Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Kailassagarsuri Foundation Mumbai

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir અને એમાં પણ સાધુને અનુકંપાદાન હોય કે ન હેય? હેય તે કેવા સંગમાં કેવી રીતે હેય? નિશ્ચય અને વ્યવહાર તથા ઉત્સગ અને અપવાદ વગેરેને નજરમાં રાખીને જે અનેક વિકલ્પ કરવાપૂર્વક બતાવ્યું છે તે જોતાં એમ લાગે કે શ્રી અરિહંત પરમાત્માના શાસનના સિહતે કેવા ઉત્તમ અને આત્મકલ્યાણકારી છે !!! આ પ્રન્યરત્નની રચના પૂજ્યપાદ સ્વ. ન્યાયવિશારદ, ન્યાયાચાય મહેપાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા સાહેબે કરી છે. જેઓશ્રી તત્કાલીન સમસ્તકૃતના તેમજ સ્વ–પર સિદ્ધાતના પારગામી હતા. તેથી જ તેમની ગણના લઘુ હરિભદ્રસૂરિ' તરીકે થાય છે. તેમની વાદ શક્તિથી તેમજ પ્રકાંડ વિદ્વત્તાને જોઈને કાશીના મહાન પંડિતાએ તેઓશ્રીને ન્યાયવિશારદ' અને “ ન્યાયાચાર્ય'ની પદવીઓ અર્પણ કરી હતી. આ મહાપુરુષે સંસ્કૃત-પ્રાકૃત, ગુજરાતી, મારવાડી, હિન્દી વગેરે ભાષાઓમાં વિદ્વગ્ય, લેકચ્યું અને બાળછવાય એમ અનેક જીવોને ઉપયોગી અનેક ગ્રન્થની રચના કરી છે. - આ દ્વાન્નિશ કાત્રિ શિકાની રચના પણ આ જ મહાપુરુષે કરેલી છે. આમના પહેલાં પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિએ પણ ધાત્રિશત્ શ્રાવિંશિકા”ની રચના કરેલા હતી તેની પ્રેરણું લઈને પૂ. ઉપાધ્યાયજી મહારાજે (યશેવિજયજી મહારાજે આ ગ્રન્ય ર હેય તેમ અનુમાન કરી શકાય. www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80