવા બેઠેલી સુમિત્રા ચિંતવવા લાગી—“ભેજન ત્યાગનું કારણ પુત્ર પિતે જાણે છે, મારા હાથે કંઈ દાન કરાવત નથીમાટે મારા દુષ્કર્મની લીલાને ધિક્કાર છે. આ
મારૂં કિંચિત ભજન જે અત્યારે કોઈને આપું તે મારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org