Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
વિદમન | કથા. --૧
ઉગ્ર પરાક્રમથી છલકાતા તે યમ અને વિક્રમ વચ્ચે વીરજનેને સંહાર કરનાર સંગ્રામ શરૂ થયું. તે વખતે દેવના પ્રભા વથી બળ પામતાં યમે વિકમની ઉત્કટ સેનાને જીતીને તેને વિકટ સંકટમાં નાખી દીધે. એવામાં સ્મરણમાત્રથી આવેલ ધનંજય યક્ષે બને ભુજા બાંધેલ યમને વિક્રમના ચરણ આગળ મૂકીને તેણે વિક્રમ તરફ જોયું એટલે ઉઘમહીન તથા દીન થયેલા શત્રને જોઈ દયાળુ વિકમે તેને બંધનમુક્ત કરીને તેના દેશમાં જવાની આજ્ઞા આપી. બાદ ગાઢ મિત્રાઇવાળા તે યક્ષનું સન્માન કરીને નમસ્કાર કરીને તેને સ્થાને જવાની અનુજ્ઞા આપીને વિક્રમ રાજા પોતાના નગર તરફ ચાલ્ય. બાદ કી રૂપ ભૂષણયુક્ત તે મુખ્ય દ્વારના માર્ગે મંગલ ગારથી મનહર એવી પિતાની રાજધાનીમાં આવ્યું. તે રાજના પ્રતાપે રાજયસંપત્તિથી ભતા નાગરિકે, નિરંતર મહેન્સ કરતાં, દેને સ્વર્ગથી પૃથ્વી પર લાવવા લાગ્યા. '
હવે એક દિવસે ઉદ્યાનમાં અશ્વ ખેલાવવા જતાં રાજાએ એક ઘરમાં ઉત્સવથી ગાંડાતૂર બની ગયેલા લેકેને જોયા, અો ખેલાવી પાછાં વળતાં તેણે તે જ ઘરમાં અતિશય આકંદ કરતા લેકે જોયા. એટલે વિસ્મય પામતાં રાજાએ એક નોકરને તેનું કારણ પૂછતાં તેણે તપાસ કરીને રાજાને કહ્યું- હે સ્વામિન! આ ઘરના માલિક પુત્ર રહિત એવા એક શેઠને ત્યાં અંધને નેત્રની જેમ ગઈ કાલે પુત્રને જન્મ થયે. ડીવાર પહેલાં આપ ઉધાનમાં અશ્વ ખેલવવા જતા હતા ત્યારે એના પુત્રજન્મને થતે મહેસવા તમે અહીં જે હતો, પણ દૈવગે
અત્યારે જ તે બાળક મરણ પામ્ય એટલે તેના વિગ-દુઃખની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org